Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 280
________________ [26] આ મોવિજે, તારેલ, વ, ઉgો નાશ कोविय मतीय समए रण्णा मरि साविओ पच्छा दनायं कादंसी, अत्ताणं सव्वहा णियत्तेइ अहिया रंभाउ सया, जह सीसोधम्म घोसस्स // 15 // ગાથાઓને અર્થ– જંબુદ્વિપના ભરતખંડમાં બહુ નગરના ગુણથી સમૃદ્ધિવાળું અને સુપ્રસિદ્ધ એવું રાજગૃહ નામનું નગર હતું. તેમાં ઘણાજ ગર્વવાળા શત્રુઓને મર્દન કરનાર અને ચારે તરફ જેને યશ ફેલાવે છે, એ જીવ અજીવને જાણનારે જીતશત્ર નામને રાજા રાજ્ય કરતે હતે. પછી નિરંતર મહાન સંવેગને ભાવનાર એવા તેણે ધર્મ ઘેષ આચાર્યનો પગમાં કેઈ વખતે કઈ પ્રમાદી શિષ્યને જે. તે શિષ્યને વારંવાર અપરાધને ઠપકો અપાતાં છતાં વારે વારે પ્રમાદ કરતે દેખીને તેના હિતને માટે અને બીજાઓ તેવા પાપી ન બને, માટે રાજાએ આચાર્યની આજ્ઞાથી પિતાના પુરૂષ પાસે તેને બેલા, તથા તિવ્ર ઉત્કટ વસ્તુથી મેળવીને ખાર તૈયાર રાખા ગ-૫. તે ખાર એ સખ્ત હતું કે જેમાં નાખેલે માણસ ગેદેહ (ગાયને દેહવાના) વખતમાં માંસ, લેહી વિનાને ફક્ત હાડકાં માત્ર રહે. ગા-૬. અને પ્રથમ સંકેત કરીને બે મડદાં રાજાએ મંગાવી રાખ્યાં જેમાં એકને ગૃહસ્થ વેષ, અને બીજાને

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295