Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034249/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો ! શ્રુતજ્ઞાન ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૨ આગમ ગ્રંથ ભાષાંતર આચારાંગ સૂત્ર ભાગ - ૧ : દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની તપસ્વિની પૂ.સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ.સા.શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા પૂ.સા. શ્રી અનુપમરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી રોયલ કોપ્લેક્ષ જૈન સંઘ, બોરીવલી, મુંબઈ જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૨ ઈ. ૨૦૧૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार પૃષ્ઠ 84 ___810 010 011 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ -टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी | पू. विक्रमसूरिजी म.सा. 238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी | पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम् पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम् श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१ श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२ श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक श्री प्रभाशंकर ओघडभाई 162 | 012 | काश्यशिल्पम् श्री विनायक गणेश आपटे 302 प्रासादमजरी श्री प्रभाशंकर ओघडभाई 156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र श्री नारायण भारती गोंसाई 352 015 | शिल्पदीपक श्री गंगाधरजी प्रणीत 120 | वास्तुसार श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध श्री प्रभाशंकर ओघडभाई 110 | જિનપ્રાસાદ માર્તણ્ડ શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા 498 | जैन ग्रंथावली श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१ श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१ पू. मुनिचंद्रसूरिजी म.सा. 452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२ श्री एच. आर. कापडीआ 500 025 | प्राकृत व्याकरण भाषांतर सह श्री बेचरदास जीवराज दोशी 454 026 | तत्त्पोपप्लवसिंहः | श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य 188 | 027 | शक्तिवादादर्शः | श्री सुदर्शनाचार्य शास्त्री 214 | 028 | क्षीरार्णव श्री प्रभाशंकर ओघडभाई 414 029 | वेधवास्तु प्रभाकर श्री प्रभाशंकर ओघडभाई ___192 013 018 020 हार 454 226 640 Page #3 -------------------------------------------------------------------------- ________________ 824 288 520 034 (). 324 302 196 190 202 480 30 | શિન્જરત્નાકર श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन | पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३ પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧ પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨ પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩ પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્ પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર | સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય સ. પૂ. અક્ષયવિજયજી 228 60 218 190 138 296 (04) 210 274 286 216 532 113 112 Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર ભાષા | स पू. लावच 218. 164 સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ता- टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६ | पू. लावण्यसूरिजी म.सा. 296 056| विविध तीर्थ कल्प प. जिनविजयजी म.सा. 160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः श्री धर्मदत्तसूरि 202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका | श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા . श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) | श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य 668 063 | चन्द्रप्रभा हेमकौमुदी सं पू. मेघविजयजी गणि 516 064| विवेक विलास सं/. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध | सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम् | सं पू. लब्धिसूरिजी म.सा. 420 06764शमाता वही गुशनुवाह गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम् सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया 428 070 | कालिकाचार्यकथासंग्रह सं/४. श्री अंबालाल प्रेमचंद 406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य 308 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 073 मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो १४. श्री हिम्मतराम महाशंकर जानी | 376 4. 14. 060 322 532 Page #5 -------------------------------------------------------------------------- ________________ '075 374 238 194 192 254 ગુજ. | 260 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ કથા રત્ન કોશ ભાગ-1 કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ 238 260 ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ | श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ. पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी 114 '084. 910 436 336 087 230 322, (089/ 114 એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા 560 Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार क्रम 272 सं. 240 254 282 466 342 362 134 70 316 224 612 307 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३ बादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४ बादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१ भोजदेव | टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव | टी. गणपति शास्त्री 99 | भुवनदीपक पद्मप्रभसूरिजी | वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर साधुसुन्दरजी सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश न्यायविजयजी सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३ माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१ पुरणचंद्र नाहर | पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२ पुरणचंद्र नाहर सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३ पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१ कांतिविजयजी सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१ विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स पी. पीटरसन | भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम् | जिनविजयजी |सं. जैन सत्य संशोधक सं./हि 514 454 354 337 354 372 142 336 364 218 656 122 764 404 404 540 274 सं./गु 414 400 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 754 84 194 3101 276 69 100 136 266 244 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम कर्ता / संपादक भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण साराभाई नवाब गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२ हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ पी. पीटरसन अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ) शील खंड सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः ब्रह्मदेव सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।। जिनविजयजी हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१ सोमविजयजी गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२ सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३ सोमविजयजी गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) रत्नचंद्र स्वामी प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २ कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) मेघविजयजी सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि कल्याण वर्धन सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 274 168 282 182 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार | पृष्ठ 304 122 208 70 310 शा 462 512 264 | तीर्थ 144 256 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम कर्ता/संपादक विषय | भाषा संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण | संस्कृत जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य व्याकरण संस्कृत पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक भामाह व्याकरण प्राकृत जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव | पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन साहित्य हिन्दी जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय गिरिधर झा न्याय संस्कृत चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१ शिवाचार्य न्याय संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२ शिवाचार्य न्याय संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी | संस्कृत/हिन्दी | लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम् पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध शिवराज | ज्योतिष | संस्कृत आनंद आश्रम 174 | मेघमाला विचार पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत भगवानदास जैन ज्योतिष प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह अंबालाल शर्मा ज्योतिष | गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता 75 488 | 226 365 संस्कृत 190 480 352 596 250 391 114 238 166 368 88 356 168 Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम विषय | भाषा पृष्ठ पुस्तक नाम काव्यप्रकाश भाग-१ | संपादक / प्रकाशक पूज्य जिनविजयजी 181 | संस्कृत 364 182 काव्यप्रकाश भाग-२ 222 183 काव्यप्रकाश उल्लास-२ अने ३ 330 184 | नृत्यरत्न कोश भाग-१ 156 185 | नृत्यरत्र कोश भाग-२ ___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव 248 504 संस्कृत पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला 448 188 444 616 190 632 | नारद 84 | 244 श्री चंद्रशेखर शास्त्री 220 186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक | संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द संगीत नृत्य अने नाट्य संबंधी 192 जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया संस्कृत हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 422 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 304 श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर 446 |414 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी 409 476 सिंघी जैन शास्त्र शिक्षापीठ 444 संस्कृत संस्कृत/गुजराती श्री डी. एस शाह | ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट 146 Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। पृष्ठ 285 280 315 307 361 301 263 395 क्रम पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219 प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका) वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220 | समासवादार्थ, वकारवादार्थ) | बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221 __ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका) कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता संस्कृत महादेव शर्मा 386 351 260 272 530 648 510 560 427 88 विविध कर्ता । संस्कृत | महादेव शर्मा 78 महादेव शर्मा 112 विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत महादेव शर्मा 228 Page #11 -------------------------------------------------------------------------- ________________ -'. છે આચારાંગ સૂત્ર છે કમળ નિર્યુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર છે (ભાગ ૧લે.) - - લેખક– મુનિરાજ શ્રી માણેક મુનિજી. - - - - - પ્રસિદ્ધ કર્તા– ઝવેરભાઇ રાયચંદ બંગડીવાળા, આ સેક્રેટરી. શ્રીમાન મેહનલાલજી જૈન . જ્ઞાન ભંડાર ગોપીપરા–સુરત - - - - આત્તિ 1 લી | વીર સં. ૨૪ ૪૭ પ્રિત ૭૦૦ * : - * - - જૈન વિજ્ય” પ્રિલિંગ પ્રેસમાં મુલચંદ કસનદાસ પડિયાએ છાયું–સુરત. -- -- મૂલ્ય ૧-૮-૦ : - Page #12 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર પ્રસ્તાવના. પૂર્વે સાધુને વડી દીક્ષા આપતાં પહેલાં તેને જીવસ્વરૂપ જાણ કરવામાં આવે અને જીવને બચાવવાથી પિતાને ભવિષ્યમાં દુઃખ ન થાય; તેવા હેતુથી આચારાંગ સૂત્રનું પહેલું અધ્યયનશસ્ત્ર પરિજ્ઞા” નામનું શિષ્યને શિખવવામાં આવતું. જો કે, હાલ તેને ભલે દશ વિકાલિક સૂત્રનાં પ્રથમનાં ચાર અધ્યયન શીખવે છે. ત્યારપછી વડીદીક્ષા અપાય છે, પણ આચારાંગ સૂત્રનું આ અધ્યયન ઘણુંજ ઉપચોગી હોવાથી; તથા સાધુને જીનું સ્વરૂપ યોગ્ય રીતે જાણવામાં આવે, અને એવું વર્તન રાખે કે જેથી, બીજા જીવોને કોઈપણ રીતે પીડા ન થાય; તેમજ સાધુને આચાર શું છે, તે જે શ્રાવક જાણતા હોય તે, પ્રમાદી સાધુ આચાર પ્રમાણે પાલન ન કરી હોય તેવાને છત શત્રુ રાજાની માફક શ્રાવક ઠેકાણે પણ લાવે. એ હેતુથી મૂળસૂત્ર, તથા નિયુક્તિ કાયમ રાખી શીલાંકાચાકૃત ટીકાના આધારે આ ભાષાન્તર કરવામાં આવ્યું છે. ગંધસ્તિ આચાર્યકત પૂર્વે હતી; તેવું ટીકાકારે લખ્યું છે, પણ તે સમજવી કઠણ હોવાથી તેમણે સરળ ટીકા કરી; પણ મારા જેવા બુદ્ધિવાળાને એ સરળ ટીકા પણ ઘણું કઠણ લાગે છે. માટે વધારે સરળ થાય; તેવા હેતુથી મેં ભાષાંતર કરવા બનતે પ્રયત્ન કર્યો છે, તે પણ સંસ્કૃત જાણનારે ટીકાને સાથે રાખીને વાંચવું તે વધારે સારું છે-શબ્દના અર્થરૂપ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૪) સમય-સુંદર મહારાજે સરળ દીપિકા બનાવેલી છે, અને તેના ઉપ થી પાર્શ્વચંદ્રસૂરિએ ખાલાવમેધ (જુની ગુજરાતીમાં) કરેલ છે, તેના આધારે ૨જી દેવાજ વિગેરેએ ગુજરાતી ભાષાન્તર પણ કરેલ છે. પ્રોફેસર-દરમાં જેકોબીએ કલ્પસૂત્ર સાથે તેનું અંગ્રેજી ભાષાન્તર પણ કરેલુ છે. તે છતાં ટીકાનું ભાષાન્તર નિયુÖક્તિ સહીત ક્યાંય પણ થયલું નક્કી હાવાથી મે... પ્રયાસ કર્યાં છે. આવા કાર્યોમાં ખીજ વિદ્યામાની મદદ મળવી સુલભ ન થવાથી; વારવાર તપાસી જોય છતાં જો, કાઇપણ જગ્યાએ વિરૂદ્ધ લખાયું હૈાય તે, વિદ્વાનોએ કૃપાકરીને મને જણાવવું કે, બીજા ભાગમાં સુધારા કરી શકાય. મૂળ વિષય. જીવના ભેદ અહી' પૃથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય વન સ્પતિકાય અને ત્રસકાય લીધા છે, તેના ઉદ્દેશા અનુક્રમે ન લેતાં વાયુનું સ્વરૂપ મંદબુદ્ધિવાળા શીઘ્ર ન સમજે; માટે છેવટે તેના ઉદ્દેશ લીધા છે. આ ભાગમાં જે જે વિષયેા જે જે પાને છે, તે પણ જોડે બતાવેલ છે. શુદ્ધિપત્ર પણ આપેલ છે. “ મુનિ માશુક .. પ્રસિદ્ધકર્તાની વિજ્ઞપ્તિ. આ પુસ્તક બધાને લેવાને સવડ પડે; માટે ખર્ચ જેટલી 'મત' રાખેલી છે, અને એ કાચ લુ રહે તે માટે શેઠ નગીનદ ઘેલાભાઈ ઝવેરી જે દેવચંદ લાલભાઇના પુસ્તકાર ક્રૂડના એક ત્રસ્ટી છે. તેમણે રૂા ૫૦૧) છપામણી ખર્ચના માટે આપેલા છે, તથા ઝવેરી રણછેડભાઇ રાયચંદ માતીચંદભાઇએ શ. ૨૦૦) Page #14 -------------------------------------------------------------------------- ________________ આપેલ છે. તે સિવાય બીજા ગૃહસ્થોએ જે જે મદદ આપેલી છે. અથવા પૂર્વે ગ્રાહક થયેલ છે, તે લીસ્ટ આ સાથે છે, તેમને ધન્યવાદ આપવાની ખાસ જરૂર છે, તથા દરેક પુસ્તક લખવામાં, તથા વાંચવામાં અને રહેતા શ્રાવકે ચુ લાલભાઈ દાળીયા વિગેએ બનતી સહાય આપી છે, તથા શેઠ ફકીરચંદ નગીનભાઈ કપુરચંદ, ઝવેરી તથા તેમના મુનીમ કપુરચંદભાઈએ જ્ઞાનખાતાને હીસાબ વિગેરે રાખી જે સહાય કરી છે, તે બદલ તેઓ ધન્યાને પાત્ર છે. વળી આ ભંડાર તરફથી ધાર્મિક પાઠશાળા ચલાવવા ફકીરભાઈ નગીનચંદ ઝવેરી તથા કેસરીચંદ કલ્યાણચંદ ઝા તરફથી આ વર્ષ માટે રૂ. ૫૦) ૨ ૫૦) ની મદદ મળી છે, તેમણે દરેકે સહાયતા કરવી જોઈએ. તા. ૧૪-૭-૧૯૨૧ / ઝવેરભાઈ રાયચંદ બંગડીવાળા સુરત, ગોપીપુરા. સેક્રેટરી મેહનલાલ . જૈનજ્ઞાન ભંડાર Page #15 -------------------------------------------------------------------------- ________________ આચારગ સૂત્ર પહેલું અધ્યયનવિષય અનુક્રમણિકા પૃષ્ટ. ૨૪ ૩૫ ટીકાકારનું મંગળાચરણ તથા ટીકાને હેતુ વીગેરે આચાર્યના છત્રીસ ગુણે નિર્યુક્તિકારનું મંગળાચરણ આચાર તથા અંગના નિક્ષેપ આચાર શબ્દના એક અર્થમાં વપરાતા શબ્દો આચારાંગ સૂવમાં અધ્યયન પદનું વર્ણન ૨૭ આચારાંગમાં છેવટને સાર પ્રરૂપણા છે ૨૮ બ્રહ્મ (બ્રાહ્મણ ) તથા બ્રહ્મચર્યનું વર્ણન ચાર વર્ણ તથા તેના પેટા વિભાગે નવ અધ્યયનનું વર્ણન પરિણા તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાનું વર્ણન છે. પહેલું સૂત્ર તથા તેનું વર્ણન દશ સંજ્ઞા સૂત્ર બીજી દિશાઓનું વર્ણન પ્રજ્ઞાપકની અઢાર દિશા સુત્ર ત્રીજું હું ક્યાંથી આવ્યો છું વિગેર વિચારણા ત્રણસો ત્રેસઠ મતનું વર્ણન કાળની મુખ્યતા ૬૪-૬૫ અનિયતિ તથા સ્વભાવનું વર્ણન ઇશ્વરની મુખ્યતા આત્મવાદીનું વર્ણન છાનું સ્વરૂપ પિશાચનું છાત તથા ક્રિયાવાદીના ચેરાશી ભેદ અજ્ઞાનીના ૬૭ ભેદ ૪૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ ७३ ७४ ૭૫ થી ૮૦ ઉપરની સંના ઉપર ત્રણ કથાઓ ૮૨ ૮૪ ૮૫ ८७ ८८ re રે el e; વિનયવદાના ૩૨ભેક સૂત્ર ચેાથું વિશિષ્ટ સંજ્ઞાવાળા શુ ાણે છે ? ' સૂત્ર ૫ સુ``આભવાદી કાને કહેવા જૈન આગમ પ્રમાણે આત્માની સિદ્ધિ સુર્ય હું આત્માની ત્રણે કાળમાં સિદ્ધિ સૂત્ર ૭ મુ કવાદી સ’સારથી મુક્ત થશે. સૂત્ર ૮ મુ અમને ન હણનારા સંસારમાં ભમે છે. ચેરાસી લાખ વિગેરે. યુનિએનુ વર્ણન, અતિ જીવે ઘણાં દુ:ખો ભાગવે છે. સૂર્ય ૧૦મું તે ન ભોગવવું પડે માટે ભગવાને પરિજ્ઞા બતાવી સૂત્ર ૧૧મું જીવા વંદન, માન, પૂજા વિગેરે માટે હિં’સા કરે છે. વેર ગ્યના ઉપદેશના શ્લોકા ८७ ૧૦૩ સૂત્ર ૧૨ ૧૩મુ પૂર્વે બતાવેલી છેૐજ પાપ ક્રિયાએ છે. ૧૪ પહેલા ઉદૈસા સમાપ્ત. ૧૦૬થી ૧૪૩ પૃથ્વિ કાયનું વન તેમાં ૧૬ સુધી સત્રા તથા ૧૦૫ સુધી નિયુક્તિની ગાથાએ ૧૪૪થી ૧૭૬ અપકાયનું વર્ણન સૂત્ર ૩૦ સુધી તથા નિયુક્તિ ૧૧૫ સુર્યા છે. ૧૭૭થી ૨૦૦ અગ્નિકાયનું વર્ણન સૂત્ર ૩૮ સુધી, નિ; ૧૨૫ સુધી ૨૦૧થી ૨૩૪ વનસ્પતિ કાયનુ' વર્ણન સૂત્ર ૪૭ સુધી નિ. ૧૫૬ સુધી ૨૩૫થી ૨૫૬ ત્રષકાયનું વર્ણન સૂત્ર ૫૪ ન. ૧૬૩ ૨૫૭થી ૨૭૪ વાયુકાયનુ વર્ણન જિત શત્રુ રાજાની કથા ૭૫થી ૨૮૦ વડી દીક્ષાની સંક્ષિપ્તિ વિધિ એધ સાથે Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ જ “ ” પ ૧૧ ૧ર ૧૩ ૨૫ ૩. ૩૧ ફર ૪૧ ૪૮ ve ૬૧ 193 ૧૭ હર 3 ૨૧ લાઇન ૧૯ ૨ - ૧૩ હ ૪ છૂટ 19 ૧૪ ૭ 3 ૨૧ ૧૩ ૧૩ પ . ૧ શુદ્ધિપત્ર. અશુદ્ધ પ્રજ્ઞા એને કરેલા મંગળ પણ યુકત તી ભાષ કરતાં ખુણ છે. હિંથી સ્થાપવા વ્ય આશ્રમ સ્વીકાર મા ચેનિયામાં ૉટ સાથ ကို શુદ્ધ. પરિના અને કરેલે મંગળ, पच्चय યુક્ત તી ભાવ કરતાં ગુણ ધિથી સ્થાપના, દ્રવ્ય, આશ્ર સ્વીકાર છે. સમાના ચેાનિ, માટે સાવધ જીવ જે Page #18 -------------------------------------------------------------------------- ________________ (૯) શુદ્ધ - અશુદ્ધ માં છવ શસ્ત્રજો લાઈન ૧ ૧૨ ૧૭ ૧૮ ૨૧ ૧ ૨ ૧૨૧ ૧૨૨ ૧૨૬ ૧૩૮ १४४ ૧૪૫ ૧૪૫ ૧૫૭ ૧૫૭ (ઉંબર) ત્વથી) તેને બંધાય કયાદિ દિશા થાય. ન બંધાય ક્યાંદિ છે તેને દીક્ષા થાય.) 159 ૧૮ ૧૬૫ અથે અથે ૧૭૭ મુનિને મુનિને જ્ઞાતા ૧૭ જ્ઞાતા હે ૨૨૦ ઘી આરંભથી દ્રાક્ષ ૧૬ શ્રી, निर्वाण નિર્વાન, ૨૨૭ ૨૪૧ ૨૪૮ , ૨૪૮ ૨૪ ૨૬૪ ૨૭૩ ૨૭૩ ૨૭૪ સુખ, સુખ ૧૮ ૧ ૪ रिणा रिया છોને, छज्जी જીવને ૪ અન્ની Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ધર્માત્માઓને સૂચના. દ્રવ્ય અને જીવન એ કેટલી સલાયમાન વરતુ છે તે જાણવા લખાય છે. ઝવેરી કેસરીભાઈ ખીમચંદ જેઓ જૈન બર્ડીગ ગેપીપુરા કમીટીને મેંબર હતા અને તેમાં વારંવાર પુત્રની માફક વિધાથીઓની સંભાળ લેતા હતા, તેઓ આ આચારાંગનું હેન્ડબીલ ભર્યા પછી દેવ દર્શન કર્યા પછી સાંજની ગાડીમાં બેસતાંજ, કાલ ધર્મ પામ્યા છે. વળી ખીમચંદભાઈ ઉત્તમચંદ જેઓ સુરતની ભેજનશાળાના દેખરેખ રાખનારા હતા અને જેમણે ર૫) રૂ. આ ખાતામાં આપેલ છે તેઓ પુસ્તક મળે તે પહેલાં કાળધર્મ પામ્યા છે એટલા માટે દરેકે ધર્મનું કામ કરવામાં જરા પણ ઢીલ કરવી નહીં. - પુરૂષોતમ માતર અને જાણીતા હતા. તેઓ યુવાન અવસ્થામાં કાળ ધર્મ પામતા તેમના પુસ્તકોને રૂપેણ અટકાવવા સોભાગચંદ લલુભાઇ હરખચંદે પાંત્રીસ રૂપિયા આપી પુસ્તકો ભુરીયાભાઈ છાણચંદની ધર્મશાળામાં આ ભંડાર મારફતે અપાવેલ છે. 'કાલ કરે સે આજ કર, પીછે કરે સો અબ. અવસર તેર જાયેગ, શર કરશે કબ. આચામના બીજા ચાર ભાગે અનુક્રમે નકળશે; તથા દશવિકાલિકના પ્રાયઃ બીજા બે ભાગ નીકળશે; તેમાં જેમને મદદ કરવી હેય; તેમણે ઝવેરી ફકીરચંદ. કપુરચંદ ઉપર સુરત ગોપીપુરામાં લખવું. Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो वीतरागाय। શ્રી આચારાંગ સૂત્રભાષાંતર (શ્રી સુધર્મ સ્વામીએ રચેલું શ્રી શ્રત કેવલી ભદ્રબાહુ રચિત નિર્યુક્તિ સહિત) આચારાંગ સૂત્ર મળ તથા શ્રી શીલાંકરાચાર્યે રચેલી ટીકાનું ગુજરાતી ભાષાંતર છે ન રા . હણે મેહને મેહને લેક જાણે, ખરા તત્વને જે સદાએ પિછાણે, નમું તેહને દે સદા જ્ઞાન સારૂં, મને તારનારા કદી ના વિસારું. जयति समस्त वस्तु पर्याय विचारा पास्त तीर्थक विहितै कैक तीर्थ नय वाद समूह वशात् प्रतिष्ठितम् बहुविधभङ्गिसिद्ध सिद्धान्त विधूनित मलमलीमसम् तीर्थमनादि निधनगतमनुपममादिनतं जिनश्वरैः । [ોના જેણે બધી વસ્તુ તથા તેના પર્યાયના વિચાર બતાવવા વડે બીજા તીર્થો (મંતવ્ય)ને દૂર કર્યા છે અને એક Page #21 -------------------------------------------------------------------------- ________________ [૨] એક તીર્થના નયાદના સમૂહને લીધે પ્રતિષ્ઠા પામેલુ' અને બહુ પ્રકારે ભગી બતાવવા વડે સિદ્ધ કરેલા સિદ્ધાંતથી, જેણે, કુમારૂપ મળની કાળાશ ધોઈ નાંખી છે, તથા જે અનાદિનિધન (સર્વદા પણા) ને પામેલુ` છે, અને અનુપમ તથા જીનેશ્વરાએ ઉપદેશ આપતા પહેલાંજ જેને નમસ્કાર કર્યા છે તે તી યવ'તુ વતે` છે. आचारशास्त्रं सुविनिश्वितं यथा, जगाद वीरो जगते हिताययः । तथैव किञ्चिदतः सएवमे. ' पुनातु धीमान् विनयार्पितागिरः || જેવી રીતે શ્રી વીર ભગવાને જગતના હિતને માટે સારી રીતે નિશ્ચય કરેલા આચાર શાસ્ત્રને વળ્યું તેવીજ રીતે તે શ્રી બુદ્ધિપૂર્ણ વીર ભગવાન પોતે કંઇક ખેલનાર એવાની આ મારી વિનયથી અર્પણ કરેલી વાણી તેને પવિત્ર કર. शस्त्र परिज्ञा विवरण, मतिबहुगहनं च गन्धहस्ति શતમ્ । तस्मात्सुख बोधार्थं गृह्णाम्पह मजसा सारम् ॥ ગન્ધહસ્તિ, આચાયે' કરેલું' ‘શસ્ત્ર પદિજ્ઞાનુ’’ વિવરણ Page #22 -------------------------------------------------------------------------- ________________ (2) બહુ મહેનત લીધા છતાં પણ ન સમજી શકાય તેવું હોવાથી તેને જલદી અને થોડી મહેનતે બંધ થાય (સમજી શકાય) તેટલા માટે તેને સારી માત્ર ગ્રહણ કરૂં છું. અહિં આ નિશ્ચયે રાગ દ્વેષ એહ વિગેરેથી હારેલા સર્વ સંસારી છે જે શરીર અને મન સંબંધી અનેક અતિ કડવાં દુઃખોના સમૂહથી પીડાયેલા છે, તે દૂર કરવાને માટે હેય ઉપાદેય પદાર્થનું જ્ઞાન મેળવવા તેમણે યત્ન કરવું જોઈએ, તે યત્ન વિશિષ્ટ વિવેક વિના ન થાય, અને તે શ્રેષ્ઠ વિવેક જે આપ્ત પુરૂષ અશેષ (તમામ) અતિશય (અતીન્દ્રિય જ્ઞાન વિગેરે) ને સમૂહ પ્રાપ્ત કરેલો હોય, તેમના ઉપદેશ વિના ન મળે અને તે આમ પુરૂષ રાગ, કેષ, મેહ, વિગેરે દેને સર્વથા ક્ષય ક્યથી થાય તે દોષ રહિત જિનેશ્વરજ છે તેથી અમે અહંન જિનેશ્વરના વચનને અનુગ (અર્થકથન) કરીએ છીએ તે ચાર પ્રકારે છે તે આ પ્રમાણે છે. (૧) ધર્મ કથાગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુચિગ અને (૪) ચરણ કરણાનુગ. તેમાં ધર્મ કથાનુગ ઉત્તરા ધ્યયન વિગેરે, ગણિતાનુગ સૂર્ય પ્રાપ્તિ વિગેરે, દ્રવ્યાનુગ ચાદ પૂર્વ તથા સંમતિ વિગેરે ન્યાયના ગ્ર, અને ચરણ કરણનુણ તે આ આચારાંગાદિ સૂત્ર છે તે Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુગ બધામાં મુખ્ય છે કારણ કે બાકીના ત્રણમાં તેને અર્થ બતાવેલ છે. કહ્યું છે કે "चरण पडिवत्ति हे जेणियरे तिणि अणुओग"त्ति तथा चरण पडिवत्ति हे ऊं, धम्म कहा काल दिक्खमादीया । दविए दंसण सोहि, सण सुद्धस्स चरणं तु ॥१॥ ચારિત્રના સ્વીકારને માટે બાકીના ત્રણ અનુગે છે. વળી ચરણના સ્વીકારનાં કારણે ધર્મ કથા કાળ અને દિક્ષાદિક છે. દ્રવ્યાનુગથી દર્શન શુદ્ધિ (સાચા તત્વ ઉપર આસ્થા) અને તેનાથી ચારિત્ર ગ્રહણ થાય છે. ગણધરેએ પણ તેથી જ તેનું પહેલું વિવેચન કર્યું છે. તેથી તે પ્રમાણે આચારાંગને પહેલે અનુગ કરીએ છીએ. હવે તે અનુગ મેક્ષ દેનાર હોવાથી તેમાં વિજ હવાને સંભવ છે. કહ્યું છે કે, श्रेयांसि बहु विधानि, भवन्ति महतामपि; अत्रे यसि प्रवृत्तानां, कापि यान्ति विनायकाः॥१॥ જેટલાં સારાં કાર્યો છે તેમાં મેટાએને વિદને પણ આવે છે પણ અકલ્યાણમાં પ્રવર્તનારાઓને કોઈપણ જગાએ વિન આવતું નથી એટલે તેઓ ગમે તેમ વર્તે છે તેને કઈ અટકાવતું નથી, તે સર્વ વિનેિને નાશ થવા માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ મંગળ કહેવું જોઈએ, તે મંગળ આદિ મધ્ય અને અંત એવા ત્રણ ભેદે છે તેમાનું “થે ૩ હજો માણા જીવ મા આ ભગવાનનું વચન હોવાથી પ્રથમ મંગળ છે, અથવા શ્રત એટલે શ્રુત જ્ઞાન તે નદી સૂત્રમાં ગણતું હોવાથી મંગળ છે, એ મંગળ વિના વિદને ઈચ્છિત શાસ્ત્રના અર્થને પાર પહોંચવાનું કારણ છે; મધ્ય મંગળ લોકસાર અધ્યયનના પાંચમાં ઉદ્દેશાનું સૂત્ર છે. “ના विहए परि पुणे चिइ समंसि भोम्मे उवसंतरए सारख માળ અહિ હૃદ (કુંડ)ને ગુણે વડે આચાર્યોના ગુણેનું કીર્તન છે અને આચાર્યો પાંચ પરમેષ્ઠીમાં હેવાથી મંગળ છે. આ ભણેલા ઈચ્છિત શાસ્ત્રાર્થને સ્થિર કરવાને માટે છે. છેલ્લું મંગળ નવમા અધ્યયનમાં છેલ્લું સૂત્ર છે “મિનિટે મારું ગાજી હામid સમિથાલી અહિઆ અભિનિતનું ગ્રહણ “સંસાર મહાતરૂ કંદને છેદીને ખાત્રીથી ધ્યાન કરવાનું હોવાથી મંગળ છે (દીક્ષા પાળનારે એમ ચેકસ માનવું કે હવે મને સંસાર ભ્રમણ નહિ થાય) આ છેવટનું મંગળ શિષ્ય અને પ્રશિષ્ય તેને પરિવાર કાયમ રહેવા માટે છે કે જે સ્ત્ર ભણીને સ્વપરને પ્રતિ બધે છે) અધ્યયનમાં સૂત્રો મંગળપણે બતાવવાથી અધ્યચનનું પણ મંગળપણું જાણી લેવું તેથી. વિશેષ કહેતા નથી અથવા આ આખું શાસ્ત્રજ જ્ઞાનરૂપ હોવાથી મંગળ છે Page #25 -------------------------------------------------------------------------- ________________ અને જ્ઞાનથી સકામ નિર્જરા થાય છે. નિર્જરામાં તેની ચક્કસ ખાત્રી છે. લખ્યું છે કે जं अन्नाणी कम्मं, खवेइ बहुयाहिं वास कोडीहि । तनाणी तिहिं गुत्तो, खवेइ उस्सा समित्तणं ॥१॥ ન કરેડે વર્ષે અજ્ઞાની જે કર્મ ખપાવે તે જ્ઞાની અને ત્રણ ગુપ્તિને ધરનારે શ્વાસે શ્વાસ માત્રમાં ખપાવે છે. મંગળ શબ્દનું નિરૂક્ત (પદને તેને અર્થ કરે તે) આ છે; મને ભવથી દૂર કરે તે મંગળ અથવા મને, ગળ એટલે વિન ન થાઓ, અથવા ગાલ એટલે નાશ, શાસ્ત્રને ન થાઓ (મારું ભણેલું સ્થિર અને ઉપયોગી થાઓ) અહિં બાકી રહેલ આક્ષેપ (વાદીની શંકા) અને પરિહાર (સમાધાન) વિગેરે અન્ય ગ્રન્થથી જાણવા. હવે આચારને અનુગ કરે છે અર્થનું કહેવું તે અનુગ, અથવા સૂત્રની પછવાડે અર્થ બતાવે તે એટલે પહેલું સૂત્ર ભણાવવું અને પછી તેને અર્થ બતાવ અથવા અણુ તે નાનું સૂત્ર તેને વિશાળ અર્થ કહે તે, તે આ પછીના કહેવાતા દ્વારે વડે જાણવું તે આ પ્રમાણે છે. निक्खेवे गह निरुत्ति, विहिपवित्ती यकेण वाकस्स तहारभेषलक्खण, तदरिह परिसाय सुत्तत्थो ॥१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ (આ દશ વૈકાલિક સૂત્રની નિર્યક્તિની પાંચમી ગાથા છે. તેમાં નિક્ષેપ નામ વિગેરે સાત પ્રકારે છે. નામ અને સ્થાપના એ નિક્ષેપ સુગમ છે. દ્રવ્યથી અનુગ બે પ્રકારે છે આગમથી અને તે આગમથી તેમાં આગમથી જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ ન રાખે, અને આગમથી શરીર, ભવ્ય શરીર, અને તેનાથી જુદો અનેક પ્રકારે છે. દ્રવ્ય વડે એટલે સાટિકા (ખડી) વિગેરેથી, અથવા દ્રવ્યને એટલે આત્મા પરમાણુ વિગેરેને અનુગ અથવા દ્રવ્યમાં એટલે નિષદ્યા વિગેરેમાં અનુયોગ થાય, તે દ્રવ્યાનુયેગ, ક્ષેત્રાનુગમાં, ક્ષેત્રવડે, ક્ષેત્રને, અથવા ક્ષેત્રમાં અનુગ તે એ પ્રમાણે છે કાળ વડે કાળને અથવા કાળમાં અનુગ જાણ વચનાનુગ તે એક વચન વિગેરેથી જાણવા, હવે ભાવાનુયેગનું વર્ણન કરે છે તે બે પ્રકારે આગમથી, અને તે આમથી, આગમથી, જ્ઞાતા અને ઉપગ રાખનાર, ને આગમથી આપશમિક વિગેરે ભાવે વડે તેના અર્થનું કહેવું; આ શિવાય બાકીનું આવશ્યક સૂત્રથી જાણવું; કારણ કે અહિં આ તે અનુગ માત્રને વિષય છે. આ અનુગ આચાર્યને આધીન હોવાથી, કોણે કર્યો, તે દ્વાર બતાવે છે. તેનાં ઉપક્રમ વિગેરે ચાર દ્વાર છે. તે ઘણા ઉપગી હોવાથી બતાવે છે. કેણે કર્યું અને તે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮િ કેવા જોઈએ તે બતાવે છે. અહિં આચાર્યના છત્રીશ ગુણ બતાવે છે. देश कुल जाइ रूदी संघयणी धिहजुओ अणासंसी अविकत्थणो अमाई थिर परि वाडी गहिय वको ॥१॥ जिय परिसो जियनिदो मज्ज्ञत्योदेसकाल भावन्नू आसन्न लद्ध पइभो णाणाविह देस भासण्णू ॥२॥ पंच विह आयारे जुत्तो सुत्तत्थ तदु भय विहिन्नू आहरण हेउ कारण णय णिउणो गाहणा कुमलो ।। ससमय परसमय विऊगम्भीरोदित्तिमंसिवोसोमो गुणसय कलिओजुत्तो पवयण सारं परिकहेउं ॥४॥ આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ તે બધાને સહેલાઈથી બોધ આપી શકે છે પિતાનું કુળ તે ઈફવાકુ વિગેરે તથા સાતકુળ, તે શ્રેષ્ઠ હેવાથી માથે આવેલા બેઝને ઉપાડતાં થાક્તા નથી “માતાની જાતિ” તે ઉત્તમ હોય તે વિનયા. દિક ગુણવાળા થાય છેઅને જ્યાં સુંદર આકૃતિ ત્યાં ગુણ રહે છે તેથી રૂપ લીધું; સંહનન અને ધીરજ આ બેથી યુક્ત હોય તે ઉપદેશ વિગેરેમાં ખેદ ન પામે, અ નાશંસી હોવાથી સાંભળનારા પાસે વસ્ત્રાદિક ન માગે અવિકથન હોવાથી હિતમિત બેલનારે છે અમાથી તે કપટી ન હોવાથી સર્વત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે, સ્થિર પરિપાટી તે ભણેલા Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તથા અર્થને ન ભૂલે, ગ્રાહ્ય વાક્ય તેની આજ્ઞા બધા માને, છત પર્ષદ રાજા વિગેરેની માટી સભાઓમાં હારે નહિં; છત નિદ્ર હેવાથી નિદ્રાલુ શિષ્યને અપ્રમાદીપણે સહેલાઈથી જગાડે, મધ્યસ્થ હોવાથી બધા શિષ્યોને ગ્ય રીતે રાખે છે, દેશળ ભાવને જાણનાર હોવાથી સુખથી ગુણ પ્રાપ્તિના દેશમાં વિચરે છે, આસન્ન લબ્ધ પ્રતિભા (હાજર જવાબી હોવાથી) શીઘ્ર પરવાદીના ઉત્તર આપવામાં સમર્થ છે, પિતે જુદી જુદી ભાષાની વિધિ જાણ હોય તે જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્યને સહેલાઈથી સમઝાવી શકે છે, જ્ઞાનાદિ પાંચ આચારે યુક્ત હોવાથી તેમનું વચન માનનીય છે. સૂત્ર અર્થ બંનેની વિધિ જાણ હોવાથી જોઈએ તેવી રીતે ઉત્સર્ગ અપવાદને પ્રપંચને બતાવે છે. હેતુ, ઉદાહરણ, નિમિત્ત, નય તેના વિસ્તારને જાણનારે, વ્યાકુલ થયા વિના, હેતુ વિગેરે બરાબર બતાવે છે. ગ્રાહણ કુશળ હોવાથી ઘણી યુક્તિઓથી શિષ્યને સમજાવે છે, જૈન અને બીજા મતને જાણીતા હોવાથી દરેકની સ્થાપના અને ખંડન કરે છે. ગંભીર તે ખેદને સહેનારે, અને દીપ્તિમાન તે પરના તેજમાં ન જાય; શિવના હેતુથી શિવ એટલે તે જ્યાં વિચરે ત્યાં મરકી વિગેરે રોગની શાંતિ થાય, સૌમ્ય હોવાથી તેને દેખીને તેની આંખે આનંદ પામે, સેંકડે ગુણેથી વાના Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૦] યુક્ત તે પ્રશ્રય (ભક્તિ) વિગેરેથી યુક્ત આ પ્રમાણે સૂરિ (આચાર્ય) પ્રવચનના કથનમાં એગ્ય જાણ. (આવા ગુણે વાળા આચાર્ય સૂત્ર અર્થે ભણવે) એ અનુગના મેટા નગરમાં પેસવાની માફક (જૈન સિદ્ધાંતમાં પિસવાને માટે ચાર અનુયોગ દ્વારે તેજ વ્યાખ્યાન અંગ છે) તે કહે છે (૧) ઉપકમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય, તેમાં ઉપકમ તે ઉપકમણ અથવા જેના વડે ઉપકમ કરીએ અથવા જેને કરીએ અથવા જેમાં કરીએ તેને અર્થ આ થાય છે કે કહેવાના શાસ્ત્રને પૂરું સમજાવવા માટે શિષ્યનું તે તરફ લક્ષ ખેંચવું તે ઉપક્રમ આ ઉપકમ બે પ્રકારે છે (૧) શાસ્ત્ર સંબંધી તથા (૨) લેક સંબંધી શાસ્ત્ર સંબંધી અનુપૂર્વી નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, અને સમવતાર, એમ છ પ્રકારે છે. નિક્ષેપણ તે નિક્ષેપે જેના વડે જેનાથી જેમાં થાય તે નિક્ષેપ છે. ઉપકમમાં લાવેલા સાંભળનાર શિષ્યને પાસે લાવીને કહેવાના શાસ્ત્રનું નામ વિગેરે બતાવવું. તે ત્રણ પ્રકારે છે. એઘ નિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂવાલાપકનિષ્પન્ન, તેમાં અંગ અધ્યયન વિગેરેનું સામાન્ય નામ સ્થાપવું તે એઘ નિષ્પન્ન છે, અને આચાર, શાસ્ત્ર, પરિક્ષા, વિગેરે, વિશેષ અભિધાન નામ સ્થાપવું અને સૂત્રના આલાવાનું નામ વિગેરે સ્થાપવું, તે સૂત્ર આલાપક નિષ્પન્ન જાણવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૧] હવે અનુગમ કહે છે. જેના વડે અથવા જેનાથી અથવા જેનામાં અનુગમન થાય તે અનુગમ જાણુ એટલે તે અર્થનું કથન છે. આ અનુગમ નિર્યુકિત અનુગમ, અને સૂત્રાનુગમ, એમ બે પ્રકારે છે. પહેલે નિર્યું કિત અનુગામ, ત્રણ પ્રકારે છે. નિક્ષેપ નિર્યુક્તિ, તથા ઉપદ્યાત નિકિત, તથા સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ અનુગમ છે. તેમાં પહેલે નિક્ષેપ પિતે છે તેમાં સામાન્ય વિશેષ કહેવાવડે એદ્ય નિષ્પન્ન અને નામ નિપજ, એ બે નિક્ષેપ વડે કહેલ સૂત્રની અપેક્ષાએ છે. તેનું લક્ષણ હવે પછી કહેશે, ઉપઘાત નિ. અ. આબે ગાથાઓ વડે જાણ. ॥ उसे णिदेसेय, णिग्गमे खेत्तकाल पुरिसेय ॥ कारण पयल क्खण गये समो यारणाऽणुमए ॥१॥ किं कति विहं कस्स कहिं केस कहं केच्चिरं हवइ कालं कइसंतरमविरहियं भवागरिस फासणणिरत्ती ॥२॥ - ઉદેશ, નિદેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાલ, પુરૂષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નયે, સમાવતાર, અનુમત; /, કેટલા પ્રકારનું, કેનું, ક્યાં, કેનામાં, કેવીરીતે, કેટલે કાળ છે, કેટલું અંતર વાળું, અંતર રહિત, ભાવાકર્ષ સ્પર્શના નિરૂક્તિ લારા જાણવું હવે સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ, અનુગમ કહેવા માટે સૂત્રોના અવયવના આક્ષેપને ન વડે સમાધાન કહેવાનું છે તે Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૨] અનુગમ સૂત્ર સાથે થાય છે. તે સૂત્ર સૂત્રના અનુગામમાં છે. તે ઉચ્ચારણ રૂપે તથા પદદ રૂપે છે, અનંત ધર્મ વડે અભ્યાસિત (યુક્ત) વસ્તુ છે. તે એકજ ધર્મ વડે દેરે છે. એટલે વિભાગ પાડે છે. તે જ્ઞાન વિશેષ “નયે છે. તે નિગમ વિગેરે સાત છે, હવે આચારાંગના ઉપકમ વિગેરે અનુગ દ્વારનું યોગ્ય રીતે થોડું કહેવાની ઈચ્છાવાળા બધાં વિદને શાન્ત કરવાને તથા મંગળ માટે, તથા વિદ્વાન . નેની પ્રવૃત્તિ માટે, સંબંધ, અભિધેય, પ્રજન, બતાવનાર નિયુકિતની ગાથાને નિર્યુકિતકાર કહે છે. वंदित्तु सव्वसिद्धे जिणेअ अणु ओगदाए सव्वे ।। आयारस्स भगवओ निज्जुत्तिं कित्त इस्सामि ॥१॥ તેમાં ‘સર્વ સિધ્ધને તથા જિનેશ્વરેને વાંદિને આ બલવાથી મંગળ વચન છે. “અનુગ' દાયકોને કહેવા વડે સંબંધ વચન થયું “આચાર સૂત્રનું તે અભિધેય વચન છે. “નિર્યુક્તિ કરીશ તે પ્રજન બતાવ્યું. આ દુકામાં અર્થ છે. પણ અવયવને અર્થ કહે છે. “વદ ધાતુ નમસ્કાર અને સ્તુતિ અર્થમાં છે. તેમાં નમસ્કાર કાયા વડે થાય, અને સ્તુતિ વાણવડે થાય, આ બંનેને ભાવ મન વડે થાય, તેથી મન, વચન, અને કાયા, એ ત્રણે વડે પણ નમસ્કાર કર્યો જાણ. હવે સિદ્ધ શબ્દને અર્થ કહે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ [૧૩] જેમણે કાં બાળી નાંખ્યાં તે સિદ્ધ; એટલે સર્વથા કર્મથી રહિત જીવ તે સિદ્ધ જાણવા, અને અધા શબ્દ સાથે લેતાં બધા સિદ્ધ જાણવા, એટલે પદર ભેકે સિદ્ધ થાય છે તે તીર્થ, તીર્થ, અનંતર, પરંપર, વિગેરે પણ સિધ્ધાના ભેદ જાણવા તે બધા સિધ્ધાને નમસ્કાર કરીને આ સંબધ છે. તે બધે જોડવા, રાગ દ્વેષને જે જીતે તે જિન જાણવા તેજ તીર્થ'કર છે, તે અતીત, અનાગત, અને વર્તમાન, એ ત્રણ કાળના સર્વ ક્ષેત્રમાં રહેનારા એટલે પંદર કર્મ ભૂમિ વિગેરે સ્થાનમાં રહેલા તેમને પણુ, નમસ્કાર કર્યાં અને અનુયાગ કહેનારા સુધર્યાં સ્વામી વિગેરેથી લઈને, ભદ્રબાહુ જે નિયુક્તિકાર છે, તે પાતે પાતાનાથી પૂના આચાર્યને નમસ્કાર કરે છે. આ નમસ્કારમાં એમ પણ આમ્નાય બતાવવાથી, પાતાની સ્વેચ્છા દૂર કરી જાણવી. અને પાતે પણ ગુરૂ. પાસે જે જાણ્યું તે કહ્યું ‘શા’ આ અન્યય વડે પૂર્વ અને ઉત્તર ક્રિયાના સંબધ છે તે ખતાવે છે. એટલે નમસ્કાર કરીને યથાર્થ નામવિળા આચાર ભગવત્ની, નિત્યુ - ક્તિ કરશે, ભગવત્ શબ્દથી આચારાંગ ભણનારને અથ ધર્મ પ્રયત્ન, ગુણ,ની પ્રાપ્તિ થશે તેથી તે ભગવત્ વિશેષણ વાપર્યું છે. p નિયુક્તિ એટલે નિશ્ચય અર્થ બતાવનાર યુક્તિ તેને કહીશ એટલે અંદર રહેલી નિયુક્તિને પ્રત્યક્ષ કહીશ, Page #33 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ॥ ૧ ॥ હુવે જેવી પતિજ્ઞા કરી છે તેજ કહેવાને નિશ્ચેષાને ચેાગ્ય પદને સુહૃદ્ બનીને આચાર્ય મહારાજ એકડાં કરીને કડે છે. आचार अंग सुखंध, बंभचरणे तहेव सत्थेय ॥ परिणाए सजाए, निक्वेवो तह दिसाणं च ॥ २॥ આચાર, અંગ, શ્રુત, સ્કંધ, બ્રહ્મ, ચરણ, શસ્ત્ર પરિજ્ઞા, સંજ્ઞા, દિશા એ શબ્દોના નિક્ષેપા કરવા જોઇએ. તેમાં આચાર, બ્રહ્મ, ચરણુ, શસ્ત્ર પરિજ્ઞા, એ શબ્દો નામ નિશ્ચેષામાં જાણવા તથા અંગ, શ્રુતસ્કંધ, શબ્દો આધ નિષ્પન્ન નિક્ષેપામાં અને સંજ્ઞા, દિશા, એ શબ્દો, સુત્રાલાપકનિષ્પન્ન નિશ્ચેષામાં જાણવા એટલે દરેકના "કેટલા નિક્ષેપા થાય તે બતાવે છે. चरण दिसा वज्जाणं. निक्खेवो चक्क ओय नायव्वो चरणंमि छवि हो खलु, सत्तविहो होइउ दिसाणं | ३ | b ચરણુ અને દિશા, છેડીને બાકીના બધા શબ્દોના ચાર પ્રકારના નિક્ષેપ છે. ચરણનાં છ પ્રકારના અને દિશાના સાત પ્રકારના નિક્ષેપ જાણવા, અહિં ક્ષેત્ર કાળ, વિગેરે જ્યાં ઘટે ત્યાં ચેાજવાં ॥૩॥ નામ સ્થાપના વિગેરે ચાર પ્રકારે બધામાં વ્યાપે છે, તે કહે છે. जत्थयजं जाणिज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवियन जाणिजा, चक्कयं निक्खिवे तत्थ ॥४॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧૫] જ્યાં એટલે ચરણ, અને દિશા, શબ્દની આદિમાં જે નિક્ષેપ ક્ષેત્ર કાળ, વિગેરે સંબંધી જાણે ત્યાં સંપૂર્ણ કરે જ્યાં સંપૂર્ણ ન જાણે ત્યાં આચારાંગ વિગેરેમાં નામ સ્થાપના દ્રવ્યભાવ, એ ચાર નિક્ષેપ કરે આ ઉપદેશ છે ગાથાર્થ પ્રદેશ અંતરના પ્રસિદ્ધ અર્થના લાઘવને ઈચ્છનારા નિયુંતિકાર ગાથા કહે છે. आचार अंगमिय पुबुट्टिो चउक्कनिकखेवो नवरं पुण नाणत्तं भायारंमि तं वोच्छं ॥ ५ ॥ | દશ વૈકાલિક ત્રીજા અધ્યયનની શુલિક આચાર કથામાં અચારને પૂર્વે કહેલે નિક્ષેપ છે, અને અંગને ચતુરંગ અધ્યયનમાં છે. આ ઉત્તરાધ્યયનનું ત્રીજું અધ્યયન છે. અહિં જે વિશેષ છે, તે કહિએ છીએ, ભાવાચારને અહિં વિષય છે તે કહ્યા પ્રમાણે બતાવે છે. ' तस्से गट्ठ पवत्तण, पढमंग गणी तहेव परिमाणे समायारे सारोय, सत्तीह दारेहि नाणत्तं ॥ ६ ॥ ભાવાચારના એક અર્થવાળા શબ્દ કહેવા, તથા કચે પ્રકારે પ્રવૃત્તિ થાય, તે આચારનું પ્રવર્તન થયું તે કહેવું તથા આ પહેલું અંગ છે તે બતાવવું તથા ગણી (આચાર્ય) તેનું કેટલા પ્રકારનું આ સ્થાન છે. તે કહેવું તથા પરિમાણ Page #35 -------------------------------------------------------------------------- ________________ બતાવવું કે આટલું છે તથા કયું ક્યાં સમાય છે તે બતાવવું, તથા સાર કહે, આ દ્વારેવડે, પહેલા ભાવ આચારથી એને ભેદ જાણ આ સમુદાય અર્થ છે. એને અવયવાર્થ નિતિ કારજ કહે છે. आयारो आचालो आगालो आगारोय आसासो आयरिसो अंगतिय आइण्णाऽऽजाइ आमोक्खा ॥७॥ જે વર્તનમાં મૂકાય તે આચાર જાણ એ નામ વિગેરે ચાર નિક્ષેપાયે જાણ, નામ સ્થાપના સુગમ છેડીને દ્રવ્ય નિક્ષેપમાંજ્ઞ શરીર, ભવ્ય શરીર તથા બેનાથી જુદો (વ્યતિરિક્ત) દ્રવ્યાચાર આ ગાથાવડે જાણ. णामण धोमण वायण सिक्खा वण सुकरणा विरोहीणि व्वाणि जाणि लोए व्यायारं वियाणाहि ॥ ८ ॥ નામન, ઘાવન, વાસન, શિક્ષણ, સુકરણ, જે અવિરોધી કળે છે તે લેકમાં દ્રવ્યાચાર જાણે દશવૈકાલીક અત્ર ત્રીજા અધ્યયનમાં જુઓ (પેટ ભરવાને માટે આ લેકમાં જે કળા શિખાય છે તે દ્રવ્યાચાર જાણો ભાવ આચાર બે પ્રકારે છે (૧) કિક (૨) લેકર તેમાં લેકિક તે જેન શિવાયના ધમ કૃત્ય છે જે અન્યદર્શનીએ પંચરાત્રિ વિગેરેને કરે છે તે જાણવે, અને કેત્તર તે Page #36 -------------------------------------------------------------------------- ________________ [૧] જ્ઞાનદર્શન વિગેરેને પાંચ પ્રકારે જાણવો, તેમાં જ્ઞાનાચાર આઠ પ્રકારે છે. काले विणए बहुमाणे, उवहाणे तहा अणिण्हवणे; वंजण अत्थ तदुमये, अद्वविहो णाण मायारो ॥१॥ કાળમાં, વિનયથી, બહુમાન પૂર્વક, તપશ્ચર્યાની સાથે, ભણનાર ગુરૂને ગુણ ન ભૂલતાં સૂત્ર અર્થ અને તે બને શુદ્ધ ભણે તે આઠ પ્રકારને જ્ઞાન આચાર છે, હવે દર્શન આચાર આઠ પ્રકારને છે તે બતાવે છે. निस्संकिय निकंखिय, निवितिगिच्छा अमूढदिष्टिय उववूह थिरी करणे वच्छल्ल पभावणे अट्ट ॥२॥ શંકા રહિત, અન્યમતની વાંછા રહિત, સંદેહ રાખ્યા વિના, અમૂઢ દ્રષ્ટિપણે, ભાવ ચડાવી, પડતાને સ્થિર કરીને, બંધુભાવ રાખી, તન, મન, ધનને, સદુપયોગ કરી, જૈન ધર્મને પ્રભાવ વધારે છે તે દર્શનાચાર આઠ પ્રકારને છે. હવે ચારિત્રાચાર આઠ પ્રકારને છે તે બતાવે છે. तिन्नेवय गुत्तीओ पंचसमिइओ अट्ठमिलि याओ पयवण माई उ इमा, तासुठिओ चरण संपन्नो ॥३॥ ત્રણ ગુપ્તિ તે મન, વચન, કાયાને, પાપ વ્યાપારમાં કે ધર્મના સરાગ વિષયમાં ન રોકવું તે ગુપ્તિ છે. અને Page #37 -------------------------------------------------------------------------- ________________ [૧૮] સભાળીને ચાલવુડ, ખેલવું, ખાવું, વસ્તુ લેવી, મૂકવી, અને શરીર વિગેરેના મેલ અચેાગ્ય સ્થાને ન નાખવા તે પાંચ સમિતિ છે. તે આઠ પ્રવચન માતા કહેવાય છે. તેમાં રહેલા ચરણુ ચુક્ત સાધુ કહેવાય છે. તપ આચાર બાર પ્રકારના છે તે નીચે પ્રમાણે अणसण मूणो यरिया वित्ती संखेवणं रसच्चाओ काय कलेसो संलिणयाय बज्झो तवो होइ ॥ ४ ॥ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ झाणं उस्सग्गो विय अभितरओ तवो होइ ॥ ५॥ આહાર ત્યાગ, આધુ લેાજન, ખાવાની ચીજોનુ પ્રમાણુ, સ્વાદિષ્ટ વસ્તુના ત્યાગ, કાયાને કષ્ટ, તથા અંગને સંકોચી રાખવુ, એ છ પ્રકારે માહ્ય તપ છે. અને પાપનુ પ્રાયશ્ચિત લેવુ', ગુણીને વિનય કરવા, તેમને ચેગ્ય વસ્તુ પુરી પાડવી, ધર્મજ્ઞાન ભણવું, અશુભ ધ્યાન છેાડીને નિર્મળ ધ્યાન કરવું', તથા કાઉસગ્ગ કરવા, એ છ પ્રકારે અભ્યતર તપ છે. વીૉંચાર અનેક પ્રકારે છે. अणि हि बल विरिओ परक्क महजो जहुत्त माउत्तो जुजइय जहाथामै नायव्वो वीरिया यारो ॥ ६ ॥ ધર્મના કામમાં, પરમાર્થના કામમાં, પેાતાનું મળ Page #38 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્સાહ યથા એગ્ય પણે ઉપગમાં વાપરે એ વીર્યાચાર જાણ. જેમાં ધર્મ ક્રિયામાં બેસવું, ઉઠવું, નમસ્કાર કર, જવું, આવવું, એ બધામાં વિધિ પૂર્વક ઉલ્લાસથી ચિત્ત સ્થિર રાખીને નિશ્ચલ પણે કરે, આ પાંચ પ્રકારને આચાર બતાવનાર આ સૂત્રજ ભાવ આચાર છે એમ બધી જગોએ જાણવું, હવે આચારની પછી આચાલની વ્યાખ્યા કરે છે. અતિગાઢ (ચીકણું) કર્મ જેના વડે સર્વથા ચલાયમાન થઈ જાય તે આચાલ છે તેને નિક્ષેપ ચાર પ્રકારે છે, નામ સ્થાપના છેડને દ્રવ્ય નિક્ષેપમાંgશરીર, ભવ્ય શરીર, છેડીને તેનાથી જુદે દ્રવ્ય આચાલ તે વાયુ છે, (કે તે વાય બધાને કંપાવે છે) અને ભાવ આચાલમાં આ પાંચ પ્રકારને જ્ઞાનાદિ આચારજ જાણ, હવે આગાલ શબ્દને નિક્ષેપ લખે છે, આગાલન તેજ સમપ્રદેશમાં રહેવું છે, તેના ચાર નિક્ષેપો થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યમાંz શરીર, ભવ્ય શરીર, શિવાય વ્યતિરિક્તમાં પાણી વિગેરેનું નિચાણમાં રહેવાનું છે. અને ભાવ આગાલ તે જ્ઞાનાદિક પાંચ આચાર છે. તે આચાર રાગાદિ રહિત આત્મામાં રહે છે. હવે આકર લખે છે, તેની અંદર આવીને કરે તે આકર, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે. દ્રવ્ય વ્યતિરિકત નિક્ષેપમાં ચાંદી વિગેરેની ખાણે છે અને ભાવ Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૦] આકારમાં જ્ઞાનાદિ આચાર છે. તેનું પ્રતિપાદન કરનાર આજ ગ્રન્થ છે. નિર્જરાદિ ને જે આત્માના ગુણ છે તે તેમાંથી મળે છે, હવે આશ્વાસ શબ્દ લખે છે, જેમાં આશ્વાસ લેવાય છે, તેના ચાર નિપામાં દ્રવ્ય વ્યતિરિકતમાં ચાનપાત્ર દ્વીપાદિ (વહાણ અને દ્વિીપ ડૂબતાને આધાર ભૂત) ભાવાશ્વાસ તે જ્ઞાનાદિ છે, હવે આદર્શ શબ્દ બતાવે છે, જેમાં દેખાય તે આદર્શ, તેના નામાદિ ચાર નિપામાં, દ્રવ્ય વ્યતિરિકતમાં, દર્પણ, અને ભાવાદશ જ્ઞાનાદિ પૂર્વે કહેલ તે છે. કારણ તેની અંદર કર્તવ્યતા દેખાય છે. હવે અંગ બતાવે છે. જેનામાં પ્રગટ કરાય તે અંગ, તેમાં દ્રવ્ય નિક્ષેપમાં વ્યતિરિકત શરીરનાં અંગ, માથું, ભુજા, વિગેરે લેવાં. ભાવ અંગ તે આ, આચાર સૂત્રજ છે. હવે આચીર્ણ લખે છે. તે ઉપયોગમાં લેવાના અર્થમાં છે. તે આચણ નામાદિ છ પ્રકારે છે. શ્વાચી વ્યતિરિકતમાં, સિંહાદિનું ઘાસ ખાવાનું છોડીને માંસનું ભક્ષણ છે, ક્ષેત્રા ચીર્ણમાં વાહિક દેશમાં સકતુ (સાથે) ખાય છે, અને કેકણમાં પિયા ખાય છે. હવે કાલા ચીર્ણમાં જેમકે ઉનાળામાં રસવાળ ચંદનને લેપ લગાવે છે તથા કાષાયિકી ગંધ. રસવાળી લગાવે છે તથા પાટલ, સિરીશ, અને મલ્લિકા, એ ફલે વહાલાં લાગે છે તેની ગાથા. सरसो चन्दन पंको, अग्बइ सरसाय गन्ध कासाई Page #40 -------------------------------------------------------------------------- ________________ [૨૧] पाडलि सिरीस मल्लिय, पियाइं काले निदाहमि ॥१॥ અર્થ ઉપર કહ્યો છે], ભાવાચીમાં જ્ઞાનાદિ પંચક છે. તેને પ્રતિપાદક આચાર ગ્રન્થ છે. હવે, આ જાતિ લખે છે. જેનામાંથી સંપૂર્ણ જન્મ પામે, તે પણ ચાર પ્રકારે છે, દ્રવ્ય નિક્ષેપામાં વ્યતિરિક્તમાં મનુષ્ય વિગેરે જાતિ લેવી અને ભાવ આ જાતિમાં જ્ઞાનાદિ આચારને જન્મ આપનાર આજ ગ્રન્થ છે. હવે આ મેક્ષ શબ્દ કહે છે. જેમાં સર્વથા મુકાય તે આક્ષણ છે, તે આમેક્ષના ચાર નિક્ષેપ છે. તેમાં દ્રવ્ય વ્યતિરિકતમાં, હેડમાંથી પગ છુટ કરવાનું છે, અને ભાવ આમેક્ષમાં, આઠ કમને જડમૂળથી કાઢનાર. આ આચાર ગ્રન્થ છે. ઉપર બતાવેલા આચાર, આચાલ, આગાલ, આકાર, આબધાસ, આદર્શ, અંગ, આશીર્ણ, આ જાતિ, અને આ મેક્ષ, એ, દશ શબ્દ કિંચિત્ વિશેષ બતાવનારા અને ઘણે ભાગે મળતા એક અર્થમાં છે, જેમકે ઈન્દ્રના પર્યાયવાચી શબ્દ શક્ર, પુરંદર વિગેરે છે, અને એક અર્થ કહેનારા, છદ, ચિતિ, બ, અનુલેમી, વિગેરે પ્રતિપત્તિના અર્થ માટે બતાવ્યા છે. કહ્યું છે કેबंधाणु लोमया खलु सत्थंमिय लाघवं असंमोहो संत गुण दीवणाविय एगट्ट गुणा हवंते ए ॥२॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ [૧૨] બંધ, અનુમતા, લાઘવ, અસંમેહ, સદ્ગણ દીપન એ શાસ્ત્રમાં નિશ્ચય કરીને એકાઈને ગુણ છે (જુદા જુદા દેશના રહેવાસી શિષ્યને સમજવામાં આ પર્યાથી અર્થની કિતા સારી થાય છે અને બરાબર સમજવાથી તેમાં પ્રવૃત્તિ હોંસથી થાય છે) છા હવે પ્રવર્તના દ્વાર કહે છે, ભગવાને ક્યારે આચાર ગ્રન્થ કહ્યો તે બતાવે છે. सव्वे सिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए सेसाई अंगाई एक्कारस आणु पुचीए ॥८॥ બધા તીર્થકરે તીર્થ સ્થાપે તે વખતે પ્રથમ આચારને અર્થ કહે તેમ પૂર્વમાં અને વર્તમાન અને ભવિષ્યમાં પણ જાણવું ત્યારપછી બીજા અગ્યાર અંગને વિષય કહે. છે અને સાંભળીને શિષ્યને હિતાર્થે ગણધર ભગવતે એજ અનુપૂર્વીવડે સૂત્રની રચના કરે છે ટામાં આ પહેલે શા માટે કહો તે બતાવે છે. आयारो अंगाणं पढम अंग दुवाल सण्हंपि इत्थय मोक्खोवाओ एसयसारो पवयणस्स ॥९॥ આ આચાર ગ્રન્થ બાર અંગોમાં પહેલું કહીને તેનું કારણ બતાવે છે. અહિં મેક્ષને ઉપાચ જે ચરણ કરણ છે તે બતાવે છે. આ પ્રવચનને સાર છે કારણ કે તે મુ. Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૩] મિક્ષને હેતુ છે. એમ સ્વીકાર્યું છે. અને એ આચારમાં રહેલે, બીજા અંગેનું અશ્ચયન કરવાને ગ્ય છે. તેથી તેને પહેલું બતાવ્યું છે . ૯ / હવે ગણિદ્વાર કહે છે, સાધુ વર્ગ અથવા ગુણેને ગણ જેને હોય તે ગણી અને આચારને આધીન ગણિપણું છે તે બતાવે છે. आयारम्नि अहीए जनाओहोइ समण धम्मोउ तम्हा आयार धरो भण्णइ पढमं गणिहाणं ॥१०॥ જે આચાર, અધ્યયનથી દશ પ્રકારને ક્ષાત્યાદિ અથવા ચરણ કરણ આત્મક શ્રમણ ધર્મ જાણીતે થાય છે, તેથી બધા ગણિપણના કારણમાં આચાર ધરપણું પહેલું અથવા મુખ્ય ગણિસ્થાન છે || ૧૦ . (ગણિપણું કોણ ધરાવે તેને ઉત્તર એ સૂચવ્યું કે બધા ગુણેમાં મુખ્ય ગુણ આચાર છે માટે તેને આચાર સારે હો જોઈએ) હવે પરિમાણ બતાવે છે. આ અધ્યયનથી, પદથી, એ બે પ્રકારે બતાવે છે. - णवबंभ चेर मइओ, अट्ठारस पय सहस्सिओ वेओ हवइ य सपंच चूलो बहु बहु तरओपयग्गेणं ॥ ११ ।। તેમાં અધ્યયનથી નવ બ્રહ્મચર્ય નામથી અધ્યયનરૂપ આ ગ્રન્થ છે. અને પદથી હઢાર હજાર પદરૂપ છે, વેદ Page #43 -------------------------------------------------------------------------- ________________ [૨૪] . શબ્દથી એમ બતાવે છે કે, જેના વડે, હેય, અને ઉપાદેય, પદાર્થોનું સ્વરૂપ જાણે તે વેદ, આ ક્ષાપશમિક ભાવમાં વર્તનારે આ આચાર ગ્રન્થ છે (આચારને બદલે મૂળમાં વેદ શબ્દ વાપર્યો છે, તેની સાથે પાંચ ચૂડાઓ છે. તેથી પાંચ ચુડાવાળા થાય છે. કહેવામાં જે બાકી ખુલાસે કરવાનું હોય તે બતાવનાર ચુડા કહેવાય છે. તેમાં પહેલી સાત અધ્યયનવાળી છે. તે આ પ્રમાણે पिंडेसण सेज्जिरियाँ, भासज्जायाय वत्थयोंए सा ઉપ,િ માત્ત, પિંડેષણ, શય્યા, ઈર્યા, વિગેરે સાત અધ્યયનવાળી છે, બીજી સત્ત સત્તિકા, ત્રીજી ભાવના, એથી મુક્તિ, અને પાંચમી તેનિશીથા ધ્યયન “દુ ગો ઘi” તિ તેમાં ચાર ચૂલિકારૂપ બીજે શ્રુતસ્કંધ, ઉમેરવાથી બહુ અને નિશીથ નામની પાંચમી યુલિકા ઉમેરવાથી બહતર, અને અનંત, ગમ, પર્યાય બહતમ છે તે પદ પરિમાણવડે થાય છે (આનું વિવરણ આગળ કરશે) મે ૧૧ / - હવે ઉપકમની અંદર સમવતારનું દ્વાર છે, તેમાં, આ ચુડાએ નવ બ્રહ્મચર્ય અધ્યયનમાં સમાય છે તે બતાવે છે. आयार ग्गाणत्थो, बम्भ चेरेसु सोसमोयरह सोऽविय सत्य परिणा,ऍपिडि अत्यो समोयरह ।१२। Page #44 -------------------------------------------------------------------------- ________________ [૨૫] सत्य परिणा अत्थो, छस्मुवि कायेसु सो समो यरई छज्जीवणिया अत्थो, पंचसुवि वएलु ओयरइ ॥१३॥ पंचय महव्वयाई, समोयरंते य सव्व दव्वेखं सव्वेसिं पजवाणं, अणन्त भागम्मि ओयरइ ॥१४॥ આચાર અને, અર્થ બ્રહ્મચર્યમાં અવતરે છે, અને તેપણુ શસ્ત્ર પરિસ્સામાં સમુદાય અર્થ સમાય છે . ૧૨ , અને શસ્ત્ર પરિક્ષાને અર્થ છે તે છે કાચમાં સમાય છે, અને છ વણિઆને અર્થ પંચ મહા વ્રતમાં સમાય છે, In ૧૩ I અને પાંચ મહાવ્રત છે તે સર્વ દ્રવ્યમાં સમાય છે, અને સર્વે પર્યાના અનંત ભાગમાં એ દ્રવ્ય સમાય છે. તે ૧૪ ટીકાકારે ગાથાઓ સહેલી સમજીને ટીકા કરી નથી, માટે સાદો અર્થ ઉપર લખે છે. પણ આચાર અગ્ર તે ચુલિકાઓ જાણવી, એટલે એમ સૂચવ્યું કે, ચૂલિકાઓ. બ્રહ્મચર્યમાં સમાય છે, બાકી ઉપર મુજબ છે. તેમાં દ્રવ્ય તે ધર્માસ્તિકાય વિગેરે છ લેવાં, અને પર્યાયમાં અગુરૂ લઘુ વિગેરે છે. તેમના અનતમે ભાગે વ્રતને અવતાર થાય. ૧ ૧૨-૧૩–૧૪I શિષ્યને પ્રશ્ન, મહાવતેને બધા દ્રવ્યમાં અવતાર કેવી રીતે થાય અને સર્વ પર્યામાં કેમ ન થાય તેનું સમાધાન કરે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ छज्जीवाणया पढमे, बीए चरिमेयसब दवाई सेसा महव्वया खल्लु, तदेव देसेण व्वाणं ॥१५॥ છ વણિકાય પહેલા અને બીજામાં છે, અને છેલ્લા માં સર્વ દ્રવ્ય છે, અને બાકીના મહાવ્રતે દ્રવ્યનાં એક દેશમાં છે. હવે મહાવ્રતને ઉપર પૂછેલા પ્રશ્ન સમજાવે છે. જે અભિપ્રાયવડે પ્રેરણ કરી તે બતાવે છે. णणु सव्व णभ पएसा, गंत गुणं पढम संजमहाणं छविह परिवुड्ढीए, छहाणा संखया सेढी ॥१॥ अन्नेके पजाया ?, जेणुव उत्ता चरित्त विसयम्मि जे तत्तो गंत गुणा, जेसिं तमणंत भागम्मि ॥२॥ अन्ने केवल गम्मति, ते मई तेयके तदम्भहिया ? एवंपि होज तुल्ला, णाणंत गुणत्तणं जुत्तं ॥३॥ ॥चो०॥ सेढीसु णाणदंसण, पजाया तेण तप्पमाणेसा इहपुण चरित्त मेत्तो, वओगिणो तेण ते थोवा ॥४॥ આ ગાથાઓને ટુંકામાં અર્થ બતાવે છે. (નનુતે અસૂયાના અર્થ માં છે) સંયમ સ્થાન અસંખ્યાત છે. તેમાં જે જઘન્ય છે, તે જેઓને વિભાગ ન થાય એવું, નાનું આપણે કપિએ તે પર્યાવડે ખંડિયે તે, અનન્ત, અવિભાગ, પલિડેદરૂપ છે. અને તે પર્યાય સંખ્યાવડે નિદિષ્ટ કરીએ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૨૭] તે બધા આકાશ પ્રદેશની સંખ્યાથી અનન્ત ગણું છે. એટલે આકાશના જેટલા પ્રદેશ છે તેને વર્ગ કરીએ તેટલું છે. તેથી બી વિગેરે સ્થાને વડે અસંખ્યાત ગચ્છમાં જવાવડે અનન્ત ભાગ આદિવૃદ્ધિવડે છે સ્થાનમાં રહેનારી અસંખ્યય સ્થાન ગત શ્રેણી થાય છે. આ પ્રમાણે એકપણ સ્થાન સર્વ પર્યાયે યુક્ત હોય તે ગણતરીમાં ગણી શકાય નહિ ત્યારે કેવી રીતે બધા ગણી શકાય ? એટલા માટે, હવે ક્યા બીજા પર્યાયે? છે જેઓના અનન્ત ભાગે વ્રતે રહે છે. જે પર્યાયે બુદ્ધિમાં પહોંચે તે લેવા બાકીના કેવળી ગમ્ય છે તેને ભાવાર્થ એ છે કે કેવળી જાણે પણ ન કહે વાય તેવા પર્યાને પણ તેમાં ઉમેરવાથી બહુપણું થાય એજ પ્રમાણે જ્ઞાન અને સેય એ બન્નેના તુલ્ય પણાથી બને બરબરજ છે. તેથી અનન્ત ગુણો ન થાય માટે શિષ્યની આ શંકાને દૂર કરવા આચાર્ય કહે છે જે આ સંયમ સ્થાન શ્રેણી કહી તે બધા ચારિત્ર પર્યા તથા જ્ઞાનદર્શન પર્યાય સહિત લઈએ તે પરિપૂર્ણ થાય, સર્વ આકાશ પ્રદેશથી તે પર્યાયે અનંત ગુણ થાય. અહિં ફક્ત ચારિત્ર માત્ર ઉપયોગીપણાથી પર્યાને અનન્ત ભાગ વૃત્તિપણું સૂચવ્યું તેથી તમારે બતાવેલે દેષ લાગુ પડતું નથી. હવે સારદ્વાર કહે છે. કેને કર્યો સાર તે બતાવે છે. अंगाणं किं सारो, आयारो तस्स हवइ कि सारो! Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨૮) अणु ओगत्थोसारो, तस्स विय परू वणा सारो॥१६॥ અને શું સાર છે? ઉં. આચાર તેને શું સાર? ઉ. અનુગ અર્થ, અને તેને સાર પ્રરૂપણા છે. ગાથાને અર્થ સરલ હોવાથી ટીકા નથી ફક્ત અનુગ અર્થ એટલે કહેવાને વિષય અને તેની પ્રરૂપણા એટલે પિતાની પાસે છે તે બીજાને સમજાવવું વળી सारो परू वणाए, चरणं तस्त विय होइ निव्वाण निव्वाणस्त उसारो अव्वाबाहं जिणा विति ॥१७॥ પ્રરૂપણાને સાર ચારિત્ર (સ્વર્તન છે. અને તેના વડે મોક્ષ છે. અને મેક્ષને સાર અવ્યાબાધ સુખ છે એવું જીનેશ્વર દેવ કહે છે. હવે શ્રુતસ્કંધ અને પદના નામાદિ નિક્ષેપો વિગેરે પૂર્વ માફક કહેવા અહિં આ ભાવ નિક્ષેપાનું કામ છે. તે ભાવ થતસ્કંધ બ્રહ્મચર્ય રૂપ છે. એથી બ્રહ્મ, ચરણ એ બે શબ્દોના નિક્ષેપો કરવા તે કરે છે. बंभम्मीय चउकं, ठवणाए होइ बंभणुप्पत्ती सत्ताहं वण्णाणं, नवण्ह वपणं तराणंच ॥१८॥ તેમાં બ્રહ્મ તેના ચાર નિક્ષેપ છે. નામ બ્રહા, તે કેઈનું નામ હય, અસદુભા સ્થાપનામાં અક્ષ વિગેરેમાં કલ્પના કરવી, અને સદ્ભાવના સ્થાપનામાં બ્રાહ્મણે જઈ પહેરી Page #48 -------------------------------------------------------------------------- ________________ (ર૯) હોય તેવી આકૃતિ વાળી માટી વિગેરે દ્રવ્યની મૂર્તિ હોય અથવા સ્થાપનામાં કહેવાતા સંબંધમાં બ્રાહ્મણની ઉત્પત્તિ કેવી થઈ તે બતાવવી તે પ્રસંગને લઈને સાત વર્ણ અને નવ વર્ણતરની ઉત્પત્તિ બતાવવી જોઈએ તે બતાવે છે. एका मणुस्त जाई, रज्जुप्पतीइ दो कया उसभे तिण्णेव सिप्प वणिए, सावगधम्मम्मिचत्तारि ॥१९॥ જ્યાં સુધી રૂષભદેવ ભગવાન ગાદીએ બેઠા મહેતા ત્યાં સુધી મનુષ્ય જાતી એકજ હતી. અને રાજ ગાદીએ બેઠા પછી ભગવંતને આશ્રયીને જે રહ્યા તે ક્ષત્રિય કહેવાયા અને બાકીના શોચ કરવાથી અને રૂદન કરવાથી શુદ્ધ કહેવાયા અને અગ્નિની ઉત્પત્તિ થતાં તેમાંથી લેહાર વિગેરે ના શિલ્પ તથા વેપારની વૃત્તિએ ગુજરાન કરવાથી વૈશ્ય કહેવાયા અને ભગવાનને કેવળજ્ઞાન થયા પછી તેમના પુત્ર ભરત મહારાજાએ કાકણી રત્ન વડે લાંછન કરવાથી તે શ્રાવકે અને તેજ બ્રાહ્મણે કહેવાયા તે સંબંધમાં ચુર્ણિકાર નિચે મુજબ કહે છે. જે રાજાને આશ્રયી રહ્યા તે ક્ષત્રિય કહેવાયા અને બીજા ગૃહપતિ કહેવાયા. જ્યારે અગ્નિ ઉત્પન થયે ત્યારે પાક રાંધવું) ને આશ્રયી શિલ્પીઓ અને વેપારી થયા, તેમનાં શિલ્પ અને વેપાર વડે તૈયે ઉત્પન્ન થયા અને જિનેશ્વરે દીક્ષા લીધી, અને રાજગાદી ભારતને મળી. ત્યારે જેઓએ શ્રાવકને ધર્મ સ્વીકાર્યો તે બ્રાહ્મણ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૩૦) કહેવાયા. તેઓનું કર્તવ્ય એ હતું કે લેકેને કહેતા “માળ, મો, અર્થાત્ કઈ અજ્ઞાન દશાથી જીવેનું દુઃખ વિસારીને તેને મારે તે તેઓ ધર્મ પ્રિય થઈને રહેતા કે જીવને ન મારે, દુઃખન દે, આવી માણસોમાં ધર્મ વૃત્તિ કરાવવાથી તેઓ માંaTI, ગ્રાહી, કહેવાયા. અને જેઓ શિલ્પ વિનાના તથા ધર્મ રહિત હતા તે અમે ખેલ છીએ એવું માનીને કામ પડતાં હિંસા, ચેરી વિગેરે કરતાં દુઃખ આવતાં શેરો રૂએ તેથી શુદ્ર કહેવાયા. એ પ્રમાણે ત્રણ જે શુદ્ધ જાતિઓ કહી. તે અને બીજી જાતિઓ એકવીસમી ગાથા વડે બતાવશે. હવે વર્ણ અને વણતરથી થયેલ સંખ્યા બતાવે છે. संजोगे सोलसगं, सत्तयवण्णाउ नव य अंतरिणो ए ए दोवि विगप्पा, ठवणा बंभस्स णायव्वा ॥२०॥ સંગ વડે સેળ વર્ણ થઈ તેમાં સાત વર્ણ અને નવ વર્ણતર જાણવી. આવર્ણ અને વણતર એવા બે ભેદ સ્થાપના બ્રહ્મ જાણવા. હવે પૂર્વે કહેલી ત્રણ વર્ણને અથવા પૂર્વે કહેલી સાત વર્ણને બતાવે છે. पगई चउक्कगाणं, तरेयते टुति सत्त वण्णाउ आणतरेसु चरमो, वेण्णा खलु होइ णायव्वो ॥२१॥ ચાર મૂળ જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે. તેમાંથી એક બીજાના સંગથી ત્રણ ત્રણ ઉત્પન્ન થઈ. Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૧] જેમકે બ્રાહ્મણથી ક્ષત્રિય સ્ત્રી સાથે જે પુત્ર થાય તે પ્રધાન ક્ષી ય અથવા સંકર કહેવાય એ પ્રમાણે ક્ષત્રિય પુરૂષથી વૈશ્ય સ્ત્રી સાથે જાણવું તથા વૈશ્ય પુરૂષ અને શુદ્ર સ્ત્રી હેય તે તે પ્રમાણે દરેકમાં પ્રધાન અને સંકર કહેવા એ પ્રમાણે સાત વર્ગો થાય છે. અનંતરે થયા તે આનન્તરા તે ગોમાં ચરમ વર્ણને વ્યપદેશ થાય છે જેમકે બ્રાહ્મણ પુરૂષથી ક્ષત્રિયાણી સ્ત્રીથી ક્ષત્રિય થાય વિગેરે અને તે સ્વાસ્થાનમાં પ્રધાન થાય છે. હવે નવ વાણુતરનાં નામે બતાવે છે / ૨૧ , अंबटुग्ग निसायाय अजोगवं मागहाय सूयाय खत्ता(य) विदेहाविय चंडाला नवमगा हुंति ॥२२॥ - અંબઇ, ઉગ્ર, નિશાદ, અયોગવ, માગધ, સૂત, ક્ષત્તા, વિદેહ, અને ચાંડાલ એ કેવી રીતે, તે બતાવે છે. . રર ! एगं अंतरिए इणमो, अंबडो चेव होइ उग्गोय बिइयंतरिअ निसाओ, परासरं तंच पुणवेगे ॥२३॥ पडि लोमे सुद्दाई, अजोगवं मागहो य सूओअ एगंतरिए खत्ता, वेदेहा चेव नायव्वा ॥२४॥ बितियंतरे नियमा, चंडालो सोवि होइ णाययो अणु लोमे पडिलोमे एवं ए ए भवे भेया ॥२५॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩૨) આ ગાથાઓને અર્થ નીચેના લખાણ ઉપરથી જાણ તે આ પ્રમાણે છે – બ્રહ્મ પુરૂષ ક્ષત્રિય પુરૂષ બ્રાહ્મણ પુરૂષ શુક પુરૂષ વિશ્વ પુરૂષ વૈશ્યા છીદ્ધી સ્ત્રી શુદ્ધી સ્ત્રી વૈશ્યા સ્ત્રી ક્ષત્રિયા સ્ત્રી અંબષ્ટ ઉષ્ય નિષાદ અ૦ અગવ માગધ | | પારાસર | ક્ષત્રિય પુરૂષ શુદ્ર પુરૂષ વિઠ્ય પુરૂષ શુદ્ર પુરૂષ બ્રહ્મ સ્ત્રી ક્ષત્રિયા સ્ત્રી બ્રહ્મ સ્ત્રી બ્રહ્મ સ્ત્રી સૂત ક્ષત્તા વિદેહ ચાંડાલ ઉપરના કષ્ટમાં બતાવ્યા તે પ્રમાણે નવ વર્ણતર થયાં. હવે વણતરના સંગથી કેની ઉત્પત્તિ થઈ તે કહે છે. उग्गेणं खत्ताए, सोगगो वेणवो विदेहेणं अंबडीए सुद्दी,य बुक्कमो जो निसाएणं ॥२६॥ सूयेण निसाईए, कुक्करओ सोवि होइ णायव्वो एसो पीओ भेओ, चउ व्विहो होप णायव्यो ॥२७॥ એને અર્થ પણ નિચેના કેપ્ટકથી જાણ તે આ પ્રમાણે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર પુરૂષ ક્ષત્તાશ્રી પાક [૩૩] વિદેહ પુરૂષ નિષાદ ક્ષત્તા સ્ત્રી અ’ખટ્ટી અથવા પુરૂષ વૈણવ શુદ્રી સ્ત્રી શુદ્ર પુરૂષ નિષાદ સ્ત્રી કુકકુરક મુસ સ્થાપના બ્રહ્મ પુરા થયા. હવે દ્રવ્ય બ્રહ્મ ખતાવે છે, For सरीर भविओ, अन्नाणी वत्थि संजमो चेव भावे वत्थि संजम, गायत्री संजमो चेव ॥ २८ ॥ જ્ઞ શરીર, ભવ્યશરીર, શિવાય શાકય, પરિત્રાજક, વિગેરે અન્ય દનીય સાધુઓના શરીર માત્ર એટલે સ્ત્રી મગ ત્યાગ પણ તત્વ ત્રોધ વિનાનું બ્રહ્મચર્ય વ્રત તથા વિધવા અથવા પરદેશ ગયેલા પતિવાળી, અથવા પતિએ દૂર કરેલી જે સ્ત્રી ઇચ્છા વિના પણ મૂળની મર્યાદાએ બ્રહ્મચર્ય પાળે છતાં કુશીલ સેવનારને સહાયતા કરે તથા કુશીલ બીજા પાસે કરાવે તે દ્રવ્ય બ્રહ્મ જાણવું ભાવ બ્રહ્મ તે સાધુએ સર્વથા અઢાર ભેકે જે સયમ પાળે અને ઇન્દ્રિય નિરોધ કરે તે. આ સત્તર ભેદે જે સયમ છે તેનાથી ઘણે અંશે મળતુ છે. ઉપર જે અઢાર ભેદ કહ્યા તે આ પ્રમાણે. મન, વચન, કાયાવš કરવું અને વવુ' અને અનુમેદવુ એ દેવતા સબંધી વૈક્રિય શરી રથી અને મનુષ્ય તિર્યંચીનું આરિક શરીર તે સબધી એટલે ત્રણ કરણ ત્રણ ચેગ અને બે શરીર એ ત્રણે ને ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ગુણાકાર કરતાં અઢાર ભેદ થાય તે દેવીની સાથે કામ રતિ સુખ ન લેંગવે તેમ મનુષ્ય તથા તીર્થય સ્ત્રી સાથે પણ ન ભેગવે તે ત્રણ કરણ સહિત પાળે તે બ્રહ્મચર્ય અઢાર ભેદ ભાવ બ્રહ્મ જાણવું. હવે ચરણના નિક્ષેપ કહે છે. चरणमि होइ छकं, गइ माहारो गुणों व चरण च खित्तमि जंमि खित्ते, काले कालो जहिं जाओ (3) Real - તે ચરણના નામ વિગેરે છ નિક્ષેપ છે. તે સુગમ નામ સ્થાપના છેડીને, જ્ઞ શરીર, ભવ્ય શરીર વિના દ્રવ્ય નિક્ષેપ ચરણ ત્રણ પ્રકારે છે. ગતિભક્ષણ અને ગુણ, તેમાં વિચરણ તે ગમન જાણવું. આહાર ચરણ કે લાડુ વિગેરે ખાવાનું છે. ગુણ ચરણ બે પ્રકારે તેમાં લેકિક તે દ્રવ્યને માટે હાથી ઘેડા વિગેરેની શિક્ષા છે અથવા વૈદ્યકી વિગેરે શીખવવી અને લકત્તરમાં સાધુએ ઉપયોગ વિના ચારિત્ર પાળે અથવા કેઈને ઠગવા માટે ઉપરથી ચારિત્ર પાળે. જેમ ઉદાયી નૃપને મારવા માટે વિશ્વ રત્ન સાધુએ બાર વર્ષ ચરિત્ર પર્યું. ક્ષેત્ર ચરણમાં જે ક્ષેત્રે ગતિ આહાર વિગેરે ચરાય (ઉપગમાં લેવાય) તે. અથવા જે ક્ષેત્રમાં વ્યાખ્યાન કરાય અને શબ્દના સામાન્ય રીતે અંતર્ભાવથી શાલી ક્ષેત્ર વિગેરેમાં જવું તે ક્ષેત્ર ચરણ છે. અને કાળ ચરણમાં પણ તે પ્રમાણે જાણવું. એટલે જે કાળે વ્યાખ્યાન ચાલે તે કાળચરણ જાણવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ [૩૫] હવે ભાવ ચરણ કહે છે. भारे गइ माहारो, गुणो गुण वओपसत्य मप सत्था गुण चरणे पसत्येण, बंभरा नव हवंति ॥३०॥ ભાવ ચરણ પણ ગતિ આહાર અને ગુણ ભેદે ત્રણ પ્રકારનું છે. ગતિ ચરણમાં સાધુ ઉપગ પણે યુગ માત્ર (સાડા ત્રણ હાથ) દષ્ટિથી દેખીને ચાલે તે, ભક્ષણ ચરણ પણ શુદ્ધ પિંડ (બેતાળીશ દોષ રહિત) આહાર ગોચરી વિગેરેમાં વાપરે, ગુણ ચરણ તે અપ્રશસ્તમાં મિથ્યા દ્રષ્ટિ અને સમ્યફ દષ્ટિએને કેઈપણ જાતને અભિલાષ (નિયાણું) કરીને ચારિત્ર પાળે તે. અને પ્રશસ્તમાં કઈ પણ જાતની અભિલાષા વિના મેક્ષને માટેજ આઠ કર્મ છેદવાને માટે મૂળ ઉત્તર ગુણના સમૂહવાળું જે ચારિત્ર પાળવામાં આવે તે અહિંઆ, આ પ્રશસ્ત ગુણવાળા ભાવ ચારિત્રથી જ અધિકાર છે જેથી નવ અધ્યયન મૂળ અને ઉત્તર ણ સ્થાપનારા છે તે નિર્જરાને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ નવના અનુકૂળ અર્થ બતાવનાર નામને કહે છે. सत्य परिणा१ लोग विजओ२ य सीओसणिज३ सम्मत्तं४ તહોઇHજનાપુર તા મહાપરિdorr૭૪ શા अमए याविमोख्योट उपहाणप्नुय९ च नवमगं भणियं इच्चे तो आयारो, आयारग्गाणि सेसाणि ॥३२॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાને અર્થ સ્પષ્ટ છે પણ એમ સમજવું કે આ નવ અધ્યયન રૂપ આચાર છે અને બાકી જે બીજા થતા સ્કંધનાં અધ્યયન છે તે અગ્રાણિ એટલે આચારને સહાયતા કરનારાં છે. હવે ઉપક્રમમાં રહેલે અર્થ અધિકાર બે પ્રકારે છે (૧) અધ્યયનને અર્થાધિકાર, તથા ઉદેશાને અર્થાધિકાર છે તેમાં પહેલાનું વર્ણન કરે છે. जिअसंजमो१ अलोगो, जह बज्झइ जहयतं पजहि ઘરશા सुह दुःख तिति क्खाविय,३ सम्मत्तं४ लोगसारो५ 8 રેરા निस्सं गयाइय छठे,मोह समुत्था परी सहुव सग्गा॥७ निजाणं८ अहमए नवमे य जिणेण एवंति ९ ॥३४॥ - તે શસ્ત્ર પરિક્ષામાં આ અર્થાધિકાર છે. જીવ સંયમ એટલે જેને દુઃખ ન દેવું તથા હિંસા ન કરવી. તે વાત જીનું અસ્તિત્વ સમજાયે છતે થાય છે. તેથી તેનું અને સ્તિત્વ તથા પાપની વિરતિ બતાવનારે અહીં અર્થ અધિકાર છે. લેક વિજયમાં લેક જે બધાય છે તે ત્યજવું એટલે વિજિત ભાવ લેકવડે એટલે સંયમમાં રહિને સાધુએ અજ્ઞાન લેક જેમ કમથી બંધાય તેમ તેણે ન બંધાવું તે જાણવું. તે અહિં અર્થ અધિકાર છે. ત્રીજામાં સંયમમાં રહેલ સાધુએ કસાય જીતવા વડે એટલે અનુકૂળ અથવા Page #56 -------------------------------------------------------------------------- ________________ [૩૫] પ્રતિકૂળ ઉપસર્ગ આવી પડતાં સુખ દુઃખમાં મધ્યસ્થ ભાવ રાખવા, ચાથામાં પૂર્વ કહેલા અધ્યયનના વિષયને જાણુનારા સાધુએ તાપસ વિગેરેના કષ્ટ અને તપશ્ચર્યાના પ્રતાપે તેને આઠ ગુણવાળુ અશ્વય ( અષ્ટસિદ્ધિ) પ્રાપ્ત થાય તેને દેખીને પણ પેાતાના નિર્મળ ભાવમાં ખલના ન પામતાં દૃઢ સમ્યકત્વપણે રહેવુ.... અને પાંચમામાં ચાર અધ્યયન વડ સ્થિરતા કરીને અસાર પરિત્યાગવા વડે એટલે સ'સારની સુંદર વસ્તુઓના મેહ છોડીને ત્રણ રત્નરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર જે લેાકસાર છે તેમાં ઉદ્યમવાળા થવુ. છઠ્ઠામાં પૂર્વે કહેલા ગુણવાળા સાધુ નિઃસ્વાર્થ બનીને અપ્રતિબદ્ધ સ્વરૂપે થવું. સાતમામાં સંયમાદિ ગુણયુક્ત સાધુને પૂર્વના પાપના ઉદ્ભયથી માહ ઉત્પન્ન કરનારા પરિષતુ અથવા ઉપસર્ગ થાય તે સમ્યક્ પ્રકારે સહન કરવા. આઠમામાં નિર્માણુ છે. તે અંતક્રિયા સર્વ યુક્ત સાધુએ સારી રીતે કરવી. નવમામાં પૂર્વ" કહેલા આઠ અધ્યયનમાં જે જે અથ છે તે શાસન નાયક વહેમાન રવામીએ બરાબર પાળ્યા છે. અને તે બીજા સાધુઓ ખરેબર ઉત્સાહથી પાળે તેથી બતાવ્યા છે. તે કહ્યું છે કે तित्थरो चरणाणी, सुरमहिओ सिज्झिपव्ययधु वंमि अणिगृहिब बलविरिओ, सम्वत्थामेसु उज्जमइ ॥ १ ॥ किं पुण अव सेसेहि, दुःक्खक्खय कारणा सुविहि एहिं होंति न उज्जमियव्वं, सपच्च वार्यमि माणुस्से ॥ २ ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ [૩૮] તીર્થંકર જે ચાર જ્ઞાનના ધરનાર, દેવતાઓથી પૂજિત, અને નિશ્ચય કરીને મેક્ષમાં જનાર છે છતાં પણુ શક્તિ પ્રમાણે ખળ અને વીર્યને ઉપયાગમાં લઇને બધા મળથી ઉદ્યમ કરે છે તેા દુ:ખાના ક્ષય કરવાને ખાકીના સુવિહિત પુરૂષોએ ખાત્રીવાળા મોક્ષ માર્ગ માટે વિઘ્નવાળા મનુષ્ય જન્મમાં ઉદ્યમ કેમ ન કરવા; (આ એ ગાથાને પરમાથ એ છે કે તીર્થંકર જ્ઞાનથી ાણનારા અને દેવાથી પૂજિત છતાં મેક્ષને માટે ઉદ્યમ કરે તો ખીજા ડાહ્યા પુરૂષે મનુષ્ય જન્મમાં સુખને અદલે અનેક દુઃખ આવનારાં જાણીને શા માટે મેક્ષ આપનારા ચારિત્ર ધર્મમાં પેાતાની સંપૂર્ણ શક્તિથી ઉદ્યમ ન કરવા ?) હવે ઉદ્દેશાના અર્થાધિકાર શસ્ત્ર પરિજ્ઞાના આ પ્રમાણે છે. जीवो छक्काय परु, वणाय तेसिं वय बंधोति । विरईए अहिगारो, सत्यपरिण्णा ए णायच्वो ॥३५॥ ** તેમાં પહેલા ઉદ્દેશામાં સામાન્યપણે જીવનુ અસ્તિત્વ સિદ્ધ કરવુ, અને બાકીના ઉદ્દેશામાં વિશેષ પ્રકારે પૃથિવીકાય વિગેરેનું અસ્તિત્વ ખતાવવુ અને બધાને છેડે જે કર્મનુ બંધન છે તેની વિરતિ બતાવવી. આ છેડે મૂકેલ હોવાથી પ્રત્યેક ઉદ્દેશાના વિષયમાં જોડવુ'. પહેલા ઉદ્દેશામાં જીવતુ વર્ણન, તેના વધથી ખધન, અને તેનાથી પાછા હઠવું તે વિરતિ છે. અહિં શસ્ત્ર પરિજ્ઞા એ નામમાં એ પદ્ય છે. તેમાં પહેલા શસ્ર પદના નિક્ષેપા બતાવે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ [૩૯] दवं सत्थग्गि विसन्नेह, बिलखार लोण माईयं । भावोयदुप्प उत्तो, वायाकाओ अविरई या ॥ ३६॥ શસ્ત્રના નિક્ષેપ નામ વિગેરે ચાર પ્રકારે છે. વ્યતિરિકત દ્રવ્ય શસ્ત્ર તે તલવાર વિગેરે. અગ્નિ, વિષ, સ્નેહ સુધી તેલ વિગેરે ) અમ્ય ક્ષાર, લવણ, (મીઠું વિગેરે) છે. ભાવશસ્ત્ર તે દુષ્ટ ધ્યાન છે એટલે અંતઃકરણ તથા વચન અને કાયામાં જે અવિરતિ છે. તે જીવને ઘાત કરનારી હેવાથી દુષ્ટ વૃત્તિ છે તે ભાવશસ્ત્ર જાણવું હવે પરિજ્ઞાન પણ ચાર નિપા કહે છે. दब जाणण पञ्चकवाणे, दविए सरीर उवगरणे મા ઉuિr Rાળા, પચવા મા II રૂ૭ના દ્રવ્ય પરિજ્ઞા બે પ્રકારે છે. તેમાં પણ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. જ્ઞ પરિશ્તાના બે ભેદ છે. આગમથી અને ને આગમથી. આગમથી જ્ઞાતા પણ તેને ઉપગ ન હેય. ને આગમથી ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞ શરીર અને ભવ્ય શરીર શિવાય વ્યતિરિક્ત દ્રવ્ય પરિજ્ઞા જે કંઈ દ્રવ્યને જાણે તેમાં સચિત્ત આદિનું જ્ઞાન થાય તેથી તે પશ્ચિછેદ્ય દવ્યના પ્રધાનપણથી દ્રવ્ય પરિજ્ઞા છે. તે જ પ્રમાણે પ્રત્યાખ્યાને પરિજ્ઞા પણ જાણવી. તેમાં વ્યતિરિક્ત દ્રવ્ય પ્રત્યાખ્યાન પરિસ્સામાં દેહ ઉપકરણ વિગેરેનું જ્ઞાન થવું અને ઉપકરણ તે રજોહરણ વિગેરે લેવાં. કારણ કે તે સાધકતમ Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪૦] પણે છે. અને ભાવ પિરજ્ઞામાં પણ એ પ્રકાર છે. ન રિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા . તેમાં આગમથી જ્ઞાતા અને ઉપયેગ રાખવાવાળા જાણવા અને તે આગમમાં જ્ઞાન ક્રિયારૂપ અધ્યયનજ છે. ના શબ્દના અર્ધ ક્રિયા અને જ્ઞાન એ મિશ્રણુ ખેલનાર અર્થ છે. તેજ પ્રમાણે પ્રત્યાખ્યાન ભાવ પરિજ્ઞાને પણ જાણવી, આગમથી પૂર્વ પ્રમાણે છે. પણ ના આગમથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ જાણવી. તે મન વચન અને કાયાએ ત્રણ ચેાગ અને કૃત, કારિત અને અનુમતિ ( કરવુ' કરાવવુ, અનુમોદવુ) એમ નવ પ્રકારે હિંસાથી અટકવા રૂપ જાણવુ. નામ નિષ્પન્ન નિક્ષેપો પુરો થયો. હવે આચાર વિગેરે આપનારના અને તે સહેલથી સમજાય માટે દ્રષ્ટાંત બતાવી વિધિ કહે છે. * જેમ કોઇ રાજાએ પોતાનુ નવુ.નગર સ્થાપવાની ઈચ્છાથી જમીનના ભાગા કરીને સરખે ભાગે પ્રધાનને આપ્યા. તેજ પ્રમાણે કચરો દૂર કરવા શલ્ય ( કાંટા વિગેરે ) દૂર કરવા તથા જમીન સરખી કરવા પાકી ઇંટોના ચાતરાવાળા મહેલ બનાવવા તથા રત્ન વિગેરે ચઢુણુ કરવા ઉપદેશ આપ્યો. તેથી તે પ્રધાનાએ રાજાના ઉપદેશ પ્રમાણે પેાતાનુ કાર્ય કરીને રાજાની મહેરબાનીથી ઇચ્છિત ભાગને ભોગવ્યા. આ દષ્ટાંત છે. તેના ઉપરથી એમ સમજવુ કે રાજા સમાન આચાર્ય પ્રધાન સમાન શિષ્ય ગણેાને ભૂખ'ડરૂપ સયમ તેને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪િ૧ બરાબર સમજાવીને મિથ્યાત્વાદિ કચરો દૂર કરી સર્વ ઉપાઆ થિી શુદ્ધને દીક્ષા આપીને સામાયિક સંયમમાં દ્રઢ કરીને પાકી ઈટોના ચેહરા સમાન વ્રતને આપવાં તેના ઉપર મહેલ સમાન આચારને સમજાવ. તેમાં રહેલે મુમુક્ષુ બધાં શાસ્ત્રરૂપ રને પ્રાપ્ત કરે છે અને મેક્ષનું સુખ મેળવે છે. હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણ લક્ષણવાળું સૂત્ર ઉચ્ચારવું તેનું લક્ષણ આ છે. अप्परगंय महत्थं, बत्तीसा दोस विरहियं जं च । लक्षण जुत्तं सुत्तं, अट्ठहिय गुणोहिं उववेयं ॥ १ ॥ છેડા બેલમાં મહાન અર્થને અને બત્રીશ દોષ રહિત લક્ષણયુક્ત આઠ ગુણે કરીને યુકત બોલવું. તે આ પ્રમાણે છે. 'सुर्यमे आउसं तेणं भगवया एव मक्खायंટ્ટ બેકિં ો અver અવ” (go ) સૂત્રના ગુણ બતાવ્યા પછી પહેલું સૂત્ર ઉપર બતાવ્યું છે મુને ” ઈત્યાદિ આ સૂત્રની સંહિતાદિ કમવડે વ્યાખ્યા કરે છે. તેમાં (૧) સંહિતા તે આખું શુદ્ધ સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે બતાવ્યું. હવે (૨) પદરચ્છેદ કરે છે. શ્ર, મયી, આયુમન ! તેન માવતા, બાણામ, , પ, નોસંસા, મવતિ, આમાં છેવટનું પદ કિયા પદ છે. બાકીનાં નામ, સર્વનામ, વિશેષણ, વિગેરે છે. પદછેદ સૂત્ર અનુગમ કહ્યા પછી હવે સૂત્રના પદાર્થ કહે છે. એટલે મૂળ ગ્રંથકર્તા Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ભગવાન સુધર્મસ્વામી પિતાના મુખ્ય શિષ્ય જંબૂસ્વામીને આ પ્રમાણે કહે છે. મેં ભગવાન મહાવીર પાસે આ પ્રમાણે સાંભળ્યું છે (તેમ કહેવાથી ગ્રંથકારે પોતાની બુદ્ધિવડે કહેવાને નિષેધ કર્યો છે. પણ સર્વજ્ઞ મહાવીરે જે કહ્યું તે પોતે કહે છે.) હે આયુશ્મન (જાતિ વિગેરે ઉત્તમ ગુણ હોય છતાં પણ શિષ્યનું આઉખું જે લાંબુ હોય તે પિતે સારી રીતે ભણીને બીજાને ભણાવી શકે માટે આ શિષ્યને આશિર્વાદનું વચન છે) મેં સાંભળ્યું છે પણ પરંપરાએ નહિ. અહિ આચાર સૂત્ર કહેવાની ઈચ્છાથી તેને અર્થ તીર્થકરે કહ્યો હેવાથી “તેન’ શબ્દવડે આયુષ્મન વિશેષણ તીર્થકરને પણ લાગુ પડે, અથવા “રામુરાતા શબ્દવડે સુધી માં સ્વામી પોતે પણ સમજાય, એટલે ભગવાનના ચરણને સ્પર્શ કરતા એવા મેં સાંભળ્યું તેથી ગુરૂને વિનય બતાવે તથા “રાવતા શબ્દવડે ગુરૂ પાસે રહી મેં સાંભળ્યું તેમ તમારે પણ ગુરૂકુલ વાસ સેવ એમ સૂચવ્યું. (આયુષ્યના શબ્દના જુદા જુદા ત્રણ અર્થ બતાવ્યા. પાછલા બે અર્થ “માનુસૈન” તથા “ગાવસંતે એ બે પાઠાન્તર છે તેને આ શ્રયી જાણવા ભગવત્ શબ્દ ઐશ્વર્ય આદિ છ ઉત્તમ ગુણે યુક્ત ભગવાન છે એમ સૂચવ્યું. અને કઈ વિધિએ કહ્યું તે તેન’ શબ્દ વડે જાણવું. આખ્યાત શબ્દ વડે કૃતકૃત્વ (કર્તા પણું) દૂર કરવા વડે આગમનું અર્થથી નિત્યપણું Page #62 -------------------------------------------------------------------------- ________________ [૪૩] કહ્યુ ' શબ્દ વડે આ ક્ષેત્ર, પ્રવચન, આચારમાં, અથવા શસ્ત્ર પરિજ્ઞામાં સંબંધ છે અથવા આ સાંસારમાં કેટલા જીવા જે જ્ઞાનઆવરણીય આદિ આઠ કમ યુક્ત છે. તેમને સ’જ્ઞા (સ્મૃતિ) થતી નથી. આ પદાથ બતાવ્યેા છે હવે પદિવ ગ્રહમાં સમાસ ન હોવાથી મતાન્યા નથી. હવે ચાલના એટલે શંકા થાય તે કહે છે. અકાર વગેરે નિષેધ કરનારા લઘુ શબ્દના સંભવ અહિં થાય છતાં શા માટે ના શબ્દો નિષેધ માટે વાપર્યા ? હવે પ્રતિ અવસ્થા ( સમાધાન ) કરે છે. તમારૂ' કહેવું ઠીક છે. પણ અહિં ને શબ્દ વાપરવામાં પ્રેક્ષાપૂર્વકારિતા (વિશેષ હેતુ) છે તે ખતાવે છે. જો અકાર વિગેરે લઇએ તે સ નિષેધ થાય જેમ ઘટ નહિ તે અઘટ તેથી ઘટના બિલકુલ નિષેધ થયા પણ તેવે અથ લેવા નથી કારણકે પ્રજ્ઞાપના સૂત્રમાં દેશ સના સર્વ પ્રાણીઓને ખતાવી છે તે બધાના અકાર શબ્દથી નિષેધ થાય. હવે દશ સંજ્ઞા મતાવે છે. ગાતમ સ્વામીના પ્રશ્નમાં મહાવીર ભગવાન ઉત્તર આપે છે. દશ સંજ્ઞા છે. સાંભળે-(૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રેડ (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લેભ (૯) આદ્ય (૧૦) લેાકસના. આ દશે સંજ્ઞાના સર્વથા નિષેધ થાય છે તે ન થાય માટે ‘ના’શબ્દ વાપર્યાં. ‘ના’ શબ્દને અર્થાં સવાઁ નિષેધવાચી પણ છે. તેમ થ્રેડા નિષેધ પણ તાવનાર છે. જેમકે નેા ઘટ ખેલતાં ઘટના અભાવ સમ Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૪] જાય તેમ પ્રકરણાદિ પ્રસકતનું વિધાન પણ થાય તે વિધીય માન કરતાં પ્રતિષેધ્ય અવયવ ગ્રીવાદિ નિષેધ કરવાથી બીજો સમજાય અથવા ઘટને બદલે પટ વિગેરેની પ્રતીતિ થાય. प्रतिषेधयति समस्तं प्रसक्तमर्थ च जगति नो शब्दः स पुनस्तद वयवोवा तस्मादर्थान्तरं वा स्यात् ॥ १॥ - આ લેકને ભાવાર્થ ઉપર આવી ગયું છે. અહિં પણ સર્વ સંજ્ઞાને નિષેધ કર નથી પણ જે વિશિષ્ટ સંજ્ઞા એટલે જેના વડે આત્માદિ પદાર્થનું સ્વરૂપ જેમાં જેનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કેવી રીતે થાય છે તેની સંજ્ઞા (જ્ઞાન) કેટલાક ને નથી એમ ને શબ્દવડે બતાવવું છે. હવે નિર્યુક્તિકાર સૂત્રના અવયના નિક્ષેપને અર્થ બતાવે છે. दने सञ्चित्ताई, भावेणु भवण जाणणा सण्णा मति होइ जाणणा पुण,अणुभवणा कम्म संजुत्ता॥३८ સંજ્ઞા શબ્દ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. નામસ્થા પના સુગમ છે અને દ્રવ્યમાં જ્ઞશરીર ભવ્ય શરીર છોડીને વ્યતિરિક્તમાં સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. સચિત્ત તે હાથ વિગેરે દ્રવ્યથી પાન ભેજન વિગેરેની સંજ્ઞા કરાય તે, અચિત્ત તે વિજાદિથી, અને મિશ્નથી તે દીવા હવિગેરેથી જે સંજ્ઞાને બંધ થાય તે જાણવી. ભાવ સંજ્ઞામાં અનુભવ અને જ્ઞાન સંજ્ઞા છે. તેમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ [૪૫]. ડું કહેવાનું હોવાથી જ્ઞાન સંજ્ઞા બતાવે છે. મનન એટલે મતિ તે અવધ છે. તે મતિજ્ઞાન વિગેરે પાંચ ભેદે છે. એટલે જ્ઞાનના પાંચ ભેદમાં કેવળજ્ઞાન ક્ષાયિક ભાવમાં છે. અને મતિ, શ્રુત, અવધિ, અને મનપર્યય એ ચાર જ્ઞાન ક્ષય ઉપશમ ભાવમાં છે. તે ક્ષાયિકી અને ક્ષાથઉપશમિકી સંજ્ઞાઓ જાણવી અને અનુભવ સંજ્ઞામાં પિતાના કરેલા કર્તવ્યથી તેનાં ફળ ભેગવતાં જેને જે બંધ થાય છે તે અનુભવ સંજ્ઞા જાણવી. તેના સેળ ભેદ છે તે બતાવે છે. आहार भय परिग्गह, मेहुण सुख दुकख मोह विति कोह माण माय लोहे, सोगे लोगे य धम्मोहे ॥ ३९ ॥ - આહારની ઈચ્છા તે આહાર સંજ્ઞા, આ સંજ્ઞા તેજસ શરીર નામને કર્મના ઉદયથી અને અસાતા વેદની થતાં સર્વે સંસારી જીવેને ઓછા વધતા પ્રમાણમાં ભુખ લાગે, છે તે જાણવી, ભય સંજ્ઞા તે ત્રાસરૂપ જાણવી. પરિગ્રહ સંજ્ઞા તે મૂછરૂપ જાણવી. મૈથુન સંજ્ઞા તે સ્ત્રી પુરૂષને પરસ્પર પ્રેમ થાય તે પુરૂષ વેદ વિગેરે જાણવા. આ મેહનીય કર્મના ઉદયથી થાય છે. સુખ દુખ એ બે સંજ્ઞાઓ સાતા અને અસાતારૂપે અનુભવતાં વેદનીય કર્મના ઉદયથી છે. મેહ સંજ્ઞા તે મિથ્યા દર્શનરૂપ મેહના ઉદયથી છે વિચિકિત્સા સંજ્ઞા તે ચિત્તની વિહુતિ (બ્રમણા)થી મેહના ઉદયથી તથા Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીયના ઉદયથી છે. કે સંજ્ઞા અપ્રીતિરૂપ, માન સંજ્ઞા ગવરૂપ, માયા સંજ્ઞા વકતરૂપ, અને લેભ સંજ્ઞા મૃદ્ધિરૂપ છે. શક સંજ્ઞા વિપ્રલાપ તથા વૈમનસ્વરૂપ છે. આ બધી મેહના ઉદયથી જાણવી. લેક સંજ્ઞા પિતાની ઈચ્છાથી ગમે તેમ વિકલ્પ કરીને લેકમાં આચરણ થાય છે તે, જેમકે પુત્ર વિનાના પ્રાણીને લેક (સ્વર્ગની પ્રાપ્તિ) નથી. કુતરા છે તે યક્ષ છે. વિપ્ર દેવે છે. કાગડા દાદાઓ છે. મેરેના પીંછાના વાપરવાથી ગર્ભ રહે ઈત્યાદિ કેટલીક વાતે જ્ઞાન આવરણના ક્ષય ઉપશમથી તથા સ્વાર્થરૂપ મેહના ઉદયથી સંજ્ઞા થાય છે. - ધર્મ સંજ્ઞા ક્ષમા રાખવી વિગેરે ઉત્તમ છે તે મેહનીય કર્મના ક્ષય ઉપશમથી થાય છે, એ સામાન્યપણે લેવાથી પંચેન્દ્રિય સમ્યફષ્ટિ તથા મિથ્યાષ્ટિઓને પણ હેય છે. પણ એઘ સંજ્ઞા તે અવ્યકત ઉપગ રૂપ છે. તે વેલાના સમૂહનું ઉપર ચડવાપણું વિગેરે ચિન્હ રૂપ છે. તે જ્ઞાનાવરણીય કર્મનું ડું ક્ષય ઉપશમ થતાં આ સંજ્ઞા થાય છે તેમ જાણવું પણ આપણે તે પહેલાં કહેલી જ્ઞાન સંજ્ઞાની જરૂર હોવાથી તેને અધિકાર છે. અને તેને નિષેધ કર્યો જાણ કે કેટલાક ને ગતિ આગતિનું જ્ઞાન નથી. હવે નિષેધ સંજ્ઞાનેબેધ થવા માટે સૂત્ર કહે છે तं जहा पुरित्यमाओ वा दिसाओ आगओ Page #66 -------------------------------------------------------------------------- ________________ [૪૭] अहमांस, दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि, पञ्चत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि, उत्तराओ वा दिसाओ आगओ अहमंसि, उडढाओ वा दिसाओ आगओ अहमंसि, अहो दिसाओ वा आगओ अहमंसि, अण्णयरिओ वा दिसाओ अणुदिसाओ वा आगओ अहमसि, एवं मेगेसिं णो णायं भवति ( सू. २) ત જહાથી લઈને ભવતિ સુધી સૂત્ર છે. તેમાં પિતાના પ્રતિજ્ઞાતાના અર્થનું ઉદાહરણ છે. અને પુરસ્થિમા વિગેરે પ્રાકૃત શિલી અને મગધદેશની ભાષાના અનુસારે અહિં પૂર્વ દિશા જાગવી તેમાં પાંચમી વિભકિત લેવી અને વા શબ્દથી ઉત્તર પક્ષની અપેક્ષાને આશ્રયી વિકલ્પ અર્થ જાણ જેમકે ખાવું અથવા સૂવું એ પ્રમાણે પૂર્વથી કે દક્ષિણ દિશાથી હું આવ્યો છું. અહિં જે દેખાડે તે દિશા જાણવી એ અતિ હજ એટલે દ્રવ્ય અથવા દ્રવ્યના ભાગને વ્યપદેશ કરે છે (ટીકાકારે સૂત્ર સુગમ હોવાથી ખુલે અર્થે કહ્યું નથી પણ એમ જાણવું કે પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર ઉ4 તથા નીચી અથવા બીજી કઈ દિશા કે ખુણામાંથી હું આવ્યો છું તે કેટલાક લોકોને જાણમાં નથી.) હવે દિશા શબદના નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ [૪૮] नामं ठवणा दविए, खित्ते तावेय पण्णवग भावे एस दिसा निवखेवो, सत्त विहो होइ णायव्वो ॥ ४०॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક, ભાવ. એમ સાત રૂપે દિશાના નિક્ષેપો જાણવા. સચિત્ત અગ્નિ કાઇ વસ્તુનું દિશા એવુ નામ, તે નામ દિશા. ચિત્રમાં લખેલ જંબુદ્વીપ વિગેરેના નકશામાં દિશાના વિભાગ સ્થાપવા તે સ્થાપના ક્રિશા છે. હવે દૃગ્ય દિશાના નિક્ષેપો કહે છે. तेरस पयसियं खलु तावइ एसुं भवे पए से जं दव्वं ओगाढं, जहणणयं तं दस दिसागं ॥ ४१ ॥ દ્રવ્યઢિશા આગમથી અને ના આગમથી એમ મે પ્રકારે છે. અગમથી દિશાના જાણનારો પણ ઉપયોગ ન રાખે. અને નો આગમથી જ્ઞશરીર ભગ્ન શરીર છેાડીને ન્યતિરિકત તેર પ્રદેશ વાળું દ્રશ્ય તેને આશ્રયી નિશ્ચે આ પ્રવ તે છે તે, તેર પ્રદેશમાં રહેવુ જ. તે દ્રશ્ય દ્દિશા છે પણ દેશ દિશાવાળું કેટલાકે કહેલું છેતે ન લેવુ'. પ્રદેશ એટલે પરમાણુ તેમના વડે ઉત્પન્ન થયેલ કા ગ્ય તેટલા પ્રદેશે એટલે ક્ષેત્રના તેટલા પ્રદેશેામાં રહેલુ' સાથી નાનુ દ્રવ્ય આશ્રયીને દશ દિશાને વિભાગની પરિકલ્પનાથી દ્રવ્ય દિશા જાણવી. તેની સ્થાપના આ પ્રમાણે છે. ત્રણ ખડુકવાળા નવ પ્રદેશ ચિત્રીને ચારે દિશામાં એક એક ગ્રહની વૃદ્ધિ કરવી, હવે કક્ષેત્ર દિશા કહે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [૪૯] अह परसो रुपगो, तिरियं लोयस्स मज्ज यारंभि एस पभवो दिसाणं, एलेवभवे अणु दिसाणं ॥ ४२ ॥ તિર્થંક્ લોકના મધ્ય ભાગમાં રત્ન પ્રભા પૃથિવીના ઉપર બહુમધ્ય દેશમાં મેરૂ પર્વતના અંતરમાં બે સાથી નાના પ્રતર છે. એના ઉપર ચાર પ્રદેશ ગાયના સ્તનના આકારે અને નિચે પણ તેવીજ રીતે ચાર એમ આઠ પ્રદેશના ચાખુણા રૂચક નામના ભાગ છે. ત્યાંથી દિશા અને અનુ દિશાઓની પ્રવૃત્તિ થઇ છે તેની સ્થાપના આ પ્રમાણે છે. તેઓનાં નામેા કહે છે. इंद ग्गेइ जम्माय, नेरुती वारुणी य वायव्या सोमा ईसाणावीय, विमलाय तमाय बोद्धव्या ॥ ४३ ॥ એમાં ઇંદ્રના વિજય દ્વારને અનુસરીને પૂર્વ દિશ જાણવી. બાકીની પ્રદક્ષિણાથી સાત જાણવી, 'ચી તે વિમળા અને નીચી તે તમા જાણવી. એમનુ સ્વરૂપ બતાવે છે. दुपए साई दुरुत्तर, एगपएसा अणुत्तराचेव चउरो चउरो यदिला व उराइ अगुत्तरा दुणि ॥ ४४ ॥ ચાર મહા દિશા તે ખચ્ચે પ્રદેશ આદિ અંગે પ્રદેશ ઉત્તરે વધેલી અને ચાર વિદિશાએ એક પ્રદેશ રચનારૂપ એમાં ઉત્તર વૃદ્ધિ નથી. અને ઉંચી નીચી દિશાનુ જોડકુ તે અનુત્તર છે તે ચાર પ્રદેશ વિગેરે રચનાવાળુ જાણવુ. વંળી अंतो साई आओ, बाहिर पासे अपज्ज दसिआओ ४ - Page #69 -------------------------------------------------------------------------- ________________ [૫૦] सव्वाणं तपएसा, सव्वाय भवंति कड जुम्मा ॥ ४५ ॥ એ બધી એ મધ્યમાં સાક્રિક છે, કારણ કે રૂચકને લીધે છે. અને બહારથી અલાકને આશ્રયી રહેવાથી અપ વસિત (અનન્ત) છે, દશે પણ ક્રિશાએ અનન્ત પ્રદેશાત્મિકા થાય છે. અને બધી દિશાઓમાં જે પ્રદેશે છે. તે ચારે ભાગે ભાગતાં ચાર ચાર શેષવાળા થાય છે તે બધા પ્રદેશરૂપ દિશાએ આગમની સન્નાએ કડ જુમ્મા શબ્દવડે ખેલાય છે આગમમાં આ પ્રમાણે છે. कहणं भंते! जुम्मा पण्णत्ता गोयमा चत्तारि जुम्मा पण्णत्ता, तजहाकड जुम्मे ते उए दावर जुम्मे कलिओए से केणणं भेते एवं बुच्चइ गोयमा ! जेणरासी चक्क गावहारणं अवहीरमाणे अवहीरमाणे चउपज्ज वसिएसिया, सेणं कड जुम्मे एवं तिपज्ज वसिए, ते उए दुपज्ज वसिएदावर जुम्मे, एग पज्ज वसिए कलिओए "त्ति. 4 ગાતમ સ્વામી પુછે છે હે ભગવન્! કેટલા યુગ્મ કહ્યા છે ? ઉત્તર-ડું ગાતમ ચાર યુગ્મ કહ્યા છે (૧) કૃત યુગ્મ (૨) ગ્યેજ (૩) દ્વાપર યુગ્મ (૪) કલ્યાજ યુગ્મ પ્રા. શા માટે એમ કહેા છે ? ઉત્તર. હું ગાતમ-જે રાણીમાંથી ચાર ચાર લઈએ તેમાં જેટલા ચાર ચાર શેષ રહે તે કૃત યુગ્મ Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫૧] જાણવા, ત્રણ પ્રદેશ વધે તે મ્યાજ, એ વધે તેા દ્વાપર, અને એક વર્ષે તે કલ્પેજ, યુગ્મ એમ જાણવું. હવે તેનું સ્થાન કહે છે. सगडुडी संठिआओ, महादिसाओ हवंति चत्तारि मुक्तावली य चउरो, दो चैव हवंति रुयगनिभा ॥ ४६ ॥ પૂર્વ વિગેરે ચાર મેટી દિશાએ શકટ ઉી (ગાડાના ઉંટડાના આકાર) સંસ્થાન વાળી છે. અને વિદિશાએ મુક્તાવળીના આકારે છે. અને ઉંચી નીચી બન્ને દિશાઓ રૂચક આકારે છે. હવે તાપ દિશાઓ બતાવે છે. जस्स जओ आइचो, उदेइसा तस्स होइ पूव्व दिसा जत्तोअ अत्थमेइड, अवर दिसा साउ णायन्त्रा ॥४७॥ दाहिण पासंमिय दाहिणा दिसा उत्तरा उ वामेणं एया चत्तारि दिसा, तावखित्तेउ अक्खाया ॥ ४८ ॥ હવે જે દિશામાં સૂર્ય ઉત્ક્રય થઈને તાપ આપે તેને પૂર્વ દિશા અથવા તાપ દિશા કહેવી. અને જ્યાં સૂ આથમે તે પશ્ચિમ દિશા, પૂર્વ તરફ માં કરીને ઉભા રહીએ તે જમણી બાજુની દક્ષિણ અને ડાખી બાજીની ઉત્તર દિશા જાણવી. આ બધા ન્યપ દેશે છે. કારણ કે એક બીજાને શ્રી આપૂર્વ વિગેરે દિશાઓ છે. તેવા બીજા પણ વ્યપ દેશેા છે. તે પ્રસગને લીધે મતાવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ [પર] जे मंदरस्स पूवेण मणुस्सा दाहिणेण अवरेण जे आवि उत्तरेणं, सव्वेसिं उत्तरो मेरु ॥ ४९ ॥ सब्वेसिं उत्तरेणं, मेरु लवणो य होइ दाहिणओ पूवेणं उट्ठेई, अवरेणं अत्थमह सूरो ॥५०॥ મેરૂ પર્વતના પૂર્વ થી જે મનુષ્ય ક્ષેત્ર દિશાને અંગીકાર કરે છે. તે રૂચકની અપેક્ષાએ જાણવી. તેના ઉત્તરમાં મેરૂ અને દક્ષિણમાં લવણ સમુદ્ર જાણવા, ા પ્રમાણે તાપ દિશા સ્વીકારી છે ( અહિં આં સમજવાનું છે કે આપણે જ બૂઢીપના દક્ષિણમાંભરત ક્ષેત્રમાં છઇએ એટલે આપણી અપેક્ષાએ એવૃત ક્ષેત્ર ઉત્તરમાં છે. પણ એજ મેરૂની અપેક્ષાએ આપણે તેની ઉત્તરમાં છીએ કારણ કે સૂર્ય ગોળાકારે ફરતાં આપણી જે પશ્ચિમ તેજ તેમની પૂર્વ દિશા થાય છે વિગેરે ગુરૂ ગમથી જાણવુ હુંવ પ્રજ્ઞાપક દિશા કહે છે. जत्थगजो पण्णवओ, कम्स विसाहइ दिसासु य णिमित्तं जत्तो मुहोबठाई, सापुब्वा पच्छओ अवरा ॥ ५१ ॥ || પ્રજ્ઞાપક (બાલનારે!) કોઈપણ જગાએ ઉભેલે હોય તે દિશાઓના મળથી કઇપણ નિમિત્ત કહે તે જે દિશામાં સન્મુખ બેસે તે પૂર્વ અને પાછળની અપર (પશ્ચિમ) જાણવી. નિમિત્તના કહેનારા આ ઉપલક્ષણથી અન્ય પણ કાઈ ખીજા Page #72 -------------------------------------------------------------------------- ________________ [43] વ્યાખ્યાન કરે તે પણ તેમાં ગણવા, હવે બીજી દિશા સાધવાને કહે છે. दाहिण पासंमि उदाहिणा दिसा उत्तराउ वामेणें । ग्यासि मन्तरेणं, अण्णा चत्तारि विदिसाओ ॥ ५२ ॥ एयासिं चेव अट्टह मंतरा अट्ठहुंति अण्णाओ । सोलस सरीर उस्सय बाहल्ला सव्ब तिरिय दिसा ॥ ५३ ॥ हा पायताणं, अहोदिसा सीस उवरिमा उड्ढा । एया अट्ठारसवी पण्ण वर्गादिसा मुणे यव्वा ॥ ५४ ॥ एवं पप्पि आणं दसण्ह अट्ठारह चेव य दिसाणं । नामाई वुच्छामि जहक्कम आणु पुवीए ॥ ५५ ॥ पूव्वाय पूव दक्खिण दक्खिण तह दक्खिणावरा चेव । अवरा य अवर उत्तर उत्तर पुव्युत्तरा चैव ॥ ५६ ॥ सामुत्थाणी कविला खेलिजा खलु तहेव अहिधम्मा । परिया धम्माय तहा सावित्ती पण्ण वित्तीय ॥५७॥ हेा नेरइयाणं अहोदिसाउ वरिमा उ देवाणं । गुयाई नामाई पण्णव गस्सा दिसाणंतु ॥ ५८ ॥ એ સાત ગાથા સરલ છે છતાં અર્થ બતાવીએ છીએ (પણ ટીકા કરી નથી) પૂર્વ દિશા તરફ મોઢું કરીને ઉભા રહીએ તા જમણે હાથે દક્ષિણ દિશા અને ડાબે હાથે ઉત્તર દિશા જાણવી. દરેક એ દિશાની વચમાં ચાર વિદિશા Page #73 -------------------------------------------------------------------------- ________________ [૫૪] (ખુણાઓ) જાણવા IT પર I એ આઠની વચમાં બીજી આઠ દિશાઓ છે. તે મળીને સોળ જાણવી. શરીરની ઉંચાઈના પ્રમાણમાં સવે તિર્ય દિશાઓ જાણવી ૫૩. લેકનું સ્વરૂપ મનુષ્પાકારે છે. પગ પહેળા કરીને ઉભા રહેતાં બે પગની વચ્ચેને ભાગ તે અધ (નીચી) દિશા જાણવી. અને માથાના ઉપરની ઉર્ધ્વ (ઉંચી) દિશા જાણવી તેનું બીજું નામ વિમળા છે. આ અઢાર દિશાઓ પ્રજ્ઞાપના દિશાઓ જાણવી, ૫૪. આ પ્રમાણે કલ્પિત દશ અને આઠ મળી અઢાર દિન શાઓ છે. તેના નામ અનુક્રમે કહું છું. પપ. પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ પશ્ચિમેત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વક સમુલ્યાણ, કપિલા, બેલિજા, અહિધર્મા, પર્યાધર્મા, સાવિત્રી, પ્રજ્ઞાવિત્રી, નરકની હેઠે અદિશા છે અને દેવકની ઉપર ઉર્વ દિશા છે. આ નામ પ્રજ્ઞાપના દિશાનાં છે પદ. ૧૭, ૨૮. હવે એમનાં સંસ્થાન (આકાર બતાવે છે) सोलस तिरिय दिसाओ सगडुडी संठिया मुणेयव्वा दोमल्ल गमूलाओ, उड्ढेअअहवि य दिसाओ ॥ ५९॥ સેળે તિર્યફ દિશાએ શકટ ઉદ્ધિ (ગાડાના ઉંટડા) ન આકારે જાણવી. એટલે પ્રજ્ઞાપકના પ્રદેશમાં સાંકડી અને બહાર પાળી છે. નારકી અને દેવકની નીચલી અને ઉ. પલી દિશાઓ શરાવલા (ચપણીઆ)ના આકારે જાણવી. કારણ કે માથાના મૂળમાં અને પગના મૂળમાં નાની હોવાથી Page #74 -------------------------------------------------------------------------- ________________ [૫૫] મલિક અને બુન, તળીઆ) ના આકારે જતી વિશાળ થાય છે. આ બધાનું તાત્પર્ય યંત્રથી જાણવું (યંત્ર મળ્યું નથી) હવે ભાવ દિશા બતાવે છે. मणुया तिरिया काया,तहडग्गबीया चउकगा चउरो देवा नेरइ यावा, अट्टरसहोति भावदिसा ॥६०॥ મનુષ્યના ચાર ભેદ થાય છે (૧) સંમૂઈનજ (પુરૂષાદિકના મળ મૂત્રથી જન્મેલા) (૨) કર્મ ભૂમિના ગર્ભજ (૩) અકર્મભૂમિના ગર્ભજ (૪) અંતદ્વપના ગજ, તે પ્રમાણે તિયામાં બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇક્વિવાળા, ચાર ઇદ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા એ ચાર ભેદે છે. અને પૃથિવી, પાણી અગ્નિ, વાયુ, એ ચાર કાયા છે. તથા વનસ્પતિકાયમાં, અગ્ર, મૂળ, સ્કંધ અને પર્વ, એ ચારમાં જ્યાં બીજ હોય તે બીજ પ્રમાણે ચાર ભેદ થયા. તેમાં નારકીય અને દેવને ઉમેરતાં અઢાર ભેદે જીવને વ્યપદેશ કરાય છે (આ અઢાર ભેદે જીવ બતાવ્ય) ભાવ દિશા તે પ્રકારે અઢાર જાણવી અહિં સામાન્ય દિશાનું ગ્રહણ છતાં જે દિશામાં જીને. અવિજ્ઞાન (મ અટકવા ) પણે ગતિ આગતિ સ્પષ્ટ કરી તે સર્વત્ર સંભવે છે. તે દિશાવડે આપણે અધિકાર છે તેથી તેને જ નિતિકાર સાક્ષાત્ બતાવે છે. કારણ કે ભાવ દિશાથી અવિનાભાવી (સાથે જ રહેનારી ) પ્રસંગના સામર્થથી અધિકૃતજ છે તેથી તેને માટેજ બીઈ દિશાએ ચિંતવીએ છીએ. Page #75 -------------------------------------------------------------------------- ________________ પિ૬] पण्ण वग दिलद्वारस, भाव दिसाओऽवितत्ति या चेव इकिकं विधेजा, हदंति अट्ठारस द्वारा ॥३१॥ पण्ण वग दिसाए पुण, अहिगारो एत्थ होइ णायन्यो जीवाण पुग्गलाण य, एयासु गया गई अस्थि ॥६२ પ્રજ્ઞાપકની અપેક્ષાએ અઢાર ભેદે દિશા છે. અને અહિં ભાવદિશા પણ તેજ પ્રમાણે પ્રત્યેક સંભવે છે. એથી એકેક પ્રજ્ઞાપક દિશાને ભાવદિશાના અઢાર અંક વડે ગુણવા. તેની સંખ્યા ૧૮*૧૮=૩૨૪ એમાં ઉપલક્ષણથી તાપદિશા વિગેરેમાં પણ યથા સભવ પેજના કરવી. ક્ષેત્ર દિશામાં પણ ચાર મહાદિશાઓને સંભવ છે પણ વિદિશા વિગેરેને સંભવ નથી કારણ કે તેઓમાં ફકત એક પ્રદેશપણું હોવાથી તથા વાર પ્રદેશપણું હેવાથી સંભવ નથી ૬૧-૬ર છે આ દિશા સગને સમૂહ તે પૂર્વે “ગoળ વર વિના ગાળો ગણપર, 'કહેલ વચનથી લીધું છે. સુત્રને અવય વાર્થ આ પ્રમાણે છે. અહિં દિશા શબ્દથી પ્રજ્ઞાપક દિશા પૂર્વાદિ ચાર અને ઉર્વ અધે મળીને છ ગ્રહણ કરી છે અને ભાવ દિશા તે અઢારે પણ છે, અનુદિફ ગ્રહણ કરવાથી પ્રજ્ઞાપકની બાર વિદિશા જાણવી. (ઉપરના ચાર ખૂણા તથા નીચલી પૂર્વે કહેલી ચાર દિશા તથા ખુણા મળીને બાર જાણવા) તેમાં અસંશીઓને આ બંધ નથી તથા સંTીઓને પણ કેટલાકને હોય અને કેટલાકને ન હોય કે, હું Page #76 -------------------------------------------------------------------------- ________________ [૫૭] અમુક દિશામાંથી આવે છું (જન્મ લીધે છે.) ga એપ્તિ નોળા મવત્તિ એ પ્રમાણે પ્રતિવિશિષ્ટ દિશા અને વિદિશામાંથી મારું આવવું થયું એવું કેટલાક જીવે નથી જાણતા. આ કહેવાનું તાત્પર્ય વાક્ય છે (ઉવવાઈ સૂત્રની ટીકાને આ ધારે આ ત્રીજા સૂત્રને અવતરણ ભાગ છે. અને ચુણિકાના અભિપ્રાય પ્રમાણે વિશ્વામિ' શબ્દ વડે પયંત ઉપસંહાર વાક્ય છે, ભવતિ સાથે તંજહા એટલું અધિક વાક્ય છે. હવે નિર્યુક્તિકાર તેજ કહે છે केसिंचि नाणसाणा, अस्थि केसिचिनत्यि जीवाणं कोऽहं परंमिलोए, आसी कयरा दिसाओवा ॥३३॥ કેટલાક છે જેમને જ્ઞાન વરણીય કર્મને (વધારે) ક્ષય ઉપશમ હોય તેમને જ્ઞાન સંજ્ઞા છે. કેટલાકને તે આ વરણ વધારે હોવાથી જ્ઞાન સંજ્ઞા નથી જેવી સંજ્ઞા નથી તે બતાવે છે કે હું પરકમાં એટલે પૂર્વ જન્મમાં મનુષ્યાદિ કઈ ગતિમાં હતે? એનાવડે ભાવ દિશા લીધી, અથવા કઈ દિશાથી હું આવે? એના વડે તે પ્રજ્ઞાપક દિશા લીધી. જેમકે કેઈ દારૂના નિસામાં લેચન ઘેરાયલે જેનું મન અવ્યકત વિજ્ઞાનવાળું છે. તે ભૂલીને શેરીમાં પડી ગયેલે તેની વાસને લીધે આવેલા કૂતરાથી તેનું મોટું ચટાય તે સમયે તેને ઘેર કેઈ લાવે તે પણ નસામાં શું બન્યું તે નસે ઉ. તર્યા પછી જાણતા નથી કે હું ક્યાંથી આવ્યો છું તેવી રીતે Page #77 -------------------------------------------------------------------------- ________________ [૫૮] બીજી ગતિમાંથી આવેલા વિશિષ્ટ જ્ઞાનરહિત મનુષ્ય વગેરે પણ જાણતા નથી હવે ઉપલીજ સંજ્ઞા નથી પણ તેને ખીજી સંજ્ઞા પણ નથી તે સૂત્રકાર ખતાવે છે. अस्थि मे आया उववाइए, नत्थि में आया उववाइए, केहूं आसी ? के वाइओ चूएइह पेच्चा મવિજ્ઞાન ? ( F. ;) અસ્તિ' તે મારી આત્મા વિદ્યમાન છે છઠ્ઠી વિભક્તિ અંતે હાવાથી મમ' સાથે શરીરના સબંધ મતાન્યે કે શરીરના માલીક અદર રહેલા આત્મા તે નિરતર ગતિમાં પ્રવૃત થયેલા તે પાતે જીવ છે. હવે તે કેવા છે? આપ પાતિક છે. ફરી ફરીને એક જન્મમાંથી બીજા જન્મમાં જવું તે ઉપપતિ છે. તેમાં થવુ. તે આપપાતિક છે. આ સૂત્રવર્ડ સંસારીનુ સ્વરૂપ બતાવે છે. તે મારા આત્મા આ પ્રકારે છે કે નહિ' તેવુ જ્ઞાન કેટલાક અજ્ઞાની જીવાને નથી હાતુ અને હુ કાણુ છુ પૂર્વ જન્મમાં નારકીય, પશુ, મનુષ્યાદિ કે દેવ હતા, અને ત્યાંથી આ મનુષ્ય જન્મમાં આવેલા અને મરણ પછી ફરી વખત હું ક્યાં પેદા થઈશ એ પ્રમાણે કોઈ જાતનું જ્ઞાન નથી હતુ. જો કે અહિં બધી જગાપર ભાવ દિશાવડે અધિકાર અને પ્રજ્ઞાપક દિશાવડે છે. તાપણ પૂર્વ સૂત્રમાં સાક્ષાત્ પ્રજ્ઞાપક દિશા લીધી છે અને અહિં· તા ભાવ દ્દિશા છે એમ જાણવુ'. વાદીની શ’કા, ઋદ્ધિ' સ‘સારીઆને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ દિશા વિદિશામાંથી આવવા વિગેરેની વિશિષ્ટ સંજ્ઞા નિષેધ થાય પણ સામાન્ય સંજ્ઞાને નહિં. આ વાત સંજ્ઞી, જે ધર્મ આત્મા છે તેને સિદ્ધ કર્યા પછી થાય છે. કહ્યું છે કે ધર્મી સિદ્ધ થાય તે ધર્મનું ચિંતવન થાય છે. હવે તમારે માનેલ. આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણ ગેચરથી, દૂર હોવાથી તેની સિદ્ધિ નહિં થાય અને તે પ્રમાણે વિચારીએ તે આત્મા પ્રત્યક્ષથી અર્થ (આત્મા) સાક્ષાત્કારીથી વિષયી થતું નથી (નજરે નજર દેખાતું નથી, કારણ કે તે ઇકિયેના જ્ઞાનથી દૂર છે. અને અતીન્દ્રિયપણું સ્વભાવથી પ્રકૃષ્ટ પણે છે. અને અતીક્યિ પણથી જ તેનું અવ્યભિચારી કાર્ય વિગેરેનું ચિન્હ તેને સંબંધ ગ્રહણ કરવાને અસંભવ છે. (અતીન્દ્રિય તે સર્વ છે. અને તે જાણે, પણ બીજા સામાન્ય માણસને જાણે તે કેવી રીતે માને) જેવી રીતે પ્રત્યક્ષ સિદ્ધ થતું નથી તેવી રીતે અનુમાન પણે પણ સિદ્ધ થતું નથી, કારણ કે આત્માની. અપ્રત્યક્ષ પણાથી તેની સામાન્ય ગ્રહણ શક્તિની ઉત્પત્તિ ન થાય તથા ત્યાં બુદ્ધિ પૂર્વક અનુમાન પણ કેવી રીતે થાય, જેમ આ બે પ્રમાણ લાગુ ન પડે તેમ આગમ પ્રમાણની વિવિક્ષાના પ્રતિપાદ્યમાનમાં અનુમાનના અંત ભાવ છે અને બીજી જોએ બાહા અર્થમાં સંબંધને અભાવ હેવાથી અપ્રમાણ છે. અથવા પ્રમાણ પણ માનીએ તે પરસ્પર વિરોધી હોવાથી આગમ પ્રમાણે નકામું છે (જુદાં જુદાં આગ એટલે જૈન અને જૈનેતરમાં એકજ આગમ નથી તેથી બધા પ્રમાણભૂત Page #79 -------------------------------------------------------------------------- ________________ - ૬િ૦) નાગમને નમાને) અને તેના વિના સકલ અર્થની ઉત્પત્તિ પણ અર્થ પત્તિથી સિદ્ધ થતી નથી. તેથી જે પ્રત્યક્ષ અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિથી, દૂર છે. અને આ સંબધી છઠ્ઠા પ્રમાણના વિષયને અભાવ છે. તે આત્મા સિદ્ધ પ્રતિજ્ઞા. થઈ શકોજ નથી તે પ્રગથી બતાવે છે. (૧) આત્માનથી જ હેત. દષ્ટાંત. કારણ તે પ્રમાણ પંચકન વિષયથી દુર છે. ગધેડાના શીંગડા માફક. - તેના અભાવમાં વિશિષ્ટ સંજ્ઞાના પ્રતિષેધના અભાવના સંભવ વડે સૂત્રની ઉત્પત્તિજ નથી (વાદી કહે છે કે, પ્રમાણુ પંચકથી આત્મા સિદ્ધ થતું નથી તે પછી સૂત્રની રચના કરવાનું કારણ શું) જૈનાચાર્યનું સમાધાન, તમે જે કહ્યું તે સઘળું ગુરૂની સેવા ક્યા વિના સ્વરદાચારનું વચન છે સાંળો. પ્રતિજ્ઞા. - (૧) આત્મા પ્રત્યક્ષ જ છે, તેને ગુણ જ્ઞાન છે તેનું પિતાના જ્ઞાનથી જ સિદ્ધપણું છે. અને સ્વસંવિત્ નિષ્ણાએ. દ્રષ્ટાંત વિષયની વ્યવસ્થિતિઓ છે. ઘટ પટ વિગેરેને પણ રૂપાદિ ગુણ પ્રત્યક્ષ પણે આંખની સામેજ છે તેથી, મરણના અભાવિના પ્રસંગથી ભૂતને ગુણ ચેતન્ય છે એવી શંકા ન કરવી. હેતુ Page #80 -------------------------------------------------------------------------- ________________ [૬૧] કારણ કે તેના તેની 'સાથે હંમેશાં સન્નિધાનનેા સભવ છે. ત્યાગવા ચેાગ્ય, ગ્રહણ કરવા ચેોગ્ય. ત્યાગવું લેવુ', એ ખધાની પ્રવૃતિના અનુમાન વડે આપણી માફક પારકા - માની પણ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે એજ દિશાએ ઉપ માન આદિ પ્રમાણને પણ પોતાની બુદ્ધિ વડે પેાતાના વિષયમાં ડાહ્યા માણસે યથા સંભવ ચેાજવાં કેવળ માનીન્દ્ર (જિ નેશ્વર ) ના આ આગમ વડેજ વિશિષ્ટ સજ્ઞા નિષેધના દ્વાર વડે હું છું એમ આત્માના ઉલ્લેખ વડે આત્માને સદ્ભાવ સિદ્ધ કર્યો છે. અને જૈનાગમ શિવાયના બીજા આગમે અનામ પુરૂષના બનાવેલાં હાવાથી અ પ્રમાણુજ છે. અહિ' આત્મા છે. એનાજ વડે ક્રિયાવાદિના બધા ભેદો સમાયા અને આત્મા નથી, એ વચનવડે આ ક્રિયાવાદીઓના મતાના આની અ'દર સમાવેશ કરેલા છે. અને અજ્ઞાની તથા નૈનિયકના બધા ભેદો તેમાં સમાતા હૈાવાથી સમાવ્યા છે. જૈનેતરના ભેદો આ પ્રમાણે છે. असिय मयं किरियाणं, अकिरिय वाईण होइ चुलसीई अन्नाणिव सत्तट्ठी, वेणह आणं च बत्तीसा ॥ १ ॥ ૧૮૦) ભૈદ ક્રિયાવાદીઓના છે અને અ ક્રિયાવાદીના ૮૪) ભેદ છે અને અજ્ઞાનીના ૬૭) ભેદ છે. તથા વિનવ્યવાદી આના ૩૨, ભેદ છે. તેમાં જીવ, અજીવ, આશ્રર્સ, અન્ધ, પુન્ય, પાપ, સવર, Page #81 -------------------------------------------------------------------------- ________________ નિર્જર, અને મેક્ષ એ નવ પદાર્થ છે તે સ્વ, પર, એ. બે ભેદથી તથા નિત્ય અને અનિત્ય એ બે વિકલ્પ વડે તથા કાળ નિયતિ સ્વભાવ, ઈશ્વર, અને આત્મા, એ પાંચ બધા સાથે ગુણતાં ૯૪ર૪ર૪પ-૧૮૦ ભેદ કિયા વાદીના થયા આનું અસ્તિત્વ માનનારા આ પ્રમાણે કહે છે. - (૧) જીવ સ્વથી અને કાળથી નિત્ય છે, (૨) જીવ સ્વથી અને કાળથી અનિત્ય છે (૩) જીવ પરથી અને કાળથી નિત્ય છે (૪) જીવપરથી અને કાળથી અનિત્ય છે. એ પ્રમાણે કાળના ચાર ભેદ થયા, એ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશ્વર, આત્મા વિગેરેના ચાર ચાર વિકલ્પ થાય, તે પાંચ ચેકડાં ગણતાં ૨૦) થાય. આ જીવ સાથે થયા. આ પ્રમાણે અજીવાદી આઠના ભેદો લેવા એટલે ૧૮૦) ભેદ થયા. તેમાં સ્વથી એટલે પિતાનાજ રૂપવડે જીવ છે પણ પરની ઉપાધિવડે હવ પણ કે દીર્ઘ પણાની માફક નથી તે નિત્ય અને શાશ્વત છે. પણ ક્ષણિક નથી કારણ કે તે વર્તમાનની માફક ભૂત અને ભવિષ્યમાં પણ છે. કાળથી એટલે કાળજ આ દુનિયાની સ્થિતિ અને ઉત્પત્તિ તથા પ્રલયનું કારણ છે. કહ્યું છે કે – काल: पचति भूतानि, काल:संहरते प्रजाः । શારાપુડુ કાર્તિ, વાણિ પર કામ છે? કાળજ ભૂતને પરિપકવ કરે છે. અને તેજ સર્વે પ્રજા Page #82 -------------------------------------------------------------------------- ________________ [૬૩] નો નાશ કરે છે. બધા સુતેલા હાય તાપણ કાળતા જાગેજ છે. માટે કાળ દુ:ખેથી પણ ઉલંઘન થઈ શકાતા નથી. અને તે અતિન્દ્રિય છે. તથા ઘેાડા કાળે તથા ઘણા કાળે થતી ક્રિયાથી જણાય છે. હીમ, ગરમી, વર્ષા, વિગેરેની વ્યવસ્થાના હેતુ છે. તથા ક્ષણ, લવ, મુહુર્ત, પ્રહર, અહેરાત્ર, માસ, રૂતુ, અયન, સ'વત્સર, યુગ, કલ્પ, પાપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદગલ પરાવર્ત, અતીત, અનાગત, વર્તમાન, સર્વ, અદ્ધા વિગેરેના વ્યવહારરૂપ છે. તથા બીજા વિકલ્પમાં કાળથીજ આત્માનુ અસ્તિત્વ સ્વીકાર્યું છે. પણ પહેલા અને બીજા વિકલ્પમાં ભેદ એટલે છે કે આ અનિત્ય છે અને પૂર્વના નિત્ય હતો. બિજા વિક૫માં ૫ર આત્માથીજ સ્વ આત્માની સિદ્ધિ સ્વીકારી છે. પણ કેવી રીતે પરથી આત્માનું અસ્તિત્વ સ્વીકારી શકાય ? ઉત્તર આતા પ્રસિદ્ધજ છે કે સર્વ પદાર્થ પર પદાના સ્વરૂપની અપેક્ષા એ, પોતાના રૂપના પરિચ્છેદક છે. જેમકે દીધની અપેક્ષાએ હસ્વ પણાનુ જ્ઞાન છે અને હસ્તની અપેક્ષાએ દીધ પણાનુ જ્ઞાન છે. એમજ આત્મા શિવાયના સ્તંભ, કુંભ, વિગેરે દેખીને તેનાથી જુદો જે પદાર્થ તેમાં આત્મ પણાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી આત્માનુ સ્વરૂપ તે પીજ નિશ્ચય થાય છે. પણ પોતાની મેળે નહિ. એમ ત્રીજો વિક્લ્પ સિદ્ધ થયે, ચેયા વિકલ્પમાં પહેલાની માફકજ Page #83 -------------------------------------------------------------------------- ________________ છે એ ચાર વિકલ્પ છે. તે પ્રમાણે બીજા નિયતિથી જ આત્માનું સ્વરૂપ નિશ્ચય કરે છે. "આનિયતિ શું છે? ઉત્તર પદાર્થોનું જેવી રીતે અવર સ્થપણે થવાપણું હેય તેને જનારી નિયતિ છે – प्राप्तव्यो नियतिबला श्रयेण योर्थ: सोवस्य माति नृणां शुभोऽशुभोवा. भूतानां महति कृतेपिहि प्रयत्ने, નામ મત માવિનોહિત ના ઘણા નિયતિ બળના આશયથી જે પદાર્થ મેળવવાને હોય છે તે હાય શુભ હોય કે અશુભ પણ તે માણસને અવશ્ય મળે છે. હવે તે અટકાવવા કે ફેરફાર કરવા માણસો પ્રયત્ન કરે તે પણ ભાવીને નાશ ન થાય અને અભાવ્યની પ્રાપ્તિ ન થાય. • આમરકરી નામના પરિવાર્તા મતને પ્રાયઃ અનુસરનારી છે. - બીજા કેટલાક સ્વભાવને જ સંસારની વવસ્થામાં જોડે છે. - પ્રશ્ન એ સ્વભાવ શું છે ? ઉત્તર-વસ્તુને પિતાને જ તે પરિણતિ ભાવ તે સ્વભાવ છે. કહ્યું છે કે, કટનાં કરોત્તિ તૈus, વિવિત્ર મા . पक्षिणांच स्वभावतः सर्व मिदं प्रवृत्तं, न काम चारोऽस्ति कुतः થ: શા Page #84 -------------------------------------------------------------------------- ________________ [૬૫] કાંટાઓની તીક્ષ્ણ ણીને ઢાળુ મનાવે છે ? અને મૃગ તથા પક્ષીઓમાં વિચિત્ર ભાવ કાણુ ઉત્પન્ન કરે છે? ખરી રીતે તે બધુ સ્વભાવથીજ થાય છે. તેમાં કાઈ ખાસ મડેનત લેતુ નથી. ત્યારે પ્રયત્ન શામાટે મુખ્ય ગણવા ? स्वभावतः प्रवृत्तानां निवृत्तानां स्वभावतः नहि कर्त्तेति भूतानां यः पश्यति स पश्यति ॥ સ્વભાવથી પ્રવર્તે લા છે. અને સ્વભાવથી નિવૃત થયેલા છે તેવા પ્રાણીઓનુ હું ક’ઇ પણ કરનારો નથી એમ જે માને છે તેજ દેખે છે. ( દેખતા છે ) केनाजितानि नयनानि मृगाङ्गनानाम्, कोऽलङ्करोति रुचिराङ्ग रुहान् मयूरान् कश्वोत्पलेषु दल संनिचयं करोति, कोवादधाति विनयं कुलजेषु पुंस्सु ॥ ३ ॥ મૃગલીની આંખ કાણુ જવા ગયું છે, તેમજ મયુર વગેરેના પીછામાં શાભા કાણુ કરવા ગયું છે. અને કમળની પાંખડીઓને સારી સુદર રીતે કણ ગાઠવવા જાય છે તથા કુળવાન પુરૂષના હૃદયમાં વિનય કાણુ મુકવા જાય છે ? ( કાઈ નહિ, તે બધુ સ્વભાવથીજ થાય છે એવુ સ્વભાવવાદી માને છે ). હવે બીજા કહે છે કે આ બધુ... જીવ વિગેરે જે કઇ ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ [૬૬] છે તે ઇશ્વરથીજ ઉત્પન્ન થયું છે. અને તેથીજ સ્વરૂપમાં રહે છે, પ્રશ્ન આ ઇશ્વર કાણુ છે ? ઉત્તર-અણિમાહિઁ અશ્વ ચ ચાગથી તે ઈશ્વર છે. કહ્યું છે કેઃ— अज्ञो जन्तुरनीशःस्या, दात्मनः सुख दुःखयोः ॥ ईश्वर प्रेरितो गच्छेत् श्वभ्रं वा स्वर्ग मेव वा ॥१॥ અન્નજન્તુ આત્માના સુખ દુઃખના કારણમાં અસમર્થ છે પણ ઇશ્વરના પ્રેરાયલા સ્વગ અગર નર્કમાં જાય છે. તથા બીજાઓ કહે છે કે જીવાદિ પદાર્થ કાલાદિથી સ્વરૂપન.પામતા નથી ત્યારે કેવી રીતે છે ? ઉત્તર આત્માથીજ છે. પ્રશ્ન એ આત્મા કાણુ છે ? ઉતર-આત્માથી ખીજું' નહિ એવું અદ્વૈત માનનારા વિશ્વની પરિણતિ રૂપ આત્માજ માને છે કહ્યું છે કે एक एवहि भूतात्मा भूते भूते व्यवस्थितः एकषा बहुधा चैव द्रश्यते जल चन्द्र वत् ॥ ५ ॥ નિશ્ચયે એકજ ભૂતાત્મા સર્વ ભૂતામાં રહેલા છે. અને તે એકલા છતાં જેમ ચદ્ર પાણીમાં જુદો જુદો દેખાય છે, તેમ તે આત્મા, ભૂત ભૂતમાં દેખાય છે. વળી કહ્યું છે કેपुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम्' इति જે આ જગતમાં બધુ થયુ છે અને થવાનુ છે તે સઘળુ એક પુરૂષજ છે. વિગેરે એ પ્રમાણે જીવ પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ [૬૭] પિતાથી અને કાળથી નિત્ય છે ઈત્યાદિ ઉપર પ્રમાણે બધું જવું. તેવી જ રીતે અક્રિયાવાદીઓના પણ ભેદ્ર છે. તે નાસ્તિત્વ વાદી છે. તેમાં પણ, જીવ, અજીવ, આવ, બંધ, સંવર, નિર્જર, તથા મેક્ષ એ સાત પદાર્થ છે. તે સ્વ અને પર એ બે ભેદવડે તથા કાળ, છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર, અને આત્મા, એ છ દેવડે ચિંતવતાં-૮૪) વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે છે. જીવ સ્વતઃ એટલે પિતાનાથી અને કાળથી નથી તેમજ જીવ, પરથી અને કાળથી સિદ્ધ થો) નથી. આ પ્રમાણે કાળ સાથે લેતાં બે ભેદ થયા, તેજ પ્રમાણે ચછા તથા નિયતિ વિગેરેમાં પણ સર્વે જીવ પદાર્થમાં બાર થાય એ પ્રમાણે અછવમાં પણ બાર લેવા. તે બાર સપ્તક એટલે ૮૪) થયાં તેને અર્થ આ છે. જીવ પિતાના કાળથી નથી. અહિં પદાર્થોના લક્ષણવડે સત્તા નિશ્ચય કરાય છે. અથવા કાર્યથી નિશ્ચય કરાય છે? અને આત્માનું તેવું કંઈ પણ લક્ષણ નથી કે જેના વડે અમે તેની સત્તા સ્વીકારીએ. તેમાં અણુઓથી પર્વત વિગેરેને સંભવ થાય તેમ પણ નથી. વળી લક્ષણ અને કાર્યવડે વસ્તુ ન મેળવીએ તે વિદ્યમાન નથી જેમ આકાશનું કમળ વિદ્યમાન નથી તેમ, તેટલા માટે આ મા નથી. બીજો વિકલ્પ પણ જે આત્માને પિતાથી નથી સ્વીકારતે તે આકાશના કમળની માફક પરથી પણ નથી. અથવા સર્વ પદાર્થોનાજ પર ભાગમાંના અદર્શનથી જ સર્વ અર્વાફ (?) ભાગ સૂમપણાથી અને ઉભય (તે બને) ના Page #87 -------------------------------------------------------------------------- ________________ (૬૮) મન ઉપલબ્ધિથી સર્વે અનુપલબ્ધિથી,નાસ્તિત્વને સ્વીકારીએ છીએ કહ્યું છે કે – यावद् इश्यं परस्तावद् भागः सच नदृश्यते. इत्यादि જેટલું દેખાય છે તેટલેજ ભાગ પછવાડે છે. અને તે દેખાતે નથી વિગેરે તથા મંછાથી આત્માનું અસ્તિત્વ નથી (નાસ્તિત્વ છે). પ્રશ્ન, આયચ્છા તે શું છે? ઉત્તર' અભિસંધી (અનાયાસે) અર્થની પ્રાપ્તિ થાય તે યદચ્છા છે. ' अतकितो पस्थि तमेव सर्व, चित्रं जनानां सुख दुःख mત, काकस्य तालेन यथाभि घातो, न बुद्धि पूर्वोत्र वृथाभि માનઃ શા सत्यं पिशावास्म वने वसामो, भेरिं करात्रैरपि न પૃપા થદાણિતિ રોશ વાત્રા, મr પિશાવાદ ___ परिताडयन्ति ॥२॥ ' વિના વિચારનું આ માણસનું આશ્ચર્યકારક સુખ દુખનું થવું તે ઉપસ્થિત થયેલું જ છે. જેમ કાગડાના બેસવાથી તાડનું પડવું થાય તે જેમ કાગડાએ પાડયું નથી તેમ જગતમાં જે કંઈ થાય છે, તે બુદ્ધિ પૂર્વક નથી. પણ તેમાં કોનું છેટું અભિમાન છે (કે મેં આ કર્યું) ૧. Page #88 -------------------------------------------------------------------------- ________________ [૯] અમે વનના પિશાચા છીએ તે ખરૂ છે. અમે હાથથી બ્રેરીને અડકતા પણ નથી તે પણ ચઢચ્છાએ લેાકા એકઠા થાય છે અને કહે છે કે પિશાચા ભેરીને વગાડે છે. ૧. (પંચ તત્રમાં આને મળતુ એક દ્રષ્ટાંત છે. કોઈ લશ્કરમાંથી છૂટા પડેલા ભેરીવાળા સિહના મારથી મરી ગયે। અને તેની ભેરી વાંદરાના હાથમાં આવી તે કોઈ વખત વગાડે અને તે પહાડમાં જાય તે લેાકને સભળાય તેથી આજીમાજીના લેાકા ગભરાયા કે પહાડની અંદર પિશાચા ભેરી વગાડી ડરાવે છે. તેથી લેાકેા ડરીને નાસવા લાગ્યા તેમાં કોઇ હિંમતવાને ફૂલ લઇ વાંદરાઓને એકઠાં કરી તેમની પાસેથી ભેરી લઇ લીધી અને લેાકેાના વહેમ મટાડયેા ? જેમ કાગડાના બેસવાથી તાડનુ ઝાડ પડે તે પણ તેમાં કાગડાની બુદ્ધિ નથી કે મારા ઉપર તાડ પડશે, તેમ તાડના અભિપ્રાય નથી કે કાગડા ઉપર પડું છતાં તે બેઉ થાય છે. એ પ્રમાણે, બાકીનું પણ વિના વિચારનું, અજા કૃપાણી, આતુર ભેષજ, અધ કટક વિગેરે દ્રષ્ટાંતા પણ જાણી લેવાં એ પ્રમાણે અંધા પ્રાણીઓનાં, જન્મ, જરા, મરણ વિગેરે લેકમાં જે કંઇ થાય તે બધું કાકતાલીય ન્યાય માફક જાણવુ, એવીજ રીતે, નિયતિ સ્વભાવ, ઈશ્વર, આત્મા વગેરેથી પણ આ આત્માને, અસિદ્ધ કરવા, (એટલે આત્માની દરેક રીતે અસિદ્ધિ બતાવવી) ક્રિયાવાદીના ૮૪ ભેદ થયા. હવે અજ્ઞાનીઓના ૬૭ ભેદ બતાવે છે; તે આ પ્રમાણે. Page #89 -------------------------------------------------------------------------- ________________ [૭૦]. પૂર્વે જુવાદિ નવ પદાર્થ કહી ગયા, તેની સાથે ઉત્પત્તિ દશમી લેવી તે દશેને સત્, અસત, સદસત, અવ્યકાવ્ય, સહુ વક્તવ્ય, અસદ્ધ વકતવ્ય, અને સદસક્તવ્ય, આ સાત ભેદ વડે જાણવાને શક્તિમાન નથી તેમજ જાણવાથી શું પ્રજન છે? તેની ભાવના નિચે મુજબ, જીવ વિદ્યમાન છે એમ કેણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ? અથવા જીવ અવિદ્યમાન છે અથવા જાણવાથી શું લાભ? એ પ્રમાણે અજીવાદિકમાં પણ સાત વિકલ્પ, તે પ્રમાણે સાત સાત ગણતાં ૬૩) ભાગ થયા તેમાં ચાર બીજા ઉમેરવા તે આ છે. વિદ્યમાન (છતી) ભાવની ઉત્પત્તિ કે જાણે છે? અથવા જાણવાથી શું પ્રજન? બાકીના ત્રણ વિકલ્પ ઉત્પત્તિના ઉત્તર કાળા પદાર્થના અવયવની અપેક્ષાએ છે. તેને સંભાળ તે નથી તેથી તે ત્રણ નથી કહ્યા એટલે ચાર ભાંગા સંભવે. તે ઉમેરતાં કુલ ૬૭) થયા. આમા છવ સત છે તે કોણ જાણે છે. તેને અર્થ એ છે કે. ઈને વિશિષ્ટ જ્ઞાન નથી કે જે ઈન્દ્રિઓથી અતીત જીવાદિ પદાર્થોને જાણી શકે અને તેમના જાણવાથી કંઈ પણ ફળ નથી જેમકે જીવ નિત્ય, સર્વગત મૂર્ત જ્ઞાનાદિ ગુણ ઉપેત અથવા ઉપરના ગુણેથી વ્યતિરિક્ત છે. અને તેથી કયા પુરુષાર્થની સિદ્ધિ થાય તેથી અજ્ઞાન જ શ્રેય છે. વળી તુલ્ય અપરાધમાં, અજ્ઞાનતાથી કરવામાં લેકમાં સ્વલ્પ દોષ છે. અને, તેજ પ્રમાણે કારમાં પણ આ Page #90 -------------------------------------------------------------------------- ________________ [૭૧] ટ્રિક (મનથી પાપ કરનાર) અનાગ (અજાણ્ય) સહશાકાર જલદી,) વિગેરે કાર્ય થાય તેમાં ક્ષુલ્લક (નાને) ભિક્ષુ તથા વિર, ઉપાધ્યાય, આચાર્ય ને અનુક્રમે વધારે વધારે પ્રાયશ્ચિત્ત છે, તેવું બીજા વિકપમાં પણ જવું. વિનય વાહીના ૩૨ ભેદ આ પ્રમાણે છે. દેવતા, રાજા, યતિ જાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા, એ આઠમાં મન, વચન, કાયા, અને પ્રદાન, એ ચાર પ્રકારે વિનય કરે તે આ પ્રમાણે, આ દેવતાઓને મન, વચન, કાયા, અને દેશ કાળની ઉત્પત્તિ પ્રમાણે દાન દેવા વડે વિનય કરે. આ વિનયથી જ સ્વર્ગ, અપવર્ગ, ના માર્ગને તેઓ સ્વીકારે છે. અને નીચવૃત્તિ (નીચે નમવું) અને નમ્રતા બતાવવી તે વિનય છે. બધી જગાએ આ પ્રમાણે વિનય વડે દેવ વિગેરેમાં લીન થયેલું. સ્વર્ગ મોક્ષને મેળવનારે. થાય છે. કહ્યું છે કે, विणया णाणं णाणाओ, दंसणं दसणाहि चरणं च ॥ चरणाहिं तो मोक्खो, मोक्खे सोक्खै अणाषाहं ॥१॥ વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ અને મેક્ષથી અવ્યાબાધ સુખ છે. અહિ આ ક્રિયાવાદીઓમાં અસ્તિત્વ છે. છતાં તેમાં પણ કેટલાકમાં આત્માને નિત્ય, અનિત્ય, કતાં, અકર્તા, મૂર્ત, અમૂર્ત, શ્યામાક તંડુલ માત્ર, અંગુઠાના પર્વ એટલે Page #91 -------------------------------------------------------------------------- ________________ દીવાની શીખા સમાન, હદયમાં રહેલે, વિગેરે પણ તે પપાતિક છે. તથા અક્રિયાવાદીઓમાં આત્માજ નથી તે કયાંથી આપપાતિક ( ઉત્પન્ન થનાર) પણું સિદ્ધ થાય? અને અજ્ઞાનીએ આત્માને વિષે અપ્રતિપત્તિ નથી કરતા પણ તેઓ જ્ઞાનને નકામું માને છે. વિનયવાદીઓને પણ આત્માના અસ્તિત્વમાં અસ્વીકાર નથી પણ વિનય વિના બીજું એક્ષ સાધનજ નથી એવું માને છે. તેમાં સામાન્ય આત્માના અસ્તિત્વ સ્વીકારથી અકિયાવાદીઓને દુર કર્યા ( તેમના માનવાને ખોટું કર્યું ) અને આત્માનું નમાનવું તેમાં આ પણ તેમણે વિચારવું જોઈએ. शास्ता शास्त्रं शिष्य, प्रयोजनं वचनहेतुदृष्टान्तः सन्ति न शून्यं ब्रुवतः, तद् भावाचा प्रमाणं स्यात्॥१॥ प्रतिषधृ प्रतिषेधौ,स्तश्चे च्छून्यं कथं भवेत्सर्वम् तद भावेनतु सिद्धा, अप्रतिषिद्धा जगत्यर्थाः ॥२॥ ઉપદેશ, શાસ, શિષ્ય, પ્રજન, વચન, હેતુ, અને દ્રષ્ટાંત છે તે બધાં બોલનારથી શૂન્ય નથી. તેના અભાવથી તે અપ્રમાણે છે. ( આત્માનું અસ્તિત્વ સ્વીકારે તેજ બધાં કામનાં છે. નહિ તે તેઓનું બોલવું જ આત્માના અભાવે અપ્રમાણ છે.) ૧ - પ્રતિષેધ કરનાર અને પ્રતિષેધ જે શૂન્ય હેય તે બધું કેવી રીતે થાય અને પ્રતિષેધ કરનારના અભાવમાં પ્રતિ Page #92 -------------------------------------------------------------------------- ________________ [૭૩] ષિદ્ધ એવા જગતના પદાર્થો સિદ્ધ થાય એ પ્રમાણે જૈનાચાર્ય કહે છે. કે આદરેકનું અહિંજ યથાયોગ્ય રીતે નિરાકરણ સમજવું. વચમાં સમજવા માટે વાદીએ શંકા કરેલી કે આત્મા નથી તે સૂત્ર શામાટે કરવું તેનું સમાધાન કર્યું. હવે ચાલુ વાત કહે છે. - તેમાં અહિં કેટલાકને તેની ખબર નથી કે હું ક્યાંથી આ છું એના વડે કેટલાકને જ સંજ્ઞાને નિષેધ કરવાથી કેટલાકને છે તે પણ કહેલું સમજવું. તેમાં સામાન્ય સંજ્ઞાનું દરેક પ્રાણીમાં સિદ્ધપણાથી અને તેનું કારણ જાણવાથી અહિંઆ અકિંચિત્ પણે છે (સામાન્ય સંજ્ઞાનું વિશેષ પ્રયજન નથી) પણ અહિં વિશિષ્ટ સંજ્ઞાની જરૂર છે અને તે કેટલાકને જ હોવાથી તથા તે સંજ્ઞાનું બીજા ભવમાં જનાર આત્માને સ્પષ્ટ સ્વીકારે છે તે સાઉપગી પણાથી સામાન્ય સંજ્ઞાના કારણના પ્રતિપાદનને છોડને ફક્ત વિશિષ્ટ સંજ્ઞાના કારણોને સૂત્રકાર બતાવે છે – सेजं पुण जाणेजा सह संमह या ए परवागरणेण अण्णेसिं अंति एवा सोचा तंजहा-पुरथि माओ, पादिसाओ, आगो अहमसि, जाव अप्रणयरिओ, दिसाओ अणु दिसाओ दा आगओ अहमसि, एव मंगेसिं जं णायं भवति अस्थि मे आया, उववाहए जोइमाओ (दिसाओ) अणुदि Page #93 -------------------------------------------------------------------------- ________________ साओ वा, अणुसंचरइ, सव्वा ओ दिसाओ अणु दिसाओ सोऽहं (सू. ४) તે જાણે તે હું, આમાં સે’ શબ્દ માગધી શૈલી પ્રમાણે પ્રથમાના એક વચનમાં છે. “” શબ્દવડે જાણવું કે જે પૂર્વે કહેલે જાણનારે એટલે જેને વધારે ક્ષય ઉપશમ હોય તે વિચારે છે કે પૂર્વે કહેલી દિશા અને વિદિશામાંથી મારું આગમન થયું છે. તથા હું પૂર્વ જન્મમાં કેણ હતે દેવતા, નારકીય, કે તિર્યચ, અથવા મનુષ્ય હતે અથવા સ્ત્રી, પુરૂષ કે નjષક હતે? અથવા ભવિષ્યમાં હું આ મનુષ્ય જન્મથી મરીને દેવાદિ શરીરમાં જઈશ એવું વિચારે અને સમજે આથી એમ સમજવું કે કઈ પણ અનાદિ સંસારમાં બમણુ કરતે પ્રાણી દિશામાંથી આગમનને ન જાણે (દરેક ન જાણે) પણ જે વિશિષ્ટ સંજ્ઞાવાળે હોય તે જાણે તે મતિ જ્ઞાનવાળે એટલે જેની બુદ્ધિ ખીલેલી હોય તેને ભાવાર્થ એ છે કે આત્માની સાથે જેની સુબુદ્ધિ હેય તે સુબુદ્ધિવડે કઈક ભવ્યાત્મા જાણે છે સૂત્રમાં “as as ગાઈ” ત્તિ શબ્દથી એમ સૂચવ્યું કે મતિનું આત્મ સ્વભાવપણું હંમેશાં છે પણ વૈશેષિક મતવાળા મતિને આત્માથી જુદી માને છે અને આત્માથી સમવાય વૃત્તિમાં જોડાયેલી છે. તેવું નહિં જે પુત્તિ એટલે પિતાની બુદ્ધિવડે તેમાં ભિન્ન પણ અશ્વાદિક પિતાનાં માને છે તેથી મતિ પણ Page #94 -------------------------------------------------------------------------- ________________ [૫] જુદી થઈ જાય તેવી શંકા ન થાય માટે સ શબ્દ વિશેષણમાં છે. અને સહ (સાથે) શબ્દ બધે લાગુ ન પડે અને આત્માની સાથે હંમેશાં રહ્યા છતાં પ્રબળજ્ઞાન આવર વડે ઢંકાવાથી સદા વિશિષ્ટ બાધ નથી. હવે તે મતિ સન્મતિ અથવા સ્વમતિ, તે અવધિ, મન:પર્યાય, અને કેવળજ્ઞાન, જાતિ સ્મરણ, એ ચાર ભેદ જાણવી. તેમાં અવધિ, મન:પર્યાય, અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ, બીજ સ્થાનમાં વિસ્તારથી કહ્યું છે. અને જાતિ સ્મરણ જ્ઞાન તે મતિજ્ઞાનને વિશેષ બેધજ છે. તેથી આ પ્રમાણે આત્માની ચાર પ્રકારની મતિ વડે કેક વિશિષ્ટ દિશાની ગતિ આગતિ જાણે છે. અને કેક પર (શ્રેષ્ઠ) તે તીર્થંકૃત સર્વજ્ઞ છે. પરમાથેથી તેને જ પરશબ્દનું વાચ્ચપણું હેવાથી પરપણું છેવાથી પરપણું આપે છે તેનાવડે વ્યાકરણ તે ઉપદેશ તે ઉપદેશથી જેને તથા તેના ભેદે પૃથ્વી વિગેરે તથા તેની ગતિ આ ગતિને બીજો પણ જાણે છે. બીજા જ તીર્થ. કર શિવાય અતિશય જ્ઞાની એવા કેવળી વિગેરે પાસે સાંભળીને જાણે છે અને જે જાણે છે તે સૂત્ર અવયવડે બતાવે છે. કે હું પૂર્વ દિશાથી આવ્યું છું કે દક્ષિણ, ૫શ્ચિમ, ઉત્તર, ઉંચી નીચી કે બીજી કઈ દિશા વિદિશામાંથી આવે છે. એવું વિશિષ્ટ ક્ષય ઉપશમ આદિવાળાને તીર્થકર તથા અન્ય અતિશયજ્ઞાની એવા પુરૂએ જેમને બોધ આપેલ છે તેમને આજ્ઞાન હોય છે, તથા પ્રતિ વિ Page #95 -------------------------------------------------------------------------- ________________ [૭૬) શિષ્ટ દિશામાંથી આગમનના પરિજ્ઞાન શિવાય બીજું પણ આવું જ્ઞાન તેને થાય છે કે જેમ હું પૂર્વે હતું તેમ જાણું છું અને હવે પછી મારા આ શરીરને અધિષ્ઠાતા (અત્મિા) જ્ઞાન દર્શન,ઉપગ લક્ષણવાળે ઉપપાદક (ભવાંતરમાં જના૨) અને અસર્વ ગત (શરીર માત્ર પ્રમાણ વાળે) ભેતા, મૂર્તિ રહિત, અવિનાશી, શરીર વ્યાપી, ઈત્યાદિ ગુણવાળો મારે આત્મા છે. તે આત્માના આઠ ભેદ છે દ્રવ્ય, કષાય, યોગ, ઉપગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આત્મા, એમ આઠ પ્રકારે છે. તેમાં અહિં આ મુખ્યત્વે ઉપગ આત્મા વડે અધિકાર છે. અને બાકીના ભેદે તેના અંશ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેથી બતાવ્યા છે. - તે પ્રમાણે મારે આત્મા છે. જે અમુક દિશામાંથી કે વિદિશામાંથી ગતિ પ્રાગ્ય કર્મના ઉપાદાનથી તેને અનુસાર ચાલે છે. પાઠાન્તરમાં અનુસંચરતીને બદલે અનુસંસરઈ પાઠ છે. તેને અર્થ આ પ્રમાણે છે કે દિશા વિદિશાઓનું ગમન અથવા ભાવ દિશામાંથી આગમન, તેને યાદ આવે છે, હવે સૂત્ર અવયવ વડે પૂર્વના સૂત્રોના કહેલા અર્થને ઉપસંહર છે. (બતાવે છે.) બધી દિશાઓ અને અનુ દિશાઓમાંથી જે આવે છે અને અનુસરે છે. અથવા અનુસરે છે. તે હું એ ઉલ્લેખ કરવા વડે આત્માને ભાવ સિદ્ધ થાય છે. અને પૂર્વ વિગેરે પ્રજ્ઞાપક દિશાઓ બધી ગ્રહણ કરી છે. અને Page #96 -------------------------------------------------------------------------- ________________ [૭૭] ભાવ દિશાએ પણ લીધી છે આ કહેલા ગંભીર અને નિકિતકાર ખુલે બતાવવા માટે નિર્યુક્તિકાર ત્રણ ગાયાને સાથે કહે છે. जाणई सयं मईए, अन्नसिं वावि अंतिए सोचा जाणग जण पण्णविओ, जीवंतह जीव काएवा ॥३४॥ इत्य य सह संमह अत्ति, जं ए अं तत्य जाणणा होई ओही मण पज्जव, नाण के वले जाइ सरणे य॥६५॥ परवइ वागरणं पुण, जिण वागरणं जिणा परंन त्थि अण्णसिं सोचंतिय, जिणे हिं सव्वो परोअण्णो॥६६॥ | કઈ પ્રાણી સંસારમાં ભ્રમણ કરતે અવધિ વિગેરે ઉપર કહેલી ચાર પ્રકારની પિતાની મતી વડે જાણે છે. અનનુપૂર્વી ન્યાય પ્રગટ કરવા માટે પછવાડે લીધેલું અને જેનું આ પદ પહેલું કહે છે. અથવા ચાં , આ પદ વડે અતિષય જ્ઞાતિઓની પાસે સાંભળીને જાણે છે તથા વાળા givળવિગ” આ વાકય વડે પર વ્યાકરણ પણ ગ્રહણ કર્યું તેના વડે આ અર્થ છે. જ્ઞાપક એટલે તીર્થકરને પ્રજ્ઞાપિત (બેધેલ) પણ જાણે છે. જે વિષ ચને જાણે છે તે પિતેજ બતાવે છે. સામાન્યથી જીવને આ પદવડે અધિકૃત ઉદેશાને અર્થાધિકાર કહે છે. તથા જીવ અને કાયાને તે પદ વડે પૃથિવીકાયાદિને બતાવવા વડે બાકીના હવે પછીના છએ ઉદેશાના અધિકાર અને અનુકમે કહે છે. * - - - Page #97 -------------------------------------------------------------------------- ________________ [૮] - અહિં “તારમતિ આ પદ સૂત્રમાં છે. તેમાં કાળા પદવડે જ્ઞાનને ઉત્પન્ન કરેલું છે “મન” પાનું જાણવાના અર્થમાં છે. કારણ કે મનન તેજ મતિ ( બુદ્ધિ છે માટેઅને તે જ્ઞાન કેવું છે. તે બતાવે છે. અવધિ, મન પર્યાય કેવળ અને જાતિ સમરણ, રૂપવાળું છે. તેમાં અવધિજ્ઞાની હોય તે સંખ્યાતા અને અસંખ્યાતા ભવને જાણે છે એ પ્રમાણે મનઃ પર્યાયજ્ઞાની પણ જાણે છે. પણ કેવળીતે નિયમથી અનંતા (તમામ) જાણે છે. તથા જાતિ સ્મરણવાળે નિયમથી સંખ્યાતા ભવને જાણે છે બાકીની વાત સ્પષ્ટ છે. આ ૬૪-૬૫ ટીકા નહિં છતાં છાસઠમી ગાથાને અર્થ ડે - તાવીએ છીએ. “પર વઈ વાગરણ તે જિનવ્યાકરણ જાણવું જિનેશ્વરથી પર બીજે નથી, તથા બીજાઓની પાસે સાંભળીને, તથા જિનેશ્વરથી સર્વ પર અન્ય છે. નિચેની કથાઓથી જણાશે કે કઈ ભવ્યાત્માને ધર્મ રૂચિની માફક સ્વયં જાતિ સ્મરણ પ્રગટ થાય છે. કેઈને જિનેશ્વર પાસેથી સાંભળીને થાય છે. જેમ મહાવીર સ્વામી પાસે તમ સ્વામને થયું તથા અન્ય પાસે એટલે મલ્લિનાથ ભગવાનના મિત્રોને મલ્લિ કુમારીએ યુવાવસ્થામાં બંધ કરતાં (મિ ને) જાતિ સમરણ જ્ઞાન થયું. એ નિચેની કથાથી સમજાશે. અહિઆ સહસમ્મતિ વિગેરે પરિજ્ઞાનમાં સુખથી સમજાય માટે ત્રણ દાંતે બતાવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ [૭૯) - વસંતપુર નગરમાં જીતશત્રુ નામે રાજા છે તેની ધારણી નામની મહાદેવી (પટ્ટરાણી) છે. તેને ધર્મગ્રી નામને પુત્ર થયે, તે રાજા એક દિવસ તાપસપણે વ્રત લેવાની ઈચ્છાવાળો ધરૂચિને રાજ્ય સેંપવાની તૈયારી કરવા લાગ્યા. તે જોઈને ધર્મરૂચિએ પેતાની માતાને પુછયું કે મારે પિતા રાજ્ય શામાટે તજે છે? માએ કહ્યું બેટા! આ નારકી વિગેરેના સકળ દુઃખના હેતુભૂત તથા સ્વર્ગ અને મેક્ષ માર્ગમાં વિદન કરનાર અગલા ( આગળી ) સમાન તથા અવશ્ય દુખ દેનારી લક્ષમી વડે શું પ્રયોજન છે? પરમાર્થથી આ લેકમાં પણ અભિમાન માત્ર ફળ દેવાવાળી છે. તેથી તેને છોડીને જ સકળ સુખનું સાધન જે ધર્મ તેજ કરવાને તારે પિતા ઉદ્યમ કરે છે. ધર્મરૂચિ તે સાંભળી છે કે જે લમી આવીજ છે તે મારા પિતાને હું અનિષ્ટ છું કે જે આવી સકળ દોષને ધારનારી લક્ષમી મને સેપે છે. અને સકળ કલ્યાણના હેત ધર્મથી મને દૂર કરાવે છે? એમ કહી પિતાની આજ્ઞા લઈને બાપ સાથે પોતે પણ તાપસના આશ્રમમાં ગયે. ત્યાં બધી, તાપસ સંબંધિ ક્રિયા યથા યોગ્ય કરી અને રહે. એકદા અમાવાસ્યાના પહેલાં એક દિવસે કઈ તાપસે ઉર્દુ ધોષણા કરી કે હે તાપસે ! આવતી કાલે અનાકુટ્ટિ છે. ( અગતે પાખી, અજે) છે. તેથી આજેજ સમિત્ ( હેમના લાકડાં) પુલ કુશ ( દર્ભ ) કંદ, ફળ, મૂળ વિગેરે Page #99 -------------------------------------------------------------------------- ________________ [૮] હમણાજ લઈશ. આ સાંભળીને ધર્મચિએ પિતાના બાપને પૂછયું કે તાત! આ અનાકુટ્ટી શું છે. તેણે કહ્યું બેટા! કંદફળ વિગેરે છેદવાનું કામ અમાવાસ્યા વિગેરે દિવસે ન કરાય કારણ કે તે કાપવા વિગેરેની કિયા સાવધ (પાપવાળી) છે. તે સાંભળીને આ વિચારવા લાગ્યું કે હું મેશાં અનાકુટ્ટિ થાય તે કેવું સારું. આ પ્રમાણે વિચાર કરતે હતું તેવામાં અમાવાસ્યાને દિવસેજ તપવન પાસે જતાં સાધુઓનું દર્શન થયું તે સાધુઓને તેણે પૂછ્યું છે ભાઈઓ ! આજે તમારે અનાકુટ્ટી કેમ નથી જેથી તમે આ અટવીમાં નિકળ્યા છે? તેઓએ પણ કહ્યું કે અમારે તે આખી જીંદગી સુધી અનાકુટ્ટિજ છે. એમ કહીને સાધુ ચાલતા થયા. ધર્મરૂચિને આ સાંભળી, ઈહા, અપહ, અને વિમર્શવડે જાતિ સ્મરણ જ્ઞાન થયું કે હું પૂર્વભવમાં દીક્ષા લઈને દેવકના સુખને અનુભવી અહિં આવ્યું છું. તે પ્રમાણે તેણે વિશિષ્ટ દિશાઓનું આગમન પિતાની મતિ એટલે જાતિ સ્મરણરૂપ જ્ઞાનવડે જાયું. અને પ્રત્યેક બુદ્ધ (ગુરૂ વિના પિતાની મેળે દીક્ષા લેનાર) થયે એ પ્રમાણે બીજા પણ વલ્કલ ચીરી, શ્રેયાંસકુમાર વિગેરે અહિં જાણવા - હવે પર વ્યાકરણનું ઉદાહરણ કહે છે. ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યું કે હે ભગવન! મને કેવળજ્ઞાન શા માટે ઉત્પન્ન થતું નથી ? ભગવાને કહ્યું. હે મૈતમ તમારે મારા ઉપર ઘણે સ્નેહ છે તેથી તેણે કહ્યું હે ભગવન? Page #100 -------------------------------------------------------------------------- ________________ શા માટે મને તમારા ઉપર આટલે બધે સ્નેહ છે? ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વમાં ઘણા ભવથી તારે અને મારે આ સંબધ હતું તેથી. चिर संसिट्ठोसिमे, परिचियोसिमे गोयमे त्येवमादि. હે મૈતમ! તું મારી સાથે ઘણે કાળ રહેલે છે. તથા ઘણા કાળને મારી સાથે પરિચિત છે ઈત્યાદિ. આ અધિકારને તીર્થકરે કહેલું સાંભળીને પણ વિશિષ્ટ દિશાનું આગમન વિગેરેનું જ્ઞાન થયું. બીજાની પાસે સાંભળેલું તેનું ઉદાહરણ હવે કહે છે. મલિલકુમારીને છ રાજ્ય પુત્રો જે જાણતા હતા તે પરણવાને માટે આવેલા, તેમને પિતાના અવધિ જ્ઞાનવડે બંધ કરવા માટે જેવું પૂર્વમાં સાથે રહીને દીક્ષા લીધેલી, અને ધર્મના ફળથી જયન્ત નામના અનુત્તર વિમાનમાં જે સુખ ભેગવેલું તે કહી બતાવ્યું અને તે સાંભળીને એ મિ જે, ઓછા પાપવાળા હતા તેમને બેધ થયે અને વિશિષ્ટ દિશાના આગમનનું જ્ઞાન થયું. તેજ સંબધે આ ગાથા છે. किं थतयं पम्हुटुं, जंच तयाभो ! जयंतपवरंमि । बुच्छा समय निबद्धं, देवात संभरह जाति ॥१॥ હે મિત્રે ! આપણે જયંત વિમાનમાં રહેલા અને ત્યાં ઘણા કાળ સુધી સુખ ભેગવેલું તે ભૂલી ગયા? તેને યાદ તે કરે, આ ત્રણ ગાથાને તાત્પર્ય અર્થ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ - હવે આપણી ચાલુ વાતને કહીએ છીએ. કે નિશે જે " છે તે હું આ પદ વડે અહંકાર જ્ઞાન વડે આત્માનો ઉલ્લેખ વડે પૂર્વ વિગેરે દિશાઓમાંથી પિતાના આત્માને આવે અને જરાપણ કારણ વિના ભવ બ્રમણમાં પડેલે પિતાને દ્રવ્યાર્થપણે નિત્ય અને પર્યાય અર્થ પણે અનિત્ય છું એમ જે જાણે છે, તેજ ખરી રીતે આત્મવાદી છે. એવું સૂત્રકાર બતાવે છે. से आयावादी लोयावादी कम्मावादी किरिઘાવાથી ( ફૂ૦ ૧) ' તે એટલે જે પૂર્વે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવતા વિગેરે ભાવ દિશામાં અને પૂર્વ દિશા વિગેરે પ્રજ્ઞાપક દિશામાં ભમેલે પિતે પિતાના આત્માને અક્ષણક, અમૂર્ત, વિગેરે લક્ષણવાળે જાણે છે. તે આત્મવાદી, એટલે આત્માને બેલવાના સ્વભાવવાળે છે. અને જે પૂર્વ કહેવા પ્રમાણે આત્માને ન સ્વીકારે તે અનાત્મ વાદી (નાસ્તિક) જાણવા. વળી જે આત્માને સર્વ વ્યાપી, નિત્ય, અને ક્ષણીક માને છે, તે પણ અનાત્મ વાદી છે. કારણ કે સર્વ વ્યાપી આત્માને નિષ્ક્રિય પણું હેવાથી બીજા ભવમાં સંક્રાંન્તિ ન થાય, અને સર્વથા નિત્યપણે પણ, અપ્રગ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ, એ નિત્યનું લક્ષણ હેવાથી, મરણને અભાવ થાય. અને ભવ સંક્રાન્તિ પણ નજ થાય, સર્વથા ક્ષણિક માનવામાં પણ નિર્ભેળ વિનાશથી, તેજ હું, આવું પૂર્વ તથા ઉત્તરનું અનુ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮િ૩) સંધાન (જેડાણ ન થાય. જે આત્મવાદી છે. તે જ પરમાર્થથી લેક વાદી છે. કારણ કે અવેલેકે (જુએ) છે તે “લેક * એટલે પ્રાણી ગણું, તેને બેસવાને જેને સ્વભાવ છે તે આ વચનવડે જેઓ આત્માને અદ્વૈત માને છે, તેનું ખંડન કરવા આત્માનું બહત્વ કર્યું. અથવા એવલિી ને બદલે “ો પતિ એ શબ્દ લઈએ તે લેક ચાદરજજુ પ્રમાણ છે. તે અથવા પ્રાણીગણ તેમાં આવવાના સ્વભાવવાળે આ વચન વડે વિશિષ્ટ આકાશ ખંડની “લેકસંજ્ઞા ” બતાવી અને તેમાં જીવાસ્તિકાય ( જીવસમૂહ ) ના સંભવથી જીવે ગમન આગમન સૂચવ્યું છે. તેજ જીવ દિશા વિગેરેમાં જવાના જ્ઞાનવડે આત્મવાદી અને લેવાદી સંવૃત (યુક્ત) છે અને તે અસુમાન (પ્રાણ ધારણ કરનાર) છે. કર્મવાદી એટલે જ્ઞાનાવરણીય આઠ કર્મ છે. તેને બોલવાના સ્વભાવ વાળે કારણ કે નિશ્ચય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય ગેથી પહેલા પ્રાણીઓ ગતિ આગતિના કર્મને ગ્રહણ કરે છે. ત્યાર પછી તે તે વિરૂપ રૂપવાળી નિઓમાં -ઉત્પન્ન થાય છે. અને કર્મ છે તે. પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપ ચાર પ્રકારે જાણવા. આ વચનથી કાળ, યચ્છા, નિયતિ, ઈશ્વર, આત્મવાદી જે એકાન્ત માનનારા છે, તે. મનું ખંડન કર્યું જાણવું. તથા જે કર્મવાદી તેજકિયાવાદી છે કારણ કે કેગના નિમિત્તે કર્મ બંધાય છે. અને એટલે વ્યાપાર છે. અને વ્યાપાર ક્રિયારૂપ છે. તેથીજ કર્મને કાર્ય Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮િ૪]. પણે બોલવાથી તેનું કારણ ક્રિયાને પણ પરમાર્થથી બેલના છે. ક્રિયાનું કર્મ નિમિત્તપણે નાગમમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે આગમમાં છે. ___ जाणं भंते ! एस जीवे सया समियं एयइ वेयइ चलति फंदति घट्टति तिप्पति जाव तं तं भावं परिणमति तावं चणं अट्ठ विह बंधए वा सत्तविह बंधए वा छविह बंधए वा एगविह बंधए वा. णोणं अबंधए त्ति ॥ હે ભગવન. આ જીવ હમેશાં સમાન વધે છે કે વધારે વધે છે, ચાલે છે, ફરકે છે. અથવા હિપે છે (ગતિ કરે છે) તે તે ભાવને જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી આઠ પ્રકારને કર્મ બંધ કે, સાત પ્રકારને, છ પ્રકારને, કે એક પ્રકારને, કે બંધ વિનાને છે? (અહિં ઉત્તર નથી પણ જ્યાં સુધી તેરમા ગુણસ્થાન સુધી જીવ સંસારમાં હોય ત્યાં સુધી યેગી ક્રિયા કરનાર હેાય એ આઠના, સાતના છના, અને એકના બંધનવાળો અનુક્રમે હોય છે. તે ગ્રન્થાતરથી જાણવું. એ પ્રમાણે બીજાઓની શંકા નિવારણ કરવાગતમ સ્વામીએ પૂછયું અને મહાવીર પ્રભુએ ઉત્તર આપે તેથી એમ બતાવ્યું જે કર્મવાદી છે તેજ કિયાવાદી જાણવા. આ વચનથી સાંખ્ય મતવાળા જે આત્માને કિયા વિનાને માને છે તેમનું ખંડન Page #104 -------------------------------------------------------------------------- ________________ હવે પૂર્વે કહેલી આત્મપરિણત રૂપ ક્રિયાને વિશિષ્ટ કાળ બતાવનાર “તિ પ્રત્યયવડે કહેતાં ગ” નામ હું પ્રત્યય સાધવા ગ્ય આત્માને તેજ ભવમાં અવધિ, મનઃ પર્યાય કેવળ જ્ઞાન, જાતિ મરણ, એ ચાર વિશિષ્ટ સંજ્ઞા શિવાય પણ ત્રણે કાળમાં ફરસનાર મતિજ્ઞાનવડે સંદ ભાવને અવગમ ( જાણપણું ) બતાવવાને માટે કહે છે , अकरिस्सं चऽहं कारवेस्तु चऽहं, करओ आवि કાણુ વિજ્ઞાન (ફૂ૦ ૨) અહિં આ સૂત્રમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ ત્રણ તથા તે ત્રણ સાથે કરવું. કરાવવું અને અનુમેદવું ગણતાં નવ વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે છે. મેં કર્યું કરાવ્યું અને કર્તાને ભલે જાયે, હું કરું છું કરાવું છું, અને કરાવનારને અનુકું છું. હું કરીશ, કરાવીશ, અને કર્તાને ભલે જાણશ, એમાં પહેલે અને ટેલે એ બે ભાંગા સૂત્રમાંથી જ લીધા છે તેથી કરીને બાકીના મધ્યમાં આવી ગયા તેથી નવે ભાગાનું ગ્રહણ થયું { લીધા) એજ અર્થને પ્રગટ કરવા બીજો વિકલ્પ છે કે હું કરાવીશ એ સુત્રવડેલી છે. આ નવે ભાગા સુત્રમાં બે ચકાર હેવાથી તથા અપિશબ્દ લેવાથી તે નવ સાથે મન, વચન, કાયા ચિંતાવતાં ૨૭) ભેદે થાય છે. તે આ પ્રમાણે, મેં કર્યું અહિઆ હું કાર શબ્દ વડે આત્માના ઉલેખ કરનાર શબ્દ Page #105 -------------------------------------------------------------------------- ________________ વડે વિશિષ્ટ ક્રિયાના પરિણામ રૂપ આત્મા બતાવે છે. તેને આ ભાવાર્થ છે. તેજ છું કે જેના વડે મેં આ દેહાદિની પહેલા યુવાવસ્થામાં ઈન્દ્રિયને વશ પડેલા વિષયરૂપ વિષ વડે માહિત થએલા અન્ય ચિત્તવડે તે તે અકાર્યને અનુષ્ઠાનમાં તત્પર થઈને મારે અનુકૂળ કર્યું” (મને ગમ્યું તે કર્યું ) કહ્યું છે કે, विहवा बले नडिएहिं, जाई कीरति जोवण मएणं। वयपरिणामेसरियाइ, ताइंहियए खुडकं ति ॥१॥ વૈભવના અહંકાર વડે નાચેલા (નાટક કરેલા) એ દેવનના મદ વડે જે જે કૃ કરાયાં છે. તે બધાં બુદ્રાપામાં યાદ આવીને હૃદયમાં શલ્યની માફક ખટકે છે. તથા મેં કરાવ્યું એના વડે બીજા માણસને આ કાર્યમાં પ્રવર્તતે જોઈને મેં પ્રવૃત્તિ કરાવી. તથા કરનારને આજ્ઞા આપી. આ પ્રમાણે કર્યું કરાવ્યું અને અનુમધું એ ભૂતકાળ સૂચક છે. અને કરું છું, કરાવું છું, વિગેરે વચનવડે વર્તમાન કાળ સૂચવ્યું છે. તથા કરીશ, કરાવીશ, અને કરનારને અનુદીશ. એ વચનથી ભવિષ્યકાળ સુચા આ ત્રણ કાળના ફરસવા. વાળા વચનવડે દેહ, ઈન્દ્રિય, થી જુદે આત્મા ભૂત, વર્તમાન ભવિષ્ય સંબંધિ કાળ પરિણામ રૂપે આત્માનું અસ્તિ ત્વનું જાનપણું સુચવ્યું છે. અને જાણપણું તે એકાંત ક્ષ ણિકવાદીને કે એકાંત નિત્યવાદીને ન સંભવે તેથી આ વચન વડે તેમનું ખંડન કર્યું, Page #106 -------------------------------------------------------------------------- ________________ [૮૭) આત્માનું કિયાના પરિણામવડે પરિણામપણું શ્વીકાર્યું છે તેથી (ક્ષણિકવાદી વિગેરેનું ખંડન થયું છે.) અને તેનાજ અનુસારે સંભવ અનુમાનથી અતીત અનાગત ભાવમાં પણ આત્માનું અસ્તિત્વ જાણવું અથવા આ ક્રિયા પ્રબંધના પ્રતિપાદનથી કર્મના ઉપાદાન રૂપ છે. જે ક્રિયા છે તેનું સ્વરૂપ બતાવેલું જાણવું. . ૬. . હવે શિષ્ય પ્રશ્ન પુછે છે કે આટલી જ ક્રિયા છે કે બીજી કઈ છે તેને આ ચાર્ય મહારાજ બતાવે છે. एयावंति सव्वाति लोगसि कम्मसमारंभा परिजाणियव्याभवंति (सू०७) આટલી જ વિશિષ્ટ ક્રિયાઓ જે પૂર્વે કહેલી છે, તે સર્વ લેક એટલે પ્રાણ સમૂહમાં કર્મને સમારંભ છે તે અતીત, અનાગત, વર્તમાન ભેદ વડે કર્યું, કરાવ્યું, અને અમેર્યું એ વડે તમામ ક્રિયાને અનુસરનાર કરે છે એ શબ્દવડે બધી ક્રિયાને સંગ્રહ થાય છે. આટલી જ ક્રિયાઓ જાણવી. બીજી નહિ અને પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તેમાં જ્ઞપરિજ્ઞા (મળેલા બેધ) વડે આત્મા અને બંધનું અસ્તિત્વ છે. પૂર્વે કહેલી કર્મ સમારંભની બધી કિયાઓ વડે જાણપણું થાય છે. અને જાણ્યા પછી પ્રત્યા ખ્યાન પરિજ્ઞાવડે બધા પાપને આવવાના હેતુરૂપ કર્મના સમારંભના પચ્ચખાણ કરવા જોઈએ (બને ત્યાંસુધી છેડવા જોઈએ) આટલા સામાન્ય વચનવડે જીવનું અસ્તિત્વ સાધ્યું છે. અને તે આત્માનું દિશાઓનું જે ભ્રમણ તેના હેતુઓના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮િ૮] બતાવવા સાથે અપાને બતાવવા કહે છે. અથવા જે આત્મા તથા કર્મ વાદી છે, તે દિશાઓના બ્રમણથી છુટશે અને જેઓ કર્મવાદને નથી માનતા તેઓને કેવા વિપાક ભેગવવા પડશે તે બતાવે છે. ___ अपरिणाय कम्मा खलु अयं पुरिसे जोइमाओ दिसाओ अणुदिसाओ अणु मंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ साहेति (सू० ८) જે પુરૂષ (પુરિમાં શયન કરનાર તે પુરૂષ) અથવા સુખ દુઃખેથી પૂર્ણ તે કઈપણ જંતુ અથવા માણસ અહિઆ પુરૂષનું પ્રધાનપણું હેવાથી તે લીધે છે. પણ પુરૂષ શબ્દ ઉપલક્ષણમાં ચારે. ગતિમાં ફરનારે પ્રાણી લે. તે પ્રાણુ અથવા પુરૂષ દિશાઅને વિદિશામાં સંચરે તે કર્મના સ્વરૂપને જાણતા નથી. તેથી અપરિજ્ઞાત કર્યા છે. ( સૂત્રમાં ખલુ શબ્દ નિશ્ચયરૂપ છે.) તે નિચે દિશા વિદિશામાં ભમે છે. પણ કમને જાણનારે ભમતે નથી આ ઉપલક્ષણ છે. પણ એમ જાણવું કે અપરિજ્ઞાત આત્મા અને અપરિજ્ઞાત ક્વિાવાળે પણ જાણ અને જે અપરિજ્ઞાત કર્યા છે. તે દરેક દિશા વિદિ શાઓમાં પિતાના કરેલા કર્મો સાથે બીજી ગતિમાં સંચરે છે. (મૂળ સૂત્રમાં સર્વ શબ્દ એટલા માટે છે કે બધી પ્રજ્ઞાપક દિશાઓ તથા ભાવ દિશાઓને પણ સાથે સંગ્રહ ક) ૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ તે આત્મા તથા કર્મને ન જાણનારે શું ફળ પામે છે, તે બતાવે છે. ____ अणे गरूवाओ जोणीओ संधेइ, विरू वरूवे વારે દિ સંવે રે ( go ) અનેક સંકટ વિકટ વિગેરે રૂપ નિ છે તે - નમાં ઉત્પન્ન થાય છે. એમનું સ્વરૂપ જેમાં ઉદારિક શરીર વગણાના પુલે સાથે જીવ પિતે જોડાય છે તે. એટલે જેનું ઉપત્તિસ્થાન તે એની છે. ચેનાઓનું સ્વરૂપ અનેક પ્રકારનું છે “હંવૃત” એટલે ઢંકાયેલી “વિવૃત્ત' એટલે ખુલ્લી તથા બન્ને પ્રકારની, તથા શીત, અને ઉપણ એમ ભેદે છે. અથવા ચોરાશી લાખ ભેદ છે નીચે પ્રમાણે, पुढवी जल जलण मारुय, एकके सत्त सत्त लक्खाओ। वण पत्तेय अणंते, दस चोद्दस जोणि लक्खाओ॥१॥ विगलिंदि एसु दोदो, चउरो चउरो ग णारय सुरेखें। तिरिएसु हुति चउरो, चोद्दस लक्खाय मणुएतु ॥२॥ પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ, એ દરેકની સાત સાત લાખ નિ છે. પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયની ચિદ અને દસ લાખની છે. વિકલેન્દ્રિય એટલે બે ઈશ્વિ, ત્રણ ઈન્દ્રિય ચાર ઈન્દ્રિય, દરેકની બબ્બે લાખ છે. અને નારકીય તથા દેવકની ચાર ચાર લાખ છે. તિર્યંચ પંચેન્દ્રિયની પણ ચાર Page #109 -------------------------------------------------------------------------- ________________ લાખ અને મનુષ્યની ચૌદ લાખ છે. તથા શુભ અશુભ ભેદવડે નિયેનું અનેક રૂપ પણું છે. તે ગાથાઓથી બતાવે છે. मीयादी जोणीओ, चउरासी तीय सय सहस्साई। असुभाओ य सुभाओ, तत्थसुभाओ इमा जाण ॥१॥ - શીતાદિ ભેદથી રાશી લાખ યોનિ છે. તેના શુભ અને અશુભ એવા બે ભેદ છે. તેમાં શુભ યુનિ નીચે પ્રમાણે. असंखाउ मणुस्सा, राईसर संखमादि आऊणं । तित्थगर नामगोतं, सव्व सुहं होइ नायव्वं ॥२॥ तत्यविय जाइ संपन्नतादि, सेसाउहुंति अनुभाओ। देवेसु किविसादि, सेसाओ हुतिउ सुभाओ ॥३॥ पंचिंदिय तिरिएखं, इय गय रयणे हवंतिउ सुभाओ। सेसाओ असुभाओ, सुभवण्णे गिदिया दीया ॥४॥ देविंद चकाट्टी, तणाई मात्तुं च तित्थगर भावं । अणगार भावि ताविय, सेसाउ अणंत सोपत्ता ॥५॥ અસંખ્ય આયુવાળા (જુગલીઆ મનુષ્ય) અને સંખ્યાતા આયુવાળા રાજેશ્વર વિગેરે તથા તીર્થંકર નામ શેત્રવાળા જે જીવ હોય છે. તેમને બધું શુભ હોય છે. અને તેમાં પણ જાતિ મરણ જ્ઞાનવાળા વિગેરે શુભ હોય છે. અને બાકીના અશુભ જાણવા. અને દેવાનિમાં પણ કિવિષિયા શિવાય બીજુ દેવનિએ શુભ જાણવી. ર-૩. Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંચ નીમાં ઘડા, હાથી, વિગેરે જે ચક વૃત્તિનાં રત્ન છે, તે શુભ નિ તથા શુભ વર્ણવાળા, એકેન્દ્રિય વિગેરે શુભ હોય છે (૪) દેવેન્દ્ર તથા ચક્રવૃતિ પણામાં તથા તીર્થકર ભાવને મૂકીને તથા ભાવિત અનગારે (સાધુ) મુકીને બાકીના અનન્તવાર નિને પામ્યા. આ અનેક રૂપવાળી નિને દિશા વિદિશામાં પર્યટન કરનારે કર્મને ન જાણનારે આત્મા પિતાની સાથે જોડે છે (નિમાં ભમે છે ) એટલે એની સાથે સંધિ કરે છે. કઈ જગાએ “સંઘાવઈ ” પાઠ છે. તેને અર્થ એ છે કે વારંવાર તે નિમાં જાય છે. અને તેના સંધાનને અનુભવે છે તે બતાવે છે. વિરૂપ એટલે બિભત્સ અમને જ્ઞરૂપ વાળા સ્પશે જે દુઃખ દેનાર છે તે દુખ સમુહને સ્પર્શ કરવાથી પીડાય છે. “તત ધ્યa” શબ્દથી તેને વ્યપદેશ કર્યો છે માટે જાણવું કે દુખે ભગવે છે. આ તે ઉપલક્ષણ માત્ર વેદના છે. કે એવા સ્પર્શને અનુભવીને દુખ ભેગવે તેવી રીતે શરીર સંબંધી અને મન સંબંધી પણ દુખે. અનુભવે છે. ( નારકીની અંદર જીવેને તે સ્થાનની વેદના શરીરને પડે છે. તેમ મનમાં વિકલ્પના પણ ઘણાં દુખે છે. તે બતાવ્યાં છે.) અહિં સ્પર્શ ગ્રહણ કરવાથી એમ સમજવું કે સ્પર્શ Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન બધા સંસારી છને છે. તેથી સંસારમાં રહેનારા સવા જેને સમુહ દુઃખ ભેગવે છે. એમ બતાવવા માટે સ્પર્શ લીધે છે. વળી અહિં આ પણ કહેવું કે ખરાબ એવા ३५, २स, आध, मने शम् तेन. ५ भनुभव छ. २५नु વિરૂપ રૂપ થવાનું કારણ પૂર્વે કરેલાં જે પાપે તે ઉદયમાં આવતાં કારણરૂપ થઈને કાર્યમાં સ્પર્શ પણે અનુભવાવે છે. એમ જાણવું. વિચિત્ર કર્મના ઉદયથી કર્મનું સ્વરૂપ ન જાણનારે સંસારી સ્પર્શાદિ વિરૂપ રૂપ અનેક જુદી જુદી નિમાં વિપાકથી એટલે ફળરૂપે ભગવે છે. કહ્યું છે કે – तैः कर्मभिः सजीवो, विवशः संसार चक्रमुपयाति । द्रव्यक्षेत्राडा भाव भिन्न, मावर्त्तते बहुशः ॥ १॥ नरकेषु देवयोनिषु, तिर्यग्योनि च मनुष्ययोनिषु च। पर्यटतिघटियन्त्रवदात्माविभ्रच्छरीराणि ॥२॥ सततानु बद्ध मुक्तं, दुःखं नरकेषु तीन परिणामम् । तिर्यक्षु भय क्षुत्तृडधा, दि दुःखं सुखं चाल्यम् ॥३॥ सुख दुःखे मनुजानां, मनः शरीरा श्रये बहु विकल्पे। सुख मेवहि देवानां, दुःखं स्वल्पं च मनसि भवम् ॥४॥ कर्मानुभाव दुःखित, एवं मोहान्धकार गहन यति । अन्ध इव दुर्गमार्गे, भ्रमति हि संसार कान्तारे ॥५॥ दुःख प्रतिक्रियार्थ, सुखाभिलाषाच पुनरपितु जीवः। Page #112 -------------------------------------------------------------------------- ________________ [63) प्राणि वधादीन दोषा, नधितिष्ठति मोहसंछन्नः॥६॥ बनाति ततो बहुविध, मन्यत्पुनरपि नवंसु बहु कर्म । तेनाथपच्यते पुन, रग्ने रग्निं प्रविश्य च ॥ ७ ॥ एवं कर्माणि पुनः पुनः, स बनस्तथैव मुंश्चंश्च । सुख कामो बहुदुःख, संसार मनादिकं भ्रमति ॥८॥ एवं भ्रमतः संसार सागरे, दुर्लभं मनुष्यत्वम् । संसार महत्वा धार्मिक, त्वदुष्कर्म बाहुल्यैः॥ ९ ॥ आयादशः कुलरूप, सपदायुश्च दाघमाराग्यम् । यति संसर्गः श्रद्धा, धर्म श्रवणं च मति तैक्षश्यम्॥१०॥ एतानि दुर्लभानि, प्राप्तवतोपि दृढमोहनीयस्य । कुपथाकुलेऽहंदुक्तोऽति दुर्लभोजगति सन्मार्गः॥११॥ " તે કર્મોથી જીવ પસ્વશ થઈને સંસાર ચકને પામે છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ, એ ચારેમાં ઘણીવાર બદલાય છે મા નરકમાં દેવનિ તિર્યંચ એનિ અને મનુષ્ય એનિમાં ઘટી યંત્રની માફક નવાં નવાં શરીર કરીને આત્મા ભમે છે મારા હંમેશા બાંધેલાં પૂર્વે કહેલાં તીવ્ર પરિણામવાળાં નરકના દુખે ભગવે છે. તથા તિર્યંચ નિમાં, ભય, ભૂખ, તરસ, વધ તથા માર વિગેરે ઘણાં દુઃખો અને શૈડાં સુખને ભેગવે છે પ૩ મનુષ્યના સુખ દુઃખમાં મન અને શરીર આશ્રયી બહુ વિકલ્પ છે. એટલે તેમાં સુખ દુખને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯િ૪) નિશ્ચય નથી એટલે દેવેને સુખ તે છે પણ તેમને મન સંબંધી ડુિં દુઃખ છે કા કર્મના અનુભવથી દુઃખી થયેલે આત્મા અંધની માફક મેહાન્વકારે ગહન અને કઠણ માર્ગ વાળા સંસાર રૂપ વનમાં જીવ નિશ્ચયે ભમે છેuપા (પણ નીકળી શક્તિ નથી) દુઃખને દૂર કરવા અને સુખની ઈચ્છાથી ફરીને પણ મેહથી ઘેરાયલે જીવ પ્રાણીવધ વિગેરે દોષ (ધર્મને નામે અધર્મ) કરે છે માદા તે અજ્ઞાની છે તેથી ઘણે પ્રકારે ઘણાં પાપ અને તેથી એકવાર અગ્નિમાંથી નીક- - બેલે બીજી વખત અગ્નિમાં જ પ્રવેશ કરે તેની માફક દુઃખથી બળે છે હા આ પ્રમાણે તે છવકને ફરી ફરીને બાંધતે અને ભેગાવીને મુક્ત થતે અનાદિ કાળથી સુખની ઈચ્છાવાળો બહુ દુખવાળા સંસારમાં ભણે છે છે એ પ્રમાણે સંસાર સાગરમાં ભમતાં ભમતાં દુર્લભ મનુષ્યપણું પામીને વિશાળ સંસારમાં વિનરૂપ અધાર્મિકત્વ દુષ્કર્મ પ્રાય હેવાથી (જી. ધર્મ કરી શકતા નથી લા આર્ય દેશ, ઉત્તમકુળ, રૂપ, સંપદા આયુ, અને લાંબા કાળ સુધી આરેગ્યતા તથા યતિ (સાધુ) સંસર્ગ તથા તેમના વચન ઉપર શ્રદ્ધા તથા ધર્મનું સાંભળવું અને તેની બુદ્ધિમાં વિચાર કરવાની શક્તિ આવવી એ બધું દુર્લભ છે મા તે મળે તે બધું થાય છતાં પણ ચીકણુ મેહનીય કમથી કુપથમાં પડેલા જેને આ જગતમાં જીનેશ્વરે કહેલું સન્માર્ગ પામ બહુજ મુશ્કેલ છે. ૧૧ અથવા જે પુરૂષ બધી દિશા વિદિશામાં અનુસંચરે Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. તથા અનેક રૂપવાળી નિયામાં દડે છે. અને વિરૂપ રૂપવાળા સ્પર્શને અનુભવે છે. તે મનુષ્ય કર્મ બંધનની કિયાથી અજાણે હેવાથી, મન, વચન, અને કાયાવડે કર્મ કરે છે. પોતે જાણતા નથી કે મેં પૂર્વે કરેલાં છે. કરૂં છું અને જે કરીશ તે બધા કર્મો જેને દુઃખ દેવા રૂ૫ હેવાથી તે સાવધ છે અને તે બંધનનાં હેતુ છે. અને તેથી અજ્ઞાન દશામાંજ તે ને પીડા કરનારાં કૃત્યમાં તૈયાર થાય છે અને તેનાથી આઠ પ્રકારનાં કર્મ બંધ થાય છે. અને તેના ઉદયથી અનેક રૂપવાળી એનિમાં અનુક્રમે અવતરે છે અને વિરૂપ રૂપવાળા સ્પર્શને અનુભવ કરે છે. પાલા જે આજ પ્રમાણે છે. તે શું કરવું તે બતાવે છે. तत्थ खलु, भगवता परिण्णा पवेइआ (म. १०) ઉપર કહેલા વ્યાપારને મેં કર્યો કરૂં છું અને કરીશ, એવી આત્માની જે પરિણતિ છે, તે સ્વભાવપણે મન વચન અને કાયાના વ્યાપાર રૂપમાં પરિજ્ઞાન તે પરિજ્ઞા છે. અને તે પ્રકર્ષથી પ્રશસ્ત છે. એમ શ્રી મહાવીર પ્રભુએ બતાવ્યું છે. એમ સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે તે પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તેમાં ભાગવાન કહે છે કે સાવાદ વ્યાપારથી બંધ થાય છે. એમ જાણવું તે જ્ઞપરિણા છે અને ત્યાગવું તે ને પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. નિતિકાર તેજ અર્થને કહે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [૬] तत्य अकारि करि संति, बंध चिंता कया पुणो होइ सह सम्मइआ जाणइ, कोइ पुण हेतु जन्तीए ॥६७॥ તેમાં એટલે કયાથી અધાતા કર્મોંમાં શુ' થયું તે કહે છે. કર્યુ. અને કરીશ આ ભવિષ્ય અને ભૂતકાળ લેવાથી વચમાં રહેલ વર્તમાન કાળ પણ આવી જાય છે તથા કરવા સાથે કરાવવું અને કર્તાને અનુમેદવુ એ દરેકના ત્રણ ત્રણ ભેદ ગણતાં નવ થયા તે આત્મ પરિણામ ઘણે ચાગ ( વ્યાપાર રૂપે લીધેલા જાણવા તેમાં આ આત્મ પરિણામ રૂપ ક્રિયા વિશેષવડે મધની ચિંતા કરી છે એટલે અધનું ઉપાદાન લીધુ છે. કારણ જે જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે ચાગ નિમિત્તે કમ અધાય છે' અને આ કોઇક પુરૂષ જાણે છે જે ને સન્મતિ અથવા સ્વમતિ આત્માની સાથે છે. તે અવધિ મનઃ પર્યાય કેવળ જ્ઞાન તથા જાતિ સ્મરણુ રૂપ જ્ઞાન છે તેના વડે જાણે છે, અને કેઈતા પક્ષ ધર્મ, અન્વયવ્યતિરેક લક્ષણ વાળી હેતુની યુતિ વડે જાણે છે. હવે અજ્ઞાની જીવ શા માટે આવા કડવા વિપાકવાળા કર્મના આશ્રવ રૂપ હેતુભૂત ક્રિયા વિશેષમાં પ્રવર્તે છે? આ શિષ્યના પ્રશ્નના ઉત્તર આપે છે. " इमस्स चैव जीवियस्य परिवंदण माणण पूयणाए जाई मरण मोयणाए दुक्ख पडिघाय हे (सू०११) Page #116 -------------------------------------------------------------------------- ________________ [૭] તેમાં જેના વડે જીવે છે તે જીવિત એનાથી આયુષ્કર્મ વડે પ્રાણનું ધારણ કરવું છે. અને તે દરેક પ્રાણીને જાણીતું છે. તેથી પ્રત્યક્ષ આસન્ન વાચી ? શબ્દવડે પ્રયાગ કર્યો છે (ગુજરાતીમાં આ કવિતા માટે વપરાય છે) ચકાર હવે પછી કહેવાની જાતિ વિગેરેને સામટે અર્થ બતાવે છે. એવકાર નિશ્ચય વાચક છે. તેના વડે જાણવું કે આજીવિત તદ્દન સાર વિનાનું (નકામું) જ છે તથા વીજળીના જેવું ચંચળ છે. જેમાં બહુ વિન છે, તે જીવિતના લાંબા સુખને માટે ક્રિયાઓમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે, | હું રેગ વિના જીવીશ, સુખથી ભેગે ભેગવીશ. વળી વ્યાધિ દૂર કરવા માટે નેહપાન (મદિર વિગેરે પીવું) તથા લાવકપિશિત (તિતરનું માંસ) ભક્ષણ વિગેરે ક્રિયામાં વર્તે છે. તથા અલ્પ સુખને માટે અભિમાન ગ્રહવડે આકુળ ચિત્તવાળા થઈ ઘણા આરંભ પરિગ્રહવડે બહુ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે देवाससी प्रवर योषिद पाय शुद्धा, शय्यासनं करिवरस्तुरगो रथो वा। ar મિશિબિતારાનપાનમાત્રા, राज्ञः पराक्कमिव सर्व मवेहि शेषम् ॥१॥ સુંદર બે પ્રકારનાં વસ્ત્ર, યુવાન સ્ત્રી, સુખ ઉપજાવે એવી સુંદર શય્યા, આસન, હાથી, ઘોડા, રથવાળા રાજાને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮િ) પણ કાળ આવી પહોંચે છે. તે વખતે વધે કહેલા નિયમથી બાંધી આપેલા ખાનપાન સિવાય બીજું બધું પારકા જેવું જ થઈ જાય છે એમ સમજે. ૧ છે पुष्ट्यर्थमन्नमहि यत्प्रणिधि प्रयोगैः . संत्रासदोषकलुषो नृपतिस्तु भुङ्क्ते પરિક જવામાાતિ સૈકામ तत्स्वादुतां भृशमुपैति न पार्थिवान्नम् ॥ २॥ કર ચાકર દ્વારાના ત્રાસથી પીડાય રાજા પિતાની પુષ્ટિને માટે જે અન્ન ખાય છે. પણ ભય વિનાને અને શાંતીના સુખમાં પ્રીતીવાળે સાધુ ભિક્ષામાં જે આનંદ માને છે તે આનંદ અને સ્વાદ રાજાનું અન્ન આપતું નથી. રા. ... भृत्येषु मन्त्रिषु सुतेषु मनोरमेषु कान्तासु वा मधु मदाङ्करिते क्षणासु विश्रम्भ मेतिन कदा चिदपि क्षितीशः मर्वाभिशङ्कितमतेः कतरत्तु मौख्यम् ॥ ३ ॥ નકમાં, પ્રધાને માં, બધી રીતે સુન્દર એવા પુત્રમાં, અને સુંદર નયનવાળી પિતાની સ્ત્રીમાં પણ રાજા કઈ દિવસ વિશ્વાસ રાખી શકો નથી. તે બધી જગે પર શંકા વાળાને તે સુખ ક્યાંથી જ હોય ! ૩. તેથી આ પ્રમાણે ન જાણતે એ તરૂણ કમળ ખાખરાના પુલની માફક ચંચળ છવિતમાં આનંદ માનનાર Page #118 -------------------------------------------------------------------------- ________________ અને એને હણવા વિગેરે કૃમાં આનંદ માનવાથી તેમાં પ્રવર્તે છે. અને તે બધું જીવિતન, પરિવંદન, માન, પૂજનને માટે કરે છે. ( અહિં પરિવંદનને અર્થ સંસ્તવ અને પ્રશંસા છે.) એટલે પ્રશંસા માટે પાપ કરે છે. જેમકે હું મેર વિગેરેના માંસ ભક્ષણથી, બળવાન, તેજથી દેદીપ્યમાન દેવકુમાર જે લેકેમાં પ્રશંસા પાત્ર થઈશ, તથા માનન, (ઉભા થવું, આસન આપવું, હાથ જોડી પગે લાગવું) વિગેરેમાં યોગ્ય થઈશ એવી ઈચ્છાથી તેને માટે ચેષ્ટા કરીને કર્મ એકઠાં કરે છે. તથા પૂજન એટલે દ્રવિણ, (ધન), વસ્ત્ર, અન્ન, પાન, સત્કાર, પ્રણામ તથા સેવા વિગેરે રૂપવાળી છે તે અથવા તેને માટે ક્રિયાઓમાં કર્માવડે આત્માને દેવે છે. તે જ પ્રમાણે વીર ભેગા વસુંધરા માનીને લડાઈઓ કરે છે, અને દંડના ભયથી પ્રજા ડરે એમ ધારી દડે છે. જેવી રીતે પ્રશંસા માન અને પૂજાના ભુખ્યા રાજાએ અધર્મ કરે છે. તે પ્રમાણે બીજા જીવોને આશ્રયી પણ જાણી લેવું (પોપકાર માટે તન મન તથા ધન આપતાં જે કે યત્કિં. ચિત્ ક્રિયાઓ લાગે છે, અને તેનાથી પ્રશંસા વિગેરે પણ થાય છે. તેને નિષેધ આ જગોએ નથી. પરંતુ જેઓ ખાસ રાજા અથવા મોટા અમલદારે કે આગેવાને ખોટી મેટાઈ લેવા અલ્પ જીદગીને માટે દુષ્ટ કૃત્ય કરી પ્રજાને પડે છે, તેમને નિષેધ કર્યો છે.) અહિ વંદન વિગેરેના હૃદ્ધ સમાસ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) કરીને તાદર્થ્યમાં ચોથી વિભક્તિ છે, એટલે જીવિતના પરિ વંદન, માન, પૂજનને માટે કમ આશ્રવમાં અજ્ઞાન સંસારી જ પ્રવર્તે છે. આ સમુદાય અર્થ છે. ફકત પરિવંદન વિગેરે માટેજ કર્મ બાંધે છે. એમ નહિં પણ બીજા માટે પણ બાંધે છે તે બતાવે છે. જન્મ, મરણ, અને મુકાવું એટલે જાતિ, મરણ, તથા મેચન સમાહાર હૃદ્ધ કરીને તાદ ચતુથી વાપરી એટલે પ્રાણીઓ જન્મ, મરણ, અને મેક્ષને માટે તેવી ક્રિયામાં પ્રવર્તમાન બની કર્મોને ગ્રહણ કરે છે. તેમાં જન્મ માટે કેચઅરિ (કાતિકેય) નું વંદન આદિ ક્રિયા કરે છે. તથા જે જે ઉત્તમ વસ્તુઓ અહિં બ્રાહ્મણ વિગેરેને આપે છે તે તે બીજા જન્મમાં ભેગવશે એ પ્રમાણે મનુએ પણ કહેલ છે. वारि दस्तृप्तिमाप्नोति, सुखमक्षय्यमन्नदः तिलप्रदः प्रजामिष्टा-मायुष्क मभयप्रदः॥ પાણી આપનારે તૃપ્તિ પામે છે. અન્ન આપનાર અક્ષય સુખ ભોગવે છે. તલ દેનારે ઇચ્છિત પ્રજાને પામે છે. અને અભયદાન દેનારે દીર્ધાયુષી થાય છે. ૧૧ છે અહિં એકજ સુભાષિત છે. અભય પ્રદાન તે તુષ (ભાતનાં છોડાં કુસકી) માં કણિકા કણકીની માફક છે. એ પ્રમાણે કુમાર્ગ ઉપદેશથી હિંસાદિમાં પ્રવતિ છ ક્યિા કરે છે તથા મરણને માટે પિંડદાન વિગેરેની ક્રિયામાં પ્રવર્તે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) અથવા મારે સંબંધી એણે માર્યો છે. એમ ધારી તેનું વેર વાળવા માટે તેના વધ બંધમાં પ્રવર્તે છે. તથા પિતાના મરણની નિવૃત્તિ માટે દુર્ગા વિગેરે દેવીએ માગેલે બકરા વિગેરેને ભોગ આપે છે. અથવા યશ ધર્મની માફક આટાને કુકડો બનાવીને ધરે છે. તથા મેક્ષને માટે જેનું ચિત્ત અજ્ઞાનથી ઘેરાયેલું છે, એવા મનુષ્ય પંચાગ્નિતપ વિગેરે જે પ્રાણીઓને દુઃખ દેનારાં અનુષ્ઠાન છે, તેમાં પ્રવર્તમાન થઈને કર્મ ગ્રહણ કરે છે. અથવા જાતિ મરણ બન્નેથી સુકાવા માટે હિંસાદિ ક્રિયા કરે છે. આ શિવાય “વા મા મોકળrg” ત્તિ, બીજે પાઠ છે. તેને અર્થ એ છે કે ભેજનને માટે કૃષિી (ખેતી) વિગેરેમાં પ્રવર્તેલા પૃથિવી, પાણી, પવન, અગ્નિ, વનસ્પતિ, તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જે જીવે છે, તેમને મારવા માટે ઉદ્યમાન થાય છે. ( આમાંના મનુષ્યના શાન્તિમય જીવન માટે ગ્રહસ્થને જે ખાસ જરૂરનાં કૃત્ય છે, તે છેડીને આરંભ પરિગ્રહ વિશેષ પણે ન કરવા તથા સાધુઓને માટે સર્વથા શાતિમય જીવન ગુજારવા આરંભ પરિગ્રહને નિષેધ છે.) તથા દુઃખના પ્રતિઘાત (દર કરવા) માટે ધ્યાન રાખી પિતાના રક્ષણ માટે આરંભે કરે છે. જેમકે વ્યાધિના પીડાયલા તેતરનું માંસ તથા મદિર વિગેરેનું પાન કરે છે. તથા વનસ્પતિના મૂળ, છાલ, પાંદડાં, રસ વિગેરેથી સિદ્ધ થયેલે શત પાક વિગેરેને માટે અગ્નિ Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૨] વિગેરેને સમારંભ વડે પાપ પિતે કરે છે. બીજાથી કરાવે છે. અને અન્ય કરનારને અનુદે છે આ પ્રમાણે અતીત અનાગત કાળનું પણ મન વચન કાયાના વડે કર્મનું ગ્રહણકરે છે, તેવું સમજવું. તથા દુઃખ નાશ કરવા માટે તથા સુખને મેળવવા માટે સંસાર સંબંધી સ્ત્રી પુત્ર ઘરનું રાચ રચીલું વિગેરે ગ્રહણ કરે છે. તથા તેને મેળવવા તથા રક્ષણ કરવા તે ક્રિયાઓ કરવામાં પ્રવર્તેલા રહી પાપ કર્મને સેવે છે. કહ્યું છે કે , ___ आदौ प्रतिष्ठाधिगमे प्रयासो, दारेषु पश्चाद्गृहिणः सुतेषु। कर्तु पुनस्तेषु गुणप्रकर्ष, છાત ઘર નાર સંસારી જીવ પહેલાં પ્રતિષ્ઠા મેળવવામાં પ્રયાસ કરે. છે. ત્યાર પછી પરણવામાં, પછી પુત્ર મેળવવામાં અને પછી તેને ગુણવાન કરવામાં અને તેથી પણ વધારે સાર થાય તેમ કરવામાં પ્રયાસ કર્યા કરે છે. આ પ્રમાણે ક્રિયાવિશેષથી કર્મોપાર્જન કરીને જુદી જુદી દિશાઓમાં સંચરે છે. અને અનેક રૂપવાળી જેનિએમાં જન્મે છે. અને વિરૂપ રૂપવાળા સ્પર્શને વેદે છે. આવું સમજીને કિયા વિશેષની નિવૃત્તિ કરવી.. | ૧૧ છે હવે કિડ્યા વિશેષ આટલી જ છે તે બતાવે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) एयावंति सव्वावंति लागंसिकम्म समारंभा પરિઝાળ ઇ વ્યા મતિ ( ૦ ૨૨) - માગધી દેશી ભાષાની પ્રસિદ્ધિવડે મૂળ સૂત્રમાં “એયાવંતિ સલ્વાવતિ ” શબ્દ છે. તેને પર્યાય એટલીજ બધી ક્રિયાઓ બધા લેકને વિષે એટલે ધર્મ અધર્મ અસ્તિકાય થી અવચ્છિન્ન (વિટાયલા) આકાશ ખંડમાં ક્રિયા વિશેષ છે. પણ એનાથી અધિક નથી એમ જાણવું. પૂવે એનું ગ્રહણ કરેલ છે, એવું તાત્પર્ય છે. એટલે પિતાના આત્મા માટે બીજા માટે તથા તે બન્ને માટે આ લેક અને પરલેકના અતીત, અનાગત અને વર્તમાન કાળમાં કર્યું કરાવ્યું અને અનુમેદવાવડે આરંભે થાય છે. તે બધાને પૂર્વે ગ્રહણ કરેલા છે. તે જ્યાં લાગુ પડે ત્યાં જવા છે ૧૨ આ પ્રમાણે સામાન્યપણે જીવ, અસ્તિત્વ સાધીને તેને દુઃખ દેનારી વિશિષ્ટ કિયાઓનું બંધ હેતુપણું બતાવી, તેને ઉપસંહાર દ્વારવડે વિરતિ બતાવે છે. ___ जस्सेते लोगसि कम्म समारंभा परिणाया भवंति से हु मुणि परिणाय कम्मे (सू० १३) त्तिबेमि I uથનાર ? ભગવાન સર્વ વસ્તુના જાણનારા કેવળ જ્ઞાન વડે સાક્ષાત્ જાણીને આ પ્રમાણે કહે છે. જે મુમુક્ષુ છે, તેને પૂર્વ કહેલા સમારંભ ક્રિયા વિશેષ છે. અથવા જ્ઞાનાવરણી આદિ આઠમ Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૦] કર્મના ઉપાદાનના હેતુ છે. તે ક્રિયા વિશેષ જ છે. તે સારી રીતે કર્મ બંધન હતુ પણે જાણેલા છે. મૂળમાં હુ શબ્દ અવધારણ અર્થમાં છે. અને જગતના ત્રણે કાળની અવસ્થા માને તે મુનિ તેજ મુનિ જ્ઞપરિજ્ઞા વડે કર્મને જાણનારે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે કર્મ બંધના હેતુઓ જે સમસ્ત વચન કાળના વેપાર છે. તેને ત્યાગે. આ સંસારી વેપાર ત્યાગેલ મુનિ મિક્ષના અંગભૂત જ્ઞાન અને નિર્વદ્ય કિયા જે છે, તેને ગ્રહણ કરે, કારણું કે જ્ઞાન ક્રિયા વિને મોક્ષ નથી. તેથી કહ્યું છે કે, જ્ઞાન ક્રિયામાં મોત, ઇતિ શબ્દથી આટલે આ આત્મ પદાર્થને વિચાર છે અને કર્મ બંધ હેતુને વિચાર છે તે સંપૂર્ણ પણે ઉ શા વડે સમાપ્ત કર્યો તે બતાવનાર છે. અથવા ઈતિ શબ્દથી આજે હું કહું છું. પૂર્વે કહેલું અને હવે કહીશ તે બધું ભગવાન પાસે સાક્ષાત સાંભળીને કહું છું આ પ્રમાણે શસ્ત્ર પરિજ્ઞાનમાં પહેલે ઉદ્દેશ સમાપ્ત થયા. છેઉદેશે પહેલો સમાપ્ત છે હવે બીજો ઉદેશે કહે છે. પહેલા અને બીજા સાથે આ સંબંધ છે. પહેલામાં સામાન્યપણે જીવ અસ્તિત્વ સાધ્યું અને હવે તે જીવને ઇન્દ્રિયાદિ પૃથિવી વિગેરેનું અસ્તિત્વ બતાવવાની ઈચ્છાથી કહે છે. અથવા પૂર્વે પરિ. જ્ઞાત કર્મ પણ તે મુનિપણાનું કારણ બતાવ્યું. પણ જે Page #124 -------------------------------------------------------------------------- ________________ [૧૫] અપરિજ્ઞાત કર્મ પણાથી મુનિ ન બને, અને વિરતિ ચારિત્ર) ન લે, તે પૃથિવી વિગેરે જીવ એનિમાં ભ્રમણ કરે છે. હવે પૃથિવી વિગેરે શું છે ? કયાં છે? તે બતાવવા અને તેનું વિશેષ અસ્તિત્વ જણાવવા આ બીજો ઉદ્દેશો કહે છે તેથી આ બીજા આવેલા ઉદ્દેશાના ચાર અનુગદ્વારમાં કહેલા નામ નિષ્પન્ન નિક્ષેપમાં, પૃથિવી એ ઉદ્દેશે છે. તથા ઉદેશોના નિક્ષેપા વિગેરે બીજી જગાએ બતાવેલા હોવાથી અહિ નહિ બતાવીએ અને પૃથિવીના જે નિક્ષેપ વિગેરે સંભવે તે નિતિકાર બતાવે છે. पुढवीयेनिक्खेवो, परूवणालक्खणं परीमाणं । उव भोगोसत्थं वेयणाय वहणा निवित्तीय ॥१८॥ પૂર્વે જીવના ઉદ્દેશામાં જીવની પ્રરૂપણ કેમ ન કરી? એવી શંકા ન કરવી કારણ કે જીવાત્મા સામાન્ય છે. તેને વિશેષ આધારપણે પૃથ્યાદિરૂપપણે હોવાથી સામાન્ય જીવનુંઉપભેગ વિગેરેનું થવું અસંભવ છે. (જીવ જે ખાય છે. અથવા જે જે જીવને વિનાશ કરે છે. તે જીવને નહિં પણ છવ સંબંધી કાયને છે.) માટે જીવને બદલે પૃથિવી વિગેરેની ચર્ચાથી જીવની ચિંતવના કરી છે તેમાં પૃથિવીને નામાદિ નિક્ષેપ કહે અને પ્રરૂપણામાં તેના સુમ, બાદર વિગેરે ભેદે કહેવા, અને લક્ષણ તે સાકાર અને અનાકાર ઉપયોગ ( સામાન્ય દેખવું તે અનાકાર અને વિશેષ દેખવું Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૦૬] તે સાકાર, તથા કાય યાગ વિગેરે છે. પરિમાણુ એટલે સવર્તિત લેાકના પ્રતરના અસંખ્યેય ભાગ માત્ર છે. અને ઉપભાગ તે શયન, આસન અને ચ'ક્રમણ ચાલવુ વિગેરે છે. શસ્ત્ર તે સ્નેહ, અમ્લ, (ખા) રસ તથા ખાર વિગેરે છે. વેદના તે પેાતાના શરીરમાં અવ્યકત ચેતનારૂપ, તે સુખ દુઃખના સ્વભાવ છે એમ જાણવુ. વધ, તે કર્યું, કરાવ્યુ, અને અનુમેઘ, એ વિગેરેથી જીવના ઉપમન રૂપ છે. નિવૃત્તિ એટલે અપ્રમત્તપણે સાધુના સંન, વચન, કાય ગુપ્તિવડે જીવાને દુઃખ ન દેવું તે. આ બધા ગાથામાં આવેલા શબ્દોના ટુંકામાં અથ છે. પણ વિશેષ તા નિયું - કિતકાર અનુક્રમે કહે છે. - नामं ठवणा पुढवी, दव्व पुढवीय भाव पुढवीय । एसो खलु पुढवीए, निक्खेवो चउव्विहो होइ ॥ ६९ ॥ નામ સ્થાપના પૃથિવી, તથા દ્રવ્ય અને ભાવ પૃથિવી, એમ ચાર પ્રકારે પૃથિવીના નિક્ષેપ થાય છે. તેવા અથ ગાથામાં છે. હવે નામ સ્થાપના સુગમ હોવાથી તેને છેડીને દ્રશ્ય પૃથિવીના નિક્ષેપે! કહે છે. दव्वं शरीर भविओ, भावेणय होइ पुढविजीवोउ । जो पुढवि नाम गोयं, कम्मं वेएइ सो जीवो ॥७०॥ દ્રવ્ય પૃથિવી આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારે છે. આગમથી જાણનારા પણુ, તેને તેમાં ઉપયેગ Page #126 -------------------------------------------------------------------------- ________________ [૧૦૭] નથી, અને નાઆગમથી પૃથિવી પદાર્થને જાણનારા જીવ, શરીર મૂકી ગયેલો તે. જ્ઞ શરીર અને ભવિષ્યમાં જાણશે તે આળક વિગેરે ભવ્ય શરીર, આ બે શિવાય દ્રશ્ય પૃથિવી જીવ, એક ભવિક, અધ્ધ આયુષ્ય, તથા અભિમુખ નામગાત્ર છે. એ ત્રણ ભેદ છે. ( આનુ વર્ણન દશવૈકાલિકમાં, વૃક્ષના નિક્ષેપામાં છપાયલું છે. પાને ૫૧ મે જોવું. ) ભાવ પૃથિવી જીવ, જે પૃથિવી નામાક્રિકમ ઉદયમાં આવ્યું હોય તેને વેદે છે. નિક્ષેપઢાર પૂરૂ થયુ. હવે પ્રશ્નપણાકાર કહે છે. दुविहाय पुढवि जीवो, सुहुमातह बायराय लोगंमि । सुहुमाय सव्वलोए, दोचे वय बायर विहाणा ॥ ७१ ॥ પૃથિવી કાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને માદર. તે આ પ્રમાણે, સૂક્ષ્મ નામ કમ ના ઉદ્ભયથી સૂક્ષ્મ, અને બાદર નામકમના ઉદયથી બાદર, કર્મના ઉદયથી તેમનું સૂક્ષ્મ આદરપણું છે. ઇન્દ્રિચોથી ન દેખાય તે સૂક્ષ્મ, અને ( ઇન્દ્રિયેથી દેખાય તે આદર, ) વ્યવહારમાં ખેર અને આમળું એક બીજાની અપેક્ષાએ નાનાં મોટાં ગણાય પણ તે અહિ' ન લેવુ, દાખડામાં ઠાંસી ઠાંસીને ભરેલા ગધના અવયવાને છુટા ફૂંકયા હાય અને તેમાંથી સુગધી ઉડે. અને દાખડા ખાલી થઈ જાય પણ દેખાય નહિ. તેની માફક સલાક વ્યાપી ઠાંસી ઠાંસીને ભરેલા સૂક્ષ્મ પૃથિવી Page #127 -------------------------------------------------------------------------- ________________ [१०८) કાય છે. અને બાદર, તે મૂળ ભેદથી બે પ્રકારે છે. તે બતાવે છે. दुविहा वायर पुढवी समासओ सह पुढवि खर पुढवी सण्हाय पंचवण्णा, अवरा छत्तीस इविहाणा ॥७२॥ સંક્ષેપથી બાદર પૃથિવી બે પ્રકારની છે. સુંવાળી બાદર પૃથિવી, અને ખડબચડી બંદર પૃથિવી, તેમાં સુંવાળી બાદર પૃથિવી લીલી, કાળી, લાલ, પીળી અને ધળી, એમ પાંચ પ્રકારની છે. અહિંઆ ગુણના ભેદથી ગુણીને ભેદ જાણ. હવે ખડબચી પૃથિવી ૩૬ પ્રકારની છે તે બતાવે છે. पुढवीय सकरा वालुगा, य उवले सिलाय लोणुसे। अय तंव तउअसीसग, रुप्प सुवण्णे य वहरे य ॥३॥ हरियाले हिंगुलए, मणोसिला सासगंजण पवाले। अब्भ पडलब्भवालुअ, बायर काये माणि विहाणा७४ गोमेजयेय रुयगे, अंको फलिहे य लोहि यक्ख य । मरगय मसार गल्ले भुय मोयग इंद निलेय ॥७॥ चन्दप्पहं वेरुलिए, जल कंते चेव सूरकंते य । ए ए खर पुढवीए, नामं छत्ती सयं होई ॥ ७६ ॥ પહેલી ગાથામાં પૃથિવીને ચંદ ભેદ છે. બીજીમાં હરિ તાલ વિગેરે આઠ અને ત્રીજીમાં ગોમેદક વિગેરે દશ અને થીમાં ચક્કાન્ત વિગેરે ચાર ભેદ છે. અહિં પહેલી બે Page #128 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ગાથાવડે સામાન્ય પૃથિવીના ભેદ કા એ ઉત્તરની બે ગાથા વડે મણિના ભેદ બતાવ્યા. આ ગાથાઓ સ્પષ્ટ હેવાથી ટીકાકારે વધારે ખુલાસો કર્યો નથી. પણ સામાન્ય બુદ્ધિવાળા માટે બધા ભેદો લખીએ છીએ (૧) પૃથિવી (૨) શર્કરા (૩) વાલુકા (૪) ઉપલ (૫) શીલા (૬) લુણ (૭) ઉસ (૮) લેડું (૯) તાંબુ (૧૦) તરવું (૧૧)સીસું (૧૨) રૂપું (૧૩) સેનું (૧૪) વજ (૧૫) હરતાલ (૧૬) હિંગલેક (૧૭) મણશીલ (૧૮) સાસક (૧૯) સુર (૨૦) પરવાળું (૨૧) અભ્રકના પતરાં (૨૨) અબ્રકની રેતી એ બાદરકાયના ભેદ છે. અને મણિના ભેદ છે તે હવે કહેશે. (૨૩) ગમેદ (૨૪) રૂચક (૨૫) અંક (૨૬) સ્ફટીક (૨૭) લેહિતાક્ષ (૨૮) મરકત ( પાનું ) (૨૯) મસાલ્ગલ (૩૦) ભુજમેચક (૩૧) ઈન્દ્રનીલ નીચેની ટિપ્પણી ઉપરથી જણાય છે કે ચંદન ગેરું હંસગ, આ વિગરે રત્નનાજ ભેદે છે, તે બત્રીસમું જાણવું (૩૩) ચંદ્રપ્રભ (૩૪) વૈર્ય (૩૫) જલકાંત (૩૬) સુર્યકાંત સૂમ બાદર ભેદને એ પ્રમાણે બતાવીને હવે વર્ણ વિગેરેના ભેદવડે પૃથિવીના ભેદે બતાવે છે. वण्ण रस गंध फासे, जोणिप्पमुस भवंति संखेजा। णेगाइ सहस्साई, हुंति विहाणं मि इकिके ॥ ७ ॥ આ વર્ષે તે ધોળા વિગેરે પાંચ, અને રસ તે તીખા વિગેરે પાંચ, અને ગંધ તે સુગંધી તથા દુગધી એવા બે તથા Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦] પ્રઃ કક વિગેરે આઠ સ્પર્શ તેમાં એકેક વર્ણાદિકમાં પણ નિ વિગેરે ઘણાજ ભેદ થાય છે, સંગેયનું અનેકરૂપ પણ હેવાથી, વિશિષ્ટ સંખ્યાના અર્થને કહે છે. અનેક હજાર એક એક વર્ણાદિકના ભેદ થાય છે. કારણ કે ભેદે નિથી, અને જુદા જુદા ગુણેથી થાય છે. અને તે બધા મળી સાત લાખ એનિ પ્રમાણ છે. પૃથિવીકાયનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે - "तत्थणं जेते पजत्तगा एएसिणं वण्णा देसेणं गंधा देसेणं रसा देसेणं फासा देसेणं सहस्सग्गसो विहाणाई संखेजाई जोणि पमुह सय सहस्साई पज्जत्तयणिस्साए अपजत्तया वक्कमंति, तं जत्थेगो तत्थ नियमा असंखेना, सेत्तं खर बायर पुढवी ફયા » - તેમાં જે પર્યાપ્ત છે, તે પિતાના વર્ણ આદેશથી, બંધ, રસ, અને સ્પર્શ આદેશથી, હજાર પ્રકારના ભેદો છે. નિ વિગેરે લાખે ગણત્રીએ છે અને પર્યાપ્તાની નિશ્રાએ, અપ પ્તા ભુતકમે છે. એટલે જ્યાં એક પર્યાપ્ત હોય ત્યાં અને સંખ્યાત અપર્યાપ્ત હોય છે. આ પ્રમાણે ખર બાદરપૃથિવીકાય જીવ જાણવા. અહિઆ સંવૃત્ત નિવાળા પૃથિવીકાયિક કહ્યા, અને તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર, તથા શીત Page #130 -------------------------------------------------------------------------- ________________ [૧૧૧] ઉણ અને તે બેક એમ ભેદ જાણવા, આ નિના ભેદ છે. તેજ ફરીથી નિર્યુક્તિકાર ખુલાસાવાર કહે છે. જે वपणमि य इकिके, गंधंमि रसम्मि तह य फासम्मि। नाणत्ति कायव्या, विहाणए होइ इकिकं ॥ ७॥ વર્ણાદિક એકેક ભેદમાં હજારે પ્રકારે જુદા જુદાપણું જાણવું. જેમકે કાળે રંગ એ સામાન્ય છે, પણ તેમાં ભમરે, કેલે, કેયલ, (ગવલ) અને કાજળ કેઈમાં વધારે અને કઈ ઓછી કાળાશ છે. તે ભેદ છે. તેથી કોઈ કાળું અને કેઈ તેથી કાળું કઈ વધારે કાળું એ પ્રમાણે લીલા વિગેરે બધા રંગમાં જાણવું. તે પ્રમાણે રસ, ગંધ, અને સ્પર્શમાં પણ જાણવું તથા રંગોમાં પણ પરસ્પર મેળવવાથી ધૂસર, કેશરી, કબૂર, (કાબરચિવું) વિગેરે બીજા રંગની પણ ઉત્પત્તિ થાય છે એમ વિચારીને કહેવું. એ પ્રમાણે વર્ણાદિકના પ્રત્યેકમાં પ્રક અને અપ્રકષપણે પરસ્પર અનુધ ( સરખામણું) વડે ઘણુ ભેદો થાય છે એમ જાણવું. હવે ફરીથી પર્યાપ્ત વિગેરેના ભેદ જણાવે છે. जे पायरे विहाणा, पजत्ता तत्तिा अपजत्ता। सुहमावि हुंति दुविहा, पजत्ता चेव अपजत्ता ॥७२॥ જે બાદર પૃથિવીકાયના ભેદ બતાવ્યા તે જેટલા પર્યાપ્તાના છે તેટલાજ અપર્યાપ્તામાં છે. આ સરખાપણું ભેદને આશ્રયીને માનવું છેનું સરખાપણું ન માનવું. કારણ કે Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૧] એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાત અપર્યાપ્તા હોય છે. સૂક્ષ્મ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદે જાણવા, પણ અપર્યાપ્તાની નિશ્રા પર્યાપ્તા. ઉત્પન્ન થાય છે. જેમાં એક અપર્યાપ્ત ત્યાં તેને આશ્રયી અસંખ્યાત પર્યાપ્તા નિ હોય છે. હવે પર્યાપ્તિએ બતાવે છે: आहार सरीरिंदिय, ऊसास वओमणोऽहि निव्वत्ती होति जतो दलियाओ, करणं पइसाउ पज्जत्ती ॥१॥ - આહાર, શરીર, ઇન્દ્રિયે, શ્વાસે શ્વાસ, વચન, મન, એઓની અભિનિવૃત્તિ (સંપૂર્ણ રીતે પ્રાપ્તિ) થાય છે. જે સમૂહેથી કરવું તેની તે પર્યાપ્તિ કહેવાય, એટલે એક ગતિમાંથી જનાર બીજી ગતિમાં ઉત્પન્ન થાય ત્યાં પ્રથમ પુદ્રહને ગ્રહણ કરીને નિર્વાહ કરે છે. તે કરણ વિશેષ વડે એટલે આહારને લીધે જુદું ખેલ રસ વિગેરે ભાવ વડે પરિણામ પમાડે, તેવું કરણ વિશેષ એટલે આહાર તેને પણિ કહે છે. એ પ્રમાણે બીજી પર્યાપ્તિઓ પણ જાણવી. (આત્મા કર્મને આશ્રયી નવી ગતિમાં ઉત્પન્ન થતાં જે શક્તિ વડે આહારનાં પુદ્રા લઈ શકે તે શક્તિ તે આહાર પર્યાપ્તિ જાણવી. તેજ પ્રમાણે આહાર લીધાથી શરીરરૂપે બનાવે તે શક્તિને શરીર પર્યાપિત જાણવી તેજ પ્રમાણે બધી જયીતિઓ જાણવી.), તેમાં એકેન્દ્રિય જીને આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ નામની ચાર પર્યાપ્તિ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) છે. આ ચાર પર્યાપ્તિઓને અંત મુહર્તમાં (અડતાળીસ મિનીટની અંદર) જીવ ગ્રહણ કરે છે. અનાપ્ત પર્યાપ્તિ એટલે પર્યાપ્તિ પૂરી કર્યા વિનાને જે જીવ હેય તે અપ પ્ત કહેવાય, અને જે પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત કહેવાય. પૃથિવી કાયને વિગ્રહ આ પ્રમાણે કરો. પૃથિવી તેજ કાય જેની છે તે પૃથિવી કાય જાણવા, જેમ સૂમ બાદર ભેદે સિદ્ધ થાય છે તેમાંના પ્રસિધ ભેદ ઉદાહરણથી બતાવે છે. रुक्खाणं गुच्छाणं, गुम्माण लयाण वल्लिवलयाणं । નવીનર નાનાં, પુત્ર સાથે શાખા | ૮૦ ' જેમ વનસ્પતિને ઝાડ વિગેરેના ભેદવડે જુદા જુદાપણું જાણીએ તેમ પૃથિવીકાયમાં પણ જાણે. જેમકે વૃક્ષ એ વિગેરે, ગુચ્છો તે વેગણ, શલકી અને કપાસ વિગેરે છે. ગુલ્મ છે તે નવ મલ્લિકા કેરંટક વિગેરે, લતામાં પુન્નાગ અશોક લતા વિગેરે અને વલીમાં તરીઉં વાળ અને કેશાતકી વિગેરે છે. વલયમાં કેતકી અને કેળ વિગેરે છે. વળી ફરીથી વનસ્પતિ ભેદના દષ્ટાંતવડે પૃથિવીના ભેદે બતાવે છે. ओसहि तण सेवाले, पणग विहाणे य कंदमूलेय । जह दीसह नाणत्तं, पुढवी काये तहा जाण ॥८॥ જેમ વનસ્પતિકાયના ઔષધિ વિગેરે ભેદ છે તેમ પૃથિવી કાયના પણ જાણવા, ઔષધિમાં શાલી (કદ) વિગેરે Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] તૃણમાં દ વિગેરે શેવાળ તે પાણીના ઉપર મેલ ખાજે છે તે, પનકતે લાકડા વગેરે ઉપર ઉલ ( લીલણુ ફુલણ ) વિગેરે પાંચ વર્ણની હોય છે. કદ તે સુરણ વિગેરે મૂળ તે ઉશીરાદિ ( સુગધી વાળા ) વિગેરે, આ સૂક્ષ્મ હોવાથી એક, એ, વિગરે ભેદ થતા નથી. હવે જેની સંખ્યા થઈ શકે તે મતાવે છે. इक्कस्म दुue तिहव, संखिजाणवन पासिउं सका । दीसंति सरोराई, पुढवि जियाणं असंखाणं ||८२ ॥ ગાથા સ્પષ્ટ છે તેના અથ આ છે કે, એક, બે, ત્રણ, અને સખ્યાતા જીવા એક એક શરીરમાં રહેનારા દેખાતા નથી. પણ અસ`ખ્યાતા જીવાના અસંખ્યાતા શરીર સાથે મળે ત્યારે તેના સમૂહ આપણી નજરે આવે, એવાં તેમના ઝીણાં શરીર છે. આ કેવી રીતે માનવામાં આવે કે, 'પૃથિવકાયમાં પણ જીવ છે ? ઉત્તર-તેમાં રહેલા શરીરની ઉપલબ્ધીથી શરીરમાં અેનાર આત્માની પ્રતીતિ છે જેમ ગાય, ઘેાડા, વિગેરની પ્રતીતિ થાય છે તેમ અહિં` પણ જાણવી તે બતાવે છે. * ए एहिं सरीरे हिं पञ्चकम्वंते परु विद्याहुति । सेसा आणागिज्ज्ञा, चक्खु फार्स नर्ज ईति ॥ ८३ ॥ અસંખ્યાતપણે મેળવાતા પૃથિવી શકરા વિગેરે જુદા ભેદવાળા શરીરવડે તે શરીરવાળા શરીરવડે સાક્ષાત્ કહેવાય Page #134 -------------------------------------------------------------------------- ________________ [૧૧] છે. બાકીના સૂકમ જે આપણી બુદ્ધિની બહાર હેવાથી તે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે માનવા જોઈએ કારણ કે તે ચક્ષુએ દેખાતા નથી. અહિ “સ્પર્શ' એ શબ્દ મૂળમાં છે. તેને અર્થ ચક્ષુને વિષય એમ કરે. પ્રરૂપણ દ્વાર પુરૂ થયું. હવે લક્ષણદ્વાર કહે છે. उव ओग जोग अन्झव, साणे महसुय अचक्खदंसेय। अहविहोदय लेसा, सन्तुस्सासे कसायाय ॥ ८४ ॥ તેમાં પૃથિવીકાય વિગેરે સ્થાનિધિ (એક જાતની ઉંઘ) ના ઉદયથી જે ઉપયોગ શક્તિ અવ્યક્ત છે તે જ્ઞાન દર્શન રૂપવાળી છે. એજ રૂપે ઉપગ લક્ષણ છે. તથા રોગ તે કાયાને એકલેજ છે. અને દારિક તથા ઔદારિક મિશ્ર તથા કામણરૂપ વૃદ્ધ માણસની લાકડી સમાન કર્મ ધારી. જીવોને આલંબન માટે વપરાય છે. તથા અધ્યવસાય તે આત્માના સૂફમ પરિણામ વિશેષ છે. અને તે લક્ષણ છે. અવ્યક્ત ચૈતન્ય પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલી ચિંતા વિશેથની માફક તે લક્ષમાં ન આવે તેવા જાણવા તથા સાકાર ઉપગમાં સમાવેશ થાય તેવા મતિ, શ્રત અજ્ઞાનયુક્ત પૃથિવીકાયિક જીવ જાણવા તથા સ્પર્શન ઈન્દ્રિય વડે અચક્ષુ દર્શન પામેલા જાણવા તથા જ્ઞાન આવરણીયાદિ આઠ પ્રકારના કર્મના ઉદયને ભજન નારા તથા બાંધનારા જાણવા. તથા લેશ્યા તે અધ્યવસાય વિશેષરૂપ છે. તેમાં કૃષ્ણ, નીલ, કાતિ, અને તૈજસ. એ Page #135 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬). ચાર લેસ્થાને તેઓ મેળવે છે. તથા દશવિધ સંજ્ઞા પામેલા છે. તે પૂર્વે આહાર વિગેરે કહિ ગયા છીએ. તથા સૂક્ષમ ઉરસ નિશ્વાસ સહિત છે, કહ્યું છે કે – 'पुढवि काइयाणं भंते ! जीवा आणवन्ति वा पाणवांतवा ऊससन्ति वा नीससन्ति वा? गोयमा! अविरहियं सतयं चेव आणवन्ति वा पाणवन्ति वा जसमन्ति वा नीससन्ति वा। - ગતિમ ઇન્દ્રભૂતિ મહારાજ પૂછે છે. હે ભગવન! પૃથિવી કાવિક છે શ્વાસ વિગેરે લે છે? ત્યારે જિનેશ્વર ભગવાન કહે છે. હે ગતમ! જરા પણ વિસામે લીધા વિના પૃથિવી કાચ ઉસાસે નિસાસે લીધા કરે છે. તથા કષા (ક્રોધાદિ) પણ સૂક્ષમ હોય છે. એ પ્રમાણે જીવ લક્ષણે તે ઉપર વિગેરેથી લઈને કષાય સુધીના પ્રથિવી કાયના જીવમાં હોય છે. અને તે જીવ લક્ષણ સમૂહવાળી હોવાથી મનુષ્યની માફક પૃથિવી પણ સચિત્ત જાણવી. શંકા-આપનું કહેવું તે અસિદ્ધવડે અસિદ્ધજ સાધવા જેવું છે. કેમકે ઉપયોગ વિગેરે લક્ષણે પૃથિવી કાયમાં પ્રગટ દેખાતાં નથી! ઉત્તરતમારું કહેવું સત્ય છે કે ઉપગ વિગેરે લક્ષણો પૃથિવી કાયમાં પ્રગટ દેખાતાં નથી. કારણ કે તે લક્ષણે તેમાં અપ્રગટપણે છે. જેમ કેઈ માણસ ઘણજ પ્રમાણમાં ન ચડે તેવું મદિરાપાન કરે અને તેનું ચિત્ત વ્યાકુળ થઈ Page #136 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] જાય તેથી તેને પ્રગટ ભાન હોતું નથી પણ સૂક્ષમ હોય છે તેટલા માટે કંઈ તેને અચિત્ત ન ગણી શકાય તેજ પ્રમાણે બીજી જગાએ પણ અપ્રગટ ચેતનાને સંભવ જાણુ. શંકા-અહિં પીધેલા વિગેરેમાં શ્વાસોશ્વાસ વિગેરે અવ્યક્ત ચેતનાનું ચિન્હ છે. પણ પૃથિવીકાયમાં તેવું જરા પણ ચિન્હ દેખાતું નથી. સમાધાન-તેમ નથી, પૃથિવીકાયમાં પણ માંસના અંકુર (મસા)ની માફક સમાન જાતિવાળા લતાના ઉન્મેદાદિ ચેતનાનું ચિન્હ છે. કારણ કે અવ્યક્ત ચેતનાવાળામાં પણ જેમાં એક પણ ચેતનાને દાખલ (ચિન્હ) મળી આવે છે એવી વનસ્પતિની માફક ચેતના માની લેવી. અને વનસ્પતિમાં જીવ (ચેતન્ય) છે. એમ ચેખું જણાય છે. કારણ કે તેઓ રૂતુ, રૂતુમાં રૂતુને લાયક કુલ ફળ આપે છે. (ચિંતન્ય વિનાની સુકી વનસ્પતિ ફળ આપી શકતી નથી) તેથી વનસ્પતિમાં ચિતન્ય છે એમ અવ્યક્ત અને ઉપયોગ વિગેરે લક્ષણ તેમાં હેવાથી સિદ્ધ થયું. કે પૃથિવી સચિત્ત છે. શંકા પત્થરની પાટ વિગેરે કઠણ પુદ્ગલવાળાને ચેતના કયાંથી હોય? તેનું સમાધાન કરવા નિચેની ગાથા કહે છે. अट्ठी जहासरीरंमि, अणुगयं चेयणं खरं दिटुं एवं जीवाणु गयं, पुढविसरीरं खरं होई ॥ ८५॥ જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે પણ ચેતન છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] (કારણ કે હંમેશાં વધતું દેખાય છે, તેવી જ રીતે જીવન વાળું પૃથિવી શરીર કઠણ છે. હવે લક્ષણદ્વાર કહીને તુરતજ પરિમાણદ્વાર નિર્યુક્તિકાર કહે છે. जेवायर पन्जत्ता, पयरस्स असंख भाग मित्ताते । खेसा तिन्निविरासी, बीतुं लोया असंखिजा ॥८६॥ પૃથિવીકાય ચાર પ્રકારે છે તે આ પ્રમાણે છે. . (૧) બાદર પર્યાપ્તા (૨) બાદર અપર્યાપ્તા, () સુમ પર્યાપ્તા (8) સુક્ષ્મ પર્યાપ્તા, તેમાં જે બાદર પર્યાપ્તા છે. તે સંવર્તિત લેકમાં જે પ્રતર છે તેના અસંખ્યય ભાગ માત્રામાં રહેનારા પ્રદેશને જે સમૂહ તેની બરોબર જાણવા. બાકીની ત્રણ સશીઓ પ્રત્યેક છે. તે અસંખ્યાત કાકાશના જેટલા આકાશ પ્રદેશ તેની રાશી પ્રમાણે જાણવા. આ ચારે ભેદે અનુક્રમે એક એકથી ઘણાજ જાણવા કહ્યું છે કે, ___सव्वत्थोवा बादर, पुढवि काइया पन्जत्ता, बादर पुढवि काइया अपजत्ता, असंखेज गुणा, सुहुम पुढवि काइया, अपजत्ता, असंखेजगुणा सुहुम पुढवि काइया पजत्ता असंखेजगुणा। બાદર પર્યાપ્તા સૈથી છેડા છે. તેના કરતાં બાદર અપપ્તા અસંખ્યાત ગુણ છે. તેનાથી સૂઇ અપર્યાપ્તા અસં. ખ્યાત ગુણા અને તેનાથી સૂઇ પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. હવે બીજી રીતે ત્રણ રાશીનું પરિમાણ બતાવે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ [૧૧૯] पस्थेणव कुडवेणव, जहकोइ मिणिज सव्व धन्नाई । સર્વ વિપ્રમાળા, વાત રોયા અન્નુગ્રા ! ૮૭ ॥ જેમ કોઇ માણસ પેાતાના બધા અનાજને પ્રસ્થ અથવા કુડવ (એક જાતના માપ)થી માપે છે તેવીજ રીતે જો કેઈપણ માણસ અસદ્ભાવ પ્રજ્ઞાપનાને અગીકાર કરીને આ જગતનેજ કુડવ રૂપ બનાવીને મધ્યમ અવગાહનાવાળા પૃથિવીકાયના જીવને જો માપવા માંડે તેા અસખ્યાત લેકને પૃથિવીકાયના જીવા પૂરી નાખે, હવે બીજી રીતે પરિમાણુ બતાવે છે. लोगा गासपए से, इक्किं निक्खिवे पुढवि जीवं । एवं मविजमाणा, हवंति लोया असंखिजा ॥ ८८ ॥ લેાકાકાશના પ્રદેશમાં એક એક પૃથિવીકાયના જીવ સુકીએ અને તેવી રીતે જે માપ કરીએ તા અસખ્યાત લેક ભરાય. હવે કાળથી પરિમાણુ પતાવવાની ઇચ્છાવાળા નિર્યું તિકાર ક્ષેત્ર અને કાળનું સુક્ષ્મ માદરપણાને કહે છે, निउणोउ होइ कालो, तत्तो नियुणयरयं हवइ खित्तं । अंगुल सेढ़ी मित्ते, ओसप्पिणीओ असंखिजा ॥ ८९ ॥ સમય રૂપાળ અત્યંત નિપુણ અર્થાત્ સુક્ષ્મ છે. તે નાથી પણ ક્ષેત્ર ઘણુંજ સૂમ છે. કારણ કે એક આંગળ શ્રેણીમાત્ર પણ ક્ષેત્રના પ્રદેશેાને એક એક સમયે ખસેડવા માંડીએ તેા અસંખ્યાત ઉત્સર્પિણીએ અને અવસર્પિણીએ Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦] ચાલી જાય તેટલાજ માટે કાળથી પણ ક્ષેત્ર ઘણું જ સૂમ છે. હવે ચાલતું પરિમાણ પહેલા કાળથી બતાવે છે. अणु समयं च पवेसो, निक्खमणं चेव पुढविजीवाणं। काये कायटिया, चउरो लोया असंखिजा ॥२०॥ - પૃથિવી અને પૃથિવીકાયમાં દરેક સમયે પ્રવેશ અને બહાર આવવું થયા કરે છે. તે એક જ સમયમાં કેટલાને પ્રવેશ થાય છે, ૧. અને કેટલાનું બહાર નિકળવું થાય છે. ૨. તથા કહેવાતા એક સમયમાં કેટલા પૃથિવીકાયના જે પરિણામ પામ્યા સંભવે છે. ૩. તથા પૃથિવી કાયની સ્થિતિ કેટલી છે. ૪. એ પ્રમાણે ચાર વિક કાળથી કહેવાય છે. તેમાં ઘણુંજ (અસંખ્યાત) લેકાકાશ પ્રદેશના પરિમાણવાળા જ એક સમયઉત્પન્ન થાર્ય છે અને નાશ પામે છે. અસંમેય કાકાશ પ્રદેશ પ્રમાણે પૃથિવીપણે પરિ ણામ પામેલા છે અને શરીરની સ્થિતિ પણ છે. મારી મારીને અસંખ્યાત કાકાશ પ્રદેશ પરિમાણ કાળ ત્યાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ક્ષેત્ર અને કાળથી પરિમાણ પ્રતિપાદન કરીને હવે તે સર્વ પરસ્પર મળીને (સેળભેળ થઈને) રહેલાં છે તે બતાવે છે. बायर पुढविकाइय पजत्तो अन्नमन मोगाढो। सेसा ओगाहंते सुहमा पुण सव्व लोगंम्मि ॥११॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧ બાદર પૃથિવીકાય પર્યાપ્ત જે આકાશ ખંડમાં જ રહ્યો છે તે આકાશ ખંડમાં બીજા પૃથિવીકાય જીવનું શરીર અવગઢેલું છે. અને બાકીના અપર્યાપ્તક જીવે પર્યાપ્તાને આશ્રયીને અંતરા રહિતની પ્રક્રિયાવડે ઉત્પન્ન થાય છે. તે પર્યાપ્ત પૃથિવીકાયને અવગાઢ આકાશ પ્રદેશમાં અવગાહેલા (સમાઈને રહેલા) છે. અને જે સૂમે છે તે બધા. લેકમાં અવગાઢેલા છે. હવે ઉપગદ્વાર કહે છે. चकमणे यहाणे, निसीयण तुट्टयणेय कयकरणे। . उच्चारे पासवणे, उवगरणाणं च निक्खिवणे ॥१२॥ आलेषण पहरण भूसणेय कय विक्कए किसीएय । भंडाणं पि य कुरणे, उव भोग विही मणुस्साणं ॥१३॥ | ચાલવું, ઉભા થવું, નિચે બેસવું, સુવું કૃતક પુત્રકરણ (માટીનાં પૂતળાં બનાવવાં) ઉચ્ચાર, પેશાબ, તથા ઉપકરણ મૂકવું ૯૨ તથા લીપવું, ઓજાર દાગીના બનાવવા વિગેરે લેવા વેચવા, ખેતી કરવી, વાસણ બનાવવા વિગેરેમાં માણસેને પૃથિવીકાય ઉપભોગ (વપરાશ) માં આવે છે. જે એમ છે તે શું કરવું તે કહે છે. ए एहिं कारणे हिं, हिंसंति पुढविकाइए जीवे। सायं गवेसमाणा, परस्सदुक्खं उदीरति ॥ ९४ ॥ ઉપર કહેલા ચાલવા વિગેરે કારણેમાં પૃથિવીના જીવને હણે છે. શા માટે? તે બતાવે છે. જે જે પિતાના Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૨] સુખને વહે છે. અને પરનું દુઃખ ભૂલે છે અને કેટલાક દિવસ રમણીય ભોગની આશાથી જેમની ઇન્દ્રિ ખેંચાયેલી છે તે વિમૂઢ ચિત્તવાળા બનેલા છે. અને તેથી તેઓ પૃથિવીકાયમાં રહેલા જીને દુખ ઉત્પન્ન કરે છે. એના વડે પૃથિવીકાયના દાનથી ઉદય થયેલ શુભ ફળને ઉદય પ્રતિયુક્ત છે. ( આ ટીકાકારનું વચન લેકમાં જે ભૂદાનથી શુભ ફળને ઉદય મનાય છે તેથી ઉલટું છે. એટલે મક્ષ વાંછા કે પૃથિવીકાય જીવેને દુઃખ ન થાય માટે તે દાન દેવાની અભિલાષા ન કરવી પણ ગ્રહસ્થ પિતાના સંસારિક કામમાં તે વાપરતે હોય અને તેમાંથી પરોપકારાર્થે ચેડી પૃથિવીનું દાન આપે તે તેને નિષેધ નથી ) હવે શદ્વાર કહે છે. જેના વડે કિયા થાય તે શસ્ત્ર બે પ્રકારનું છે. દ્રવ્ય શસ્ત્ર અને ભાવશા. હવે દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગવડે બે પ્રકારનું છે. તેમાં પહેલું સમાસ દ્રવ્ય શસ્ત્ર કહે છે. हल्ल कुलिअ विस कुदाला, लित्तय मिग सिंग कट्ठ मग्गि य। उच्चारे पासवणे. एतु समासओ सत्थं ॥ ९५ ॥ હળ, કેષ, ઝેર, કેદાળ, ત્રિક ( ), મગનું શીંગ, લાકડું, અગ્નિ, ઝાડે, પિશાબ આ સંક્ષેપથી દ્રવ્ય શસ્ત્ર છે. હવે વિભાગ દ્રવ્ય શસ્ત્ર કહે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ [૧૨૩] किंची सकाय सत्थं, किंची परकाय तदुभयं किंची। एयंत दव्वसत्यं भावय असं जमो सत्थं ॥ ९६ ॥ કાંઈ અંશે પૃથિવીનું શસ્ત્ર પૃથિવી બને તે તે સ્વકાય શસ્ત્ર છે. ( એટલે જુદા જુદા રંગની માટી વિગેરે એકઠી થાય તે પરસ્પર પીડાકારક છે.) તથા પરકાય શસ્ત્ર તે પાણી વિગેરે પૃથિવીને અચેત બનાવે છે. અને બને સાથે તે પાણીથી ભીંજાએલી પૃથિવી તે બીજી પૃથિ. વીનું શસ્ત્ર છે. આ બધાં દ્રવ્ય શસ્ત્ર છે. પણ અસંયમ એટલે મન, વચન, કાયાને ખરાબ રીતે ઉપયોગમાં લેવાં તે ભાવ શસ્ત્ર છે. હવે વેદના દ્વાર કહે છે. पायच्छेयण भेषण, जंघोरु तहेव अंग वंगेसु । जहहुंति नरादुहिया, पुढवि काये तहा जाण ॥१७॥ જેમ પગ વિગેરે અંગ ઉપાંગમાં છેદન ભેદન કરવાથી માણસને દુઃખ થાય છે. તે જ પ્રમાણે પૃથિવીકાયમાં પણ તે જેને વેદના જાણે છે કે પૃથિવીકાયને પગ, માથું, ગરદન વિગેરે અંગે નથી તે પણ શરીરના છેદનથી વેદના અવશ્ય છે. એ બતાવે છે. नत्थियसिं अंगुवंगा, तथाणु रुवाय वेयणा तेसिं। केसिंचि उदीरंति, केसिंचऽति वायए पाणे ॥ ९८॥ અડધી ગાથાને અર્થ ઉપર કહ્યો છે. પાછલીને કહે. છે. કેટલાક પૃથિવીકાયના જીને આરંભ કરનારા તે Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪] ઇને વેદના ઉદીરે છે. અને કેટલાકના તે તેથી પ્રાણ પણ જાય છે. તેજ દષ્ટાંત ભગવતી સૂત્રમાં આપેલ છે. જેમકે ચાર દિશામાં ચકથી આણ ફેરવનાર ચક્રવર્તીની, સુગંધ પીસનારી વન મદમાતી બળવાન દાસી કાચા આમળા જેટલા પ્રમાણવાળા સચિત્ત પૃથિવીની ગેળીને એકવીશ વાર ગધેપટ્ટમાં કઠણ શિલા પુત્રક (પીસવાને પથર) વડે પીસે છે. તે પણ કેટલાક પૃથિવીકાયના જેને ફક્ત તેને સંઘટ્ટ થાય છે. કેટલાકને પરિતાપ અને કેટલાક મરે પણ છે. અને કેટલાક ઇવેને શિલાપત્રકને સ્પર્શ પણ થતું નથી. હવે વધદ્વાર કહે છે. पवयंतिय अणगारा, णय तेहि गुणेहि जेहिं अणगारा। पुढवि विहिंसमाणा, नहुते बायाहि अणगारा ॥१९॥ અહિં કેટલાક જિનેતર સાધુ વેશને લઇને કહે છે કે અમે અનગાર છીએ, પ્રજિત છીએ પણ તેઓ નિર્વદ્ય અનુષ્ઠાનરૂપ જે કર્યો અનગાર કરે છે, તે તેઓ કરતા નથી. હવે તે અનગાર ગુણમાં કેમ નથી વર્તતા, તે બતાવે છે. તેઓ હંમેશાં મળદ્વાર તથા હાથે પગે સાફ કરવામાં પૃથિવી જીવેને વિપત્તિ કરનારા દેખાય છે. તથા બીજી રીતે પણું મળ દ્વારને નિલેપ કરવાને તથા દુર્ગધ રહિત કરવાને શક્ય છે. તેથી યતિ ગુણ કલાપથી શૂન્ય એવા અનગારેને બેલવા માત્રથી જ યુક્તિ વિના અનગારપણું મળતું Page #144 -------------------------------------------------------------------------- ________________ [૧૨૫] નથી. (આથી એમ સમજાવ્યું કે યતિઓએ પૃથિવીકાયને પીડા ન થાય માટે હાથ ધોવા વિગેરેમાં માટીને ઉપયોગ ન કર. ) અહિંઆ પહેલી ગાથાના પહેલા અર્ધ ભાગવડે પ્રતિજ્ઞા છે. પાછલી અડધી ગાથાથી હેતુ છે. તથા ઉત્તર ગાથાના અર્ધ વડે સાધચ્ચે દષ્ટાંત છે. કે જૈનેતર તિ પણાનું અભિમાન કરવા છતાં યતિગુણમાં પ્રવર્તતા નથી, કારણકે તેઓ પૃથિવીની હિંસામાં પ્રવર્તે છે. અને જે જે પૃથિવીની હિંસામાં પ્રવર્તે છે, તે યતિગુણેમાં પ્રવર્તતા નથી. જેમકે ગૃહસ્થીઓ હવે દષ્ટાંતવાળું નિગમ ને કહે છે. अणगार वाइणो पुढविहिंसगा निग्गुणा अगारिसमा निद्दोसत्तिय महला, विरह दुगंछाह महलतरा ॥१०॥ અમે યતિ છીએ એમ બેલીને પૃથિવીકાયની હિંસા કરનારા યતિઓ ગ્રહસ્થાશ્રમી જેવાજ છે. સામ અર્થ કહે છે: સચેતના પૃથિવી છે. એ જ્ઞાનના અભાવમાં તેને સમારંભવડે દોષવાળા છતાં અમે નિર્દોષ છીએ એમ માનનારા પિતાના દોષ જોવામાં વિમુખ હોવાથી તેઓ મલીને હદયવાળા છે છતાં ધાર્યપણથી સાધુજન આશ્રિત નિર્વદ્ય અનુષ્ઠાનવાળી વિરતિની નિંદા કરે છે. અને વધારે મેલીન બને છે. આ સાધુ નિદાથી અનંત સંસારીપણું બતાવ્યું જાણવું આ બે ગાથા સૂત્રમાં કહેલા અને અનુસરનારી છતાં વધદ્વારના અવસરમાં નિર્યુક્તિકારે કહી છે. તેનું Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] વ્યાખ્યાન પિતેજ કરવું તે ન્યાયયુકત છે કારણ કે ગાયા પિતેજ કહેલી છે. તે સૂત્ર નીચે બતાવે છે. - लज माणा पुढो पास अणगारा मोत्ति एगे पवयमाणत्यादि। આ વધ કરે, કાવ, અને અનુમોદ એમ ત્રણ પ્રકારે થાય છે, તે બતાવે છે. केई मयं वहंती, केई अन्नहिंउ वहाविति । केई अणु मन्नंती, पुढविकायं वहेमाणा ॥ १०१ ॥ ગાથાને અર્થ સ્પષ્ટ છે તે પણ કહીએ છીએ. કેટલાક લેકે જીવને સ્વયં મારે છે. કેટલાક બીજા પાસે વધ કરાવે છે અને કેટલાક વધ કરતાને અનુમોદે છે. હવે તેને આશ્રિત બીજાઓને પણ વધુ થાય છે એમ બતાવે છે. जो पुढवि समारंभइ, अन्नविय सो समारभइ काए । अनियाए अनियाए, दिस्सेय तहा अदिस्सेय॥१०॥ - જે પૃથિવીકાયને હણે છે તે તેને આશ્રય કરીને રહેલા પાણી તથા બે ઈન્દ્રિય વિગેરે ઘણા દશ્ય તથા અદશ્ય જીવને હણે છે. જેમ કે ઉબર (ઉંબર) તથા વડનું ફળ વિગેરે જે ખાય તે ફળમાં રહેલા બીજા ને પણ ખાય છે તેમ સમજવું કારણને લીધે અથવા અકારણ, મનથી ધારીને અથવા અણજાણે પૃથિવી અને હણે છે. અને તેને હણતાં દેખાતા છે દેડકા વિગેરે, તથા ન દેખાતા Page #146 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭] એવા પાંચ વર્ષના પનક વિગેરે જેને હણે છે. હવે તે વધારે સ્પષ્ટ કરે છે. पुढवि समारंभता, हणंति तन्निलिए य बहु जीवे । सुहुमे य बायरे य, पजत्ते या अप्पजत्ते ॥ १०३ ॥ | પૃથિવીકાયને સમારંભ કરતાં તેને આશ્રયીને રહેલા સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અનેક જીને તે હણે છે. અહિં સૂમેને વધ ખરી રીતે થતું નથી. પણ પરિણામની અશુદ્ધિથી તેની નિવૃત્તિનું પચ્ચખાણ ન કર્યું હોય ત્યાં સુધી તેના વધને દેષ લાગે છે. હવે વિરતિદ્વાર કહે છે. एवं वि याणि ऊर्ज, पुढचीए निक्खि वंति जे दंडं । तिविहेण सव्व कालं, मणेण वायाएकाएणं ॥१०४॥ ઉપર કહેલા વચનને અનુસરે પૃથિવીના જીવોને જાણીને તથા તેને વધ તથા બંધ જાણીને પૃથિવીકાયના જીને હણવાની વૃત્તિથી દૂર થાય છે તે હવે પછીની ગાથામાં કહેવાતા અણગાર થાય છે. તેઓ મન, વચન, કાયા, વડે પૃથિવીના જેને કઈ દિવસ હણે નહિ. હવે નહિં અને અનુમોદના પણ ન કરે, આવું વ્રત જે આખી જીંદગી પાળે તે અણગાર છે. બાકી રહેલા અણગારના લક્ષણો હવે કહે છે. गुत्ता गुत्तीहिं सव्वाहि, समिया समिईहिं संजया । जयमाणगा सुविहिवा,एरिसमा हुंति अणगारा।१०५ Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] - મન, વચન, કાયા, એ ત્રણેને કબજામાં રાખવાથી ગુપ્તા તથા પાંચ સમિતિ તે ઈર્યા ભાષા, એષણ, વિગેરેથી ચુત એટલે સમ્યક્ રીતે ઉભા થવું સુવું, ચાલવું વિગેરે ક્રિયામાં ઉદ્યમ કરનાર, તે સંયત સર્વ પ્રકારે નિર્દોષ યત્ન કરનારા તથા સમ્યદર્શન વિગેરે અનુષ્ઠાન જેએનું સારું છે તે ગુણવાળા જૈન અણગાર હોય છે. પણ પૂર્વે બતાવેલા માત્ર નામથી જ અણગાર પૃથિવીકાયના જીવેને હણનાર શાક્ય મત વિગેરેના સાધુઓ ન લેવા. નામ નિષ્પન્ન નિક્ષેપ સમાપ્ત થયે. હવે સૂત્ર અનુગમમાં અસ્મલિતાદિ ગુણ યુક્ત સૂત્ર ઉચ્ચારવાનું છે. તે આ છે. अट्टे लोए परिजुण्णे दुसंघहि अविजाणए अस्सि लोए पव्वाहिए तत्थ तत्थं पुढो पास आतुराવરિતાતિ (ફૂ. ૨૪). પૂર્વને સંબંધ બતાવે છે. તેરમા સૂરમાં પરિજ્ઞાતકર્મો મુનિ હોય છે. પણ જે કર્મના ભેદને જાણ નથી તે અને પરિજ્ઞાત કર્યા પિતે ભાવ આર્ત હોય છે. તે બતાવે છે. વળી પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે. સુધી સ્વામી કહે છે કે હે જંબૂ! મેં સાંભળ્યું, શું સાંભળ્યું ! તે કહે છે. પૂર્વ ઉદેશામાં કહેલું છે અને આ પણ સાંભળ્યું છેકે “અદ્દે વિગેરે તથા પરસ્પર સંબંધ આ પ્રમાણે છે. “જે હિં બો સમ્મા મસિ ફરિ ક’ તે કેવી રીતે તે જેને સંજ્ઞાન Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯] હોય તે બતાવે છે. તે છે પિડાયેલા છે. તેથી બતાવે છે. ‘દે’ આતના નિક્ષેપ ચાર પ્રકારે છે. નામ સ્થાપના સુગમ છે. જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે બેથી વ્યતિરિતને આગમથી દવ્યા ગાડા વિગેરેના ચક્રમાં ઉદ્વીમૂળ ( () માં જે લેતાને પાટે (ળ) ચડાવે છે તે દ્રવ્યર્ત છે. ભાવાર્ત પણ બે પ્રકારે છે. આગમથી આગમથી તેમાં આગમથી જ્ઞાતા તે આ પદાર્થને જાણનાર અને ઉપયોગમાં રાષ્ટ્રનારે અને તે આગમથી દયિક ભાવમાં વતનારે તે રાગ દ્વેષરૂપ ગ્રહવડે ઘેરાયેલા અંતરામાવાળે પ્રિયન વિયેગ વિગેરે દુઃખ સંકટમાં નિમગ્ન ભાવાર્ત તરીકે ગણાય છે. અથવા શબ્દાદિ વિષયે જે વિષના વિપાક જેવા છે, તેમાં તેની આકાંક્ષા હોવાથી હિત અહિતના વિચારમાં શૂન્ય મનવાળ હોવાથી ભાવાત્ત છે. તે કર્મને એકઠાં કરે છે. જેથી सोइंदिय वसदृण भंते । जीवे किंधा किं चिणाइ किं उव चिणाइ गोगमा ! अट्ठ कम्प्न पगडीओ, सिढिलबंधण वडाओ धणिय पंधण पद्धाओ पकरेइ जाव अणादिअं चणं अणवदग्गं दीहमई चाउरंत संसार कन्तार मणु परि यहा।। - શ્રીવીરને પ્રશ્ન-હે ભગવાન ! કાનથી સાંભળવાને રસીએ બની પીડાતે જીવ શું બાંધે છે. શું એકઠું કરે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) શું ઉપચય કરે છે? ઉત્તર-હેતમ, આઠ કર્મની પ્રવૃતિઓ જે શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધનવાળી કરે છે. તે કયાં સુધી કે જેમ અનાદિ કાળથી રખડતે આવેલે તેમ અનંત કાળના લાંબા પંથના ચાર ગતિવાળા સંસાર કાંતારમાં ભ્રમણ કરશે; એ પ્રમાણે બીજી ચાર ઈન્દ્રિયેના વિષયમાં તે સ્પર્શ ઈન્દ્રિય સુધી સમજવું. એ જ પ્રમાણે કેધ, માન, માયા, લેભ, દર્શન મેહનીય, ચારિત્ર મેહનીય, વિગેરેથી ભાવ આર્ત સંસારી છે. પણ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જાણવા. કહ્યું છે કે – रागदोष कसाए हिं, इंदिए हिय पञ्च हिं। दुहा वामोह णिजंण, अट्टा संसारिणो जिया ॥१॥ - રાગ દ્વેષ અને કષા વડે પાંચ ઈન્દ્રિ તથા બે પ્રકારના મોહનીય કર્મથી સંસારી પીડાયેલા છે. અથવા જ્ઞાન આવરણીય વિગેરે શુભ અશુભ જે આઠ પ્રકારનાં કર્મ છે તેનાથી પીડાય તે કેણ છે? તેને ઉત્તર કહે છે. અવલેકે તે લેક એક, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિ થવાળે જીવ સમૂહ તે અહિં લેક જાણ લેક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, અને પર્યાય એ આઠ પ્રકારે નિક્ષેપ બતાવી તેમાં અપ્રશસ્ત ભાવ ઉદય વાળા લેકવડે અહિં અધિકાર કહે, કારણ કે એટલે જન સમૂહ આર્ત છે તે સર્વ પરિધન નામ પરિપેલ નિસાર Page #150 -------------------------------------------------------------------------- ________________ [૧૩૧] છે. ઔપશમિક વિગેરે પ્રશસ્ત ભાવ રહિત અથવા અવ્યભિચારી મોક્ષ સાધન વિનાને છે. | (સખ્યદર્શને જ્ઞાન ચારિત્ર તે મેક્ષને ઉપાય તેના વિના સંસારી જીવ માત્ર દુષ્ટ ભાવમાં રહી પિતે પીડાય છે. અને બીજાને પીડી નવાં ચીકણું કર્મ બાંધી ચારે ગતિમાં અનંત કાળ ભમે છે.) પરિઘુન શબ્દ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી તેમાં ભાવથી સચિત્ત પરિધન તે જીણું શરીરવાળા બુઢે અથવા જીણું ( જુનું) ઝાડ અને અચિત્ત દ્રવ્ય પરિઘન તે જીર્ણ વસ્ત્ર વિગેરે અને ભાવ પરિધુન તે દયિક ભાવનાના ઉદયથી પ્રશસ્ત જ્ઞાન વિગેરેથી રહિત કેમ વિકલ? અનંત ગુણેની પરિહાણીથી કહે છે. પાંચ, ચાર, ત્રણ, બે એક ઇંદ્રિયવાળા છ ક્રમથી જ્ઞાને વિકલ ( ઓછા જ્ઞાનવાળા ) છે. તેમાં સિાથી ઓછા જ્ઞાનવાળા સૂક્ષ્મ નિગદના અપર્યાપ્ત છે જે પ્રથમ સમયે ઉિત્પન્ન થયેલા હોય તે જાણવા. કહ્યું છે કેसर्व निकृष्टो जीवस्य, दृष्ट उपयोग एष वीरेण । सूक्ष्म निगोदा पर्याप्त, कानां सच भवति विज्ञेयः॥१॥ સૌથી ઓછા જ્ઞાનવાળા જીવને ઉપગ મહાવીર પ્રભુએ નિગોદના અપર્યાપ્ત છને દેખે છે. એ જાણવું. तस्मात्प्रभृति ज्ञान विवृद्धि, ईष्टा जिनेन जीवानाम् । लब्धिनिमित्तःकरणैः कायोन्द्रिय वाङ्मनोहगभिः॥र Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૩૨) ત્યાર પછી જયેની લબ્ધિના નિમિત્તે કારણે તથા કા. ન્દ્રિય, મન, વચન, વડે જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એમ જીનેશ્વરે ખેલું છે. ૨ હવે તે વિષય અને કષાયથી પીડાયેલ પ્રશસ્ત જ્ઞાન હુન (હણ) કેવી અવસ્થાવાળે થાય છે, તે બતાવે છે. દુ ધ એટલે ધર્મની અને ચારિત્રથી પ્રાપ્તિ સંબધી જે બોધ તેને ઘણી મુશ્કેલીથી સમજાય છે (સમજવું દુર્લભ છે.) જેમ મેતા મુનિને સમજવું કઠણ પડયું હતું અથવા બ્રહ્મદત્ત ચક્રવર્તી માફક તેને બોધ આપ. મુશ્કેલ હતે (તેના પૂર્વ ભવના ભાઈએ જ્ઞાનથી જાણું પિતે સાધુ બનીને તેને બંધ આવ્યો પણ ઘણું પ્રયાસ છતાં ને સમજાયાંથી સાધુ થાકી ગયે પણ બ્રહ્મદત્ત ન સમયે અને ફરે કર્મ કરી નરકમાં ગયે.) શા માટે આવું કરે? તે કહે છે. વિશિષ્ટ અવધ રહિત તે આ પ્રમાણે અજ્ઞાન બનેલે શું કરે છે? તે કહે છે. આ પૃથિવીકાય લેકને અતિશય પીડા કરે છે. તેના પ્રોજન માટે દવા વિગેરેથી પીડા કરતાં જુદી જુદી જાતનાં શસ્ત્રોવડે તે એને ડરાવી તે તે ખેતી કરવી ખાણ ખેદવી ઘર કરવું વિગેરે જુદા જુદા કાર્યોમાં જરૂર પડતાં તે જેને પીંડ કરે છે. તેવું ગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે તું જે પૃથિવીકાયના ઉપરજ બધાને આશ્રય હોવાથી પ્રક એટલે મુખ્યત્વે પીડા પૃથિવીકાયને જ થાય, તથા વ્ય Page #152 -------------------------------------------------------------------------- ________________ [૧૩૩] ધાતુ ભય તથા ચલનમાં પણું થાય છે. એટલે ટીકાકારે વ્યથિતના બે અર્થ લીધા. પીડા કરવી અથવા ભય પમાડે તથા પશ્ય શબ્દથી એક દેશમાં એટલે ચેડાથી બીજું રહેલું તે પણ લેવાય તે સિદ્ધાંત શિલીવડે પ્રાકૃત ભાષાની રીતી પ્રમાણે ઘણે આદેશ લેવાય એટલે શિષ્યને કહ્યું કે, જે, શિષ્ય પૂછયું શું? ઉત્તર-લે કે પિતાના પ્રજનમાં પૃથિવી કાયને નિરંતર પડે છે.) આતુર શબ્દવડે સૂચવ્યું કે વિષય કસાય વિગેરેથી પીડાયલા છે (અહિં પૃથિવીકાયને વિષય ચાલતું હોવાથી) તેને વારંવાર પડે છે. બહુ વચનને નિર્દેશ કરવાનું કારણ એ છે કે તેને આરંભ કરનારા ઘણા છે. અથવા લેક શબ્દ છે તે દરેકમાં સંબંધ રાખે છે. એટલે કેઈ લેક (છવ સમૂહ) વિષય કષાયથી પીડાયેલ છે. બીજે કાયથી પરિજીણું છે. કઈ દુઃખ સંબંધ છે. અને કોઈ વિશિષ્ટ જ્ઞાન રહિત છે. એ બધાએ દુઃખી જી પિતાની ઈચ્છાઓ પૂરી કરવા તથા સુખ મેળવવા આ પૃથિવીકાયના જીને અનેક પ્રકારના ઉપવડે પરિતાપ ઉપજાવે છે એટલે ઘણી પીડા કરે છે ૧૪ શંકા–એક દેવતા વિશેષથી આધારવાળી પૃથિવી રહેલી છે. તે વાત માનવી શક્ય છે. પણ તેમાં અસંખ્યાત છે . સમૂહ રહે છે. એ વાત માનવી કઠણ છે. જેનાચાર્ય તે શંકા દૂર કરવા કહે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪] संति पाणा पुढोसिया लजमाणा पुढो पास अणगारा मोत्ति।एगे पवयमाणा जमिणं विरूवरुवेहि सत्थेहिं पुढवि कम्म समारंभेणं पुढविसत्थं समारंभे माणा अणेगरूवे पाणे विहिंसह (सू०१५) સંતિ શબ્દથી વિદ્યમાન છે. જે જુદા જુદા ભાવે અંગુ ળના અસંખ્યય ભાગ સ્વદેહની અવગાહનાવડે પૃથિવીષયને આશ્રયીને રહ્યા છે. તેથી શાસ્ત્રકાર કહે છે કે પૃથિવી તે એકજ દેવતારૂપ નથી, પણ જેનું જુદા જુદા શરીરનું સંધાન થઈને પૃથિવી અનેક ઈવેની બનેલી છે. તેથી સચેતનપણું અને અનેક જીને તેમાં આશ્રય છે. એવું પૃથિવીનું સ્વરૂપ ખુલ્લું બતાવ્યું છે. અને એ જાણીને તેના આરંભથી વતેલાને બતાવે છે કે તમે જે સાધુપણું કહેતા છે તે તે જેની રક્ષા કરે નહિતે લજજા પામશે. અહિં લજજા બે પ્રકારે છે લેક સંબંધી તે વહુ સસરાની લાજ કાઢે છે. તથા સુભટ વિગેરે પિતાના અમલદારથી યુદ્ધમાં હારતાં શરમાય છે. તે અને કેત્તર લજજા તે સત્તર પ્રકારને સંયમ છે. તેથી કહ્યું છે કે लज्जादया संयमवंभचेरमित्यादि। . લાજ, દયા, સંયમ, બ્રહ્મચર્ય, વિગેરે કાર્ય છે લાજને અર્થ એ છે કે સંયમ અનુકાનમાં રહી તેની મર્યાદા પાલન કરીને બીજા ને ન પડવું અથવા જેનેતર સાધુ Page #154 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પૃથિવીકાયના સમારંભ રૂપ અસંયમ કરવાથી લજજા પામતા. એવા પ્રત્યક્ષ જ્ઞાનીઓથી તથા પક્ષ જ્ઞાનીઓથી છે, તેમને તું છે તેવું શિષ્યને ગુરૂ કહે છે આ કહેવાથી સૂચવ્યું કે શિવે કુશળ અનુષ્ઠાન પ્રવતિના વિષયમાં રહેવું કે તેને તેઓની માફક લજાવું ન પડે, જૈનેતર જીવ દયાનું સ્વરૂપ જેવું બોલે છે તેવું કરતા નથી એ દેખાડવા જૈનાચાર્ય કહે છે કે જેને પિતાને અમે અગાર એટલે ઘર તેનાથી રહિત એટલે અનગાર (યતિ) છીએ એમ બેલે છે. તે શાક્યમત વિગેરેના સાધુએ જાણવા. એમ બતાવે છે તે કહે છે કે અમેજ જંતુ રક્ષામાં તત્પર છીએ તથા અમે કષાય અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યા છે. એ પ્રમાણે બેલનારા પ્રતિજ્ઞા માત્ર જે અનર્થનું મૂળ તે વ્યર્થ બોલે છે. જેમ કેઈ અત્યંત સુચીદ્ર ( ) તે ચોસઠ વાર માટીથી સ્નાન કરનાર અને ગાયના મડદાની શુચિને દૂર કરીને પાછ કર્મ કર ( ) ના કહેવાથી ચામડાં હાડકાં માંસ, સ્નાયુ વિગેરેને પિતાના ઉપયોગ માટે તેને સંગ્રહ કરે તેજ પ્રમાણે તેણે પવિત્રતાનું અભિમાન ધારણ કર્યા છતાં શું ત્યાખ્યું ? કંઈજ નહિં તે પ્રમાણે શાક્યમત વિશેરેના સાધુઓ અનગાર વાદને વહન કરે છે. પણ અનગારના ગુણેમાં જરાપણ વર્તતા નથી અને ગ્રહસ્થની ચર્ચાને જરા પણ ઉલંઘતા નથી એવું દેખાડે છે એનું આ સર્વ જન Page #155 -------------------------------------------------------------------------- ________________ [[૩૬] પ્રત્યક્ષ એવુ કૃત્ય પૃથિવી કાચતા જીવને જુદા જુદા પ્રકારના હળ કાઢાળી, ખનિત્ર વિગેરેથી જીવોને હણે છે. અને પૃથિવીકાયના સમારંભમાં પૃથિવીકાયના શસ્રાવડે પૃથિવીકાયના જીવાને હગુવા સાથે તેને આશ્રયીને રહેલા ખીજા જીવા પાણી વનસ્પતિ, વિગેરેને હણે છે. તેના ભાવાર્થ આ છે કે જીવ માત્રને બચાવવાની પ્રતિજ્ઞા કરી જીવનું સ્વરૂપ જાણવાની દરકાર કરતા નથી અને ગ્રહસ્થ મા પૃથિવી કાર્યના સમાર‘ભ કરીને અનેક પ્રકારે પૃથિવીના જીવાને તથા તેને આશ્રયી રહેલા અનેક જીવાને હણે છે. આ પ્રમાણે શાક્ય વિગેરેનું પાર્થિવ જંતુ સાથે વેરભાવ મતાવી તેમનુ અતિપણું ખતાવી હવે સુખાના અભિલાષ ઘઉં કરવું' કરાવવુ અનુમાવું તથા તે ત્રણ કરણ સાથે ચૈગની પ્રવૃત્તિ ખતાવે છે. तत्थ खलु भगवया परिण्णा पवेइया, इम्मम्म चैव जीविअस्स परिवंदणमाणण पूघणाए जाइमरण मोयणाए दुक्खपडि घाय हे स सयमेव पुढवि सत्यं समारंभ अन्नेहिं वा पुढवि सत्यं समारंभा वेह अण्णे वा पुडवि सत्यं समारंभंते समणु RTE (૦ ૧૧ ) ત્યાં પૃથિવીકાયના સમારભમાં શ્રી વર્ધમાન સ્વામી ભગવાને આવું કહ્યું છે કે હવે પછીના કહેવાતા કારણેાવડે Page #156 -------------------------------------------------------------------------- ________________ [१३७] "प छ. સુખના અભિલાષીએ કરવા કરાવવા અને અનુમેદવાવડે પૃથિવીકાયને સમારંભ કરે છે, તેના કારણે બતાવે છે. ( ૧ ) નાશવંત જીવનના પરિવંદનમાનના પૂજન માટે તથા જન્મ મરણ અને મુકિત માટે તથા દુઃખને દુર કરવા માટે પિતે સુખને અભિલાષી અને દુઃખને દ્વેષી બની પિતે પિતાના વડેજ પૃથિવી શસ્ત્રને સમારંભ કરે છે બીજા જી પાસે કરાવે છે. અને કરતાને અનુમોદે છે. એમ અજ્ઞાન દશાથી પૂર્વકાળમાં કરી ભવિષ્યમાં કરશે એ પ્રમાણે મનવચન કાયાના કર્મ વડે જવું, આવી જેનીમતિ છે તેનું શું થાય છે તે બતાવે છે. तंसे अहिआए तंसे अबोहिए सेतं संबुज्ज्ञ माणे आयाणीयं समुट्ठाय सोचा खलु भगवओ अणगाराणं इह मेगोस णातं भवति एस खलु गंथे एस खलु मोहे एस खलु मारे एस खलु गरए इच्चत्थं गड्ढिए लोए जामिणं विरूवरूवेहिं सत्यहि पुढवि क्रम्म समारंभेण पुढवि सत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ, से बेमि अप्पेगे अंधमन्भे अपेगे अंधमच्छे अप्पेगे पायमभे अप्पेगे पायमच्छे अप्पेगे, गुप्फमन्भे अप्पेगे गुप्फमच्छे अप्पेगे, जंघमन्भे२ अप्पेगे जाणुमन्भे२ अप्पेगे Page #157 -------------------------------------------------------------------------- ________________ [१३८ उरुममे २ अपेगे कडिमन्भे २ अप्पेगे णाभिमन्भे २ अप्पेगे उदर मधे २ अप्पेगे; पास. मन्भे २ अप्पेगे पिढिमम्भे २ अप्पेगे, उरमन्भे २ अप्पेगे हिययमन्भे २ अपेगे थणमन्भे २ अप्पेगे खंधमन्भे २ अप्पेगे बाहुमन्भे २ अप्पेगे हत्थमन्भे २ अप्पेगे अंगुलिमन्भे २ अप्पेगे गहमन्भे २ अप्पेगे, गीवमन्भे २ अप्पेगे हणुमन्भे२ अप्पेगे, हट्ठिमन्भे २ अप्पेगे दंतमम्भे २ अप्पेगे, जिम्भमभ २ अप्पेगे तालुमन्भे २ अप्पेगे गलमब्भे २ अप्पेगे गण्डमन्भे २ अप्पेगे कण्णमभे २ अप्पेगे णासमन्भे २ अप्पेगे अच्छिमम्भे २ अप्पेगे भमुहमन्भे २ अपेगे णिडालमन्भे २ अप्पेगे सीसमन्भे २ अप्पेगे, संपसारए अप्पेगे, उद्दवए, इत्थं सत्थं समारंभ माणस्त इच्छेते आरंभा अपरिपणाता भवति (सू० १०) ઉપર કહેલાં પાપના કૃત્યે જે પૃથિવીકાયને દાખ દેવા રૂપ છે તે કરવા કરાવવા તથા અનમેદવાથી તેને ભવિષ્યકાળમાં અહિતને માટે થશે તેમ ધિલાભ (સમ્યકત્વ થી વિમુક્ત કરશે. કારણ કે પ્રાણું ગણના ઉપ મનમાં પ્રવ તેલાઓને છેડે પણ હિતને લાભ નહિ થાય. જે કંઈ ભગવાન પાસે અથવા તેને શિષ્ય ખરા સાધુ પાસે પૃથિવી Page #158 -------------------------------------------------------------------------- ________________ [૧૩૯] કાયના આરંભને પાપરૂપ જાણીને ભાવે છે તે આવું માને છે. જેણે પૃથિવીનું જીવપણું જાણ્યું છે, તે પરમાર્થને જાણનારે સાધુ પૃથિવીકાયના શાસ્ત્રના સમારંભને અહિતપણે. સારી રીતે જાણનારો પિતે સમ્યદર્શન વિગેરે સ્વીકારીને બચાવે છે. હવે તે કેવા પ્રત્યયથી માને છે તે બતાવે છે. કાં તે તે ભગવાન પાસે કાં તો કઈ સાધુ પાસે સમજીને બચાવે છે. મનુષ્ય જન્મમાં તત્વને પ્રતિબંધ પામેલા સાધુ એ આ જાણ્યું છે. શું જાણું છે? તે બતાવે છે. આ પૃથિવીકાયનું શસ્ત્ર જેને સમારંભ અષ્ટ પ્રકારના કર્મને બંધ છે ખલુ શબ્દથી નિશે જાણવું તથા કારણમાં કાર્યને ઉપચાર કરે તે નદક (ગંદુ પાણી) જેમ પગને રેગી. બનાવે છે તેથી પગ રેગ તરીકે જાણીતું છે તે ન્યાયે પૃથિવીકાયને સમારંભ મેહનીય કર્મના બંધરૂપ છે. વળી મેહને હેતુ હોવાથી પૃથિવીકાયને સમારંભ કારણ અને આઠ કર્મ તે કાર્ય છે એમ સૂચવ્યું તે મેહનીય કર્મના બે ભેદ છે. અને અઠાવીશ પ્રકારની કર્મ પ્રકૃતિ છે. તે જાણવી. વળી મરણનું હેતુ હોવાથી મારરૂપ છે, એટલે પૃથિવી કાયને મારે તે પિતાના આયુકર્મને ક્ષય કરે છે. અર્થાત્ અકાળે મરે છે. તથા નરકને હેતુ હોવાથી તે નર્ક છે. આપણું સહેવાસથી નીચે જે પૃથિવી છે તેમાં નરક છે, તેમાં સીમંત વિગેરે દુઃખદાઈ સ્થાનેમાં નરકના છ તરીકે Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૪] રહી દુઃખ ભેગવે છે. આથી અશાતા વેદનીય કર્મ બાંધવાનું સૂચવ્યું. છે. શંકાએક પ્રાણીના નાશ કરવાથી પ્રવૃત્તિમાં આઠ પ્રકારને કર્મબંધ કેવી રીતે થાય? . ઉત્તર–મરાતા જંતુના જ્ઞાનને રોકવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એવી રીતે બધા કર્મોમાં જવું અને પુર્વે કહેલા જ્ઞાની સાધુઓએ બીજું પણ આવું જાણેલું છે, તે બતાવે છે. કે આહાર ભૂષણ તથા ઉપકરણને માટે તથા પરિવંદન, માનન, પૂજનને માટે અને દુખના પ્રતિઘાત માટે લેક (પ્રાણીગણ) ઘેલા બનેલ છે. ( કાર્ય અકાર્યને જાણતા નથી ) આ પ્રમાણે અતિ પાપના સમૂહના વિપાકરૂપે ફળ એવા પૃથિવીકાયના સમારંભમાં અજ્ઞાની અજ્ઞાનવશ મૂર્શિત થયેલે આવાં કાર્યો કરે છે. તે બતાવે છે. આ પૃથિવીકાયના જીને વિરૂપ શસ્ત્રાવડે પશિવીકાયને સમારંભ કરતે પૃથિવીકાયના જેને હણે છે. અને તેની સાથે પૃથિવી શસ્ત્રવિડે પૃથિવીનું નિકંદન કરે છે. અથવા હળ, કુદાળા વિગેરેથી અનેક પ્રકારે સમારંભ કરે છે. અને તેને હણતાં તેને આશ્રયીને રહેલા બે ઈદ્રિાદિ છેને હણે છે. વાદીની શંકા આરેકા ( હદપાર જવાય છે, કારણ કે જે ન જુએ, ન સાંભળે, ન સૂઘે, ન જાય, તે કેવી રીતે વેદના અનુભવે અને તે વાત અમે માનીએ? Page #160 -------------------------------------------------------------------------- ________________ લિં૪૧] આ બાબતમાં આચાર્ય મહારાજ દષ્ટાંતથી સમાધાન કરે છે. તમે પૂછયું માટે પૃથિવીકાયની વેદના હું કહું છું, અપિ શબ્દ યથાના રૂપમાં છે. જેમ કે જન્મથી અપે. બહેરે, મેંગે, કઢીઓ પંગુ, તથા હાથ પગ વિગેરે અવયવથી શિથીલ વિપાક સૂત્રમાં કહેલા દુઃખી મૃગાપુત્ર જેવા પુર્વે કરેલા પાપથી અશુભ કર્મ ઉદયમાં આવતાં હિત અહિત, પ્રાણિતથા ત્યાગથી વિમુખ સર્વ પ્રકારે દુઃખી, જોતાં આપણને તેના ઉપર અતિ કરૂણ આવે તેજ પ્રમાણે અંધ વિગેરે ગુણ યુકત દુખીને કેઈ ભાલાની અણીવડે ભેદે છેદે તે પણ તે બાપડે દુખી છે. અને છેદતે ભેદતો ન દેખે ન સાંભળે અને મુંગાપણાથી ન રૂએ તે આપણે તેને વેદનાને અભાવ માનીશું? અથવા તેમાં જીવને અભાવ માની શકાશે. એ જ પ્રમાણે પૃથિવીના છે પણ અવ્યક્ત ચેતનાવાળા જન્માંધ, બહેરા, મુંગા, પં વિગેરે ગુણવાળા પુરૂષ માફક જાણવા અથવા જેમ પચેન્દ્રિય છે જે સ્પષ્ટ ચેતનાવાળા છે, તેમને કેંઈપણ પગમાં ભેદે, છે એ પ્રમાણે ગુફ (ઘુટણ) વિગેરેમાં પણ દુઃખ દે તથા એજ પ્રમાણે જંઘા, જાનું, ઉરૂ-કટી, નાભી, પેટ, પડખાં, પીઠ, છાતી, હૃદય, સ્તન, કંધ, બાહુ, હાથ, આંગળી, નખ, ગળું, હડપચી, હૈઠે, દાંત, જીભ, તાળવું, ગળું, હમણ, કાન, નાક, આંખ, ભૂ, લલાટ, શિર વિગેરે અવય Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૪] વમાં છેદન, ભેદન વિગેરે થતાં વેદના ઉત્પન્ન થતી દેખાય ' છે તે જ પ્રમાણે અતિશય મહના અજ્ઞાનને ભજનારા, સ્યાનધિ (ઘોર નિદ્રા) ના ઉદયથી અવ્યક્ત ચેતનાવાળા પ્રાણીઓને અવ્યક્ત વેદના થાય છે એમ જાણવું. અહિં બીજું દષ્ટાન્ત કહે છે. જેમ કેઈ માણસ દુર્ણ બુદ્ધિથી જીને બેભાન કરે અને લેભાન કર્યા પછી તેને મારે અને જીવરહિત કરે તે તેની વેદના પ્રકટ દેખાતી નથી પણ તેને વિદના અપ્રકટ છે. એવું આપણે જાણીએ છીએ તે જ પ્રમાણે પૃથિવીકાયના જીને પણ જાણવું (દારૂ પીને ઘેલા થયેલા અથવા વ્યંતર વિગેરેથી ઘેલા બનેલાને જોરથી મારતાં તે વખતે તેને દુઃખ પૂરું પડતું દેખાતું નથી પણ ચેતના આવતાં તેના મારને તેિજ સારી રીતે જાણી શકે છે. તથા શીશી સુંઘાડ ડેકટર કાપપ કરે છે તે માલુમ પડતું નથી પણ તે નસા કરતાં વધારે વાર રહે તે પેલે સાક્ષાત્ દુઃખ અનુભવતે દેખાય છે. અથવા વધારે વાર ન રહે તે દરદીનાં પ્રાણ પણ જાય છે.) એ પ્રમાણે પૃથિવીના જીનું પણ જાણવું. હવે પૃથિવીકાયનું જીવત્વ સાધીને તથા જુદાં જુદાં શસ્ત્રોના મારવડે પીડા થતી બતાવીને તેના વધમાં થતા બંધને બતાવે છે. | (સેળમાં સૂત્રમાં સુગમ અર્થ ધારીને ટીકાકારે પૂરે અર્થ લખે નથી માટે શેડો ખુલાસે કરીએ છીએ કે તે Page #162 -------------------------------------------------------------------------- ________________ [૧૪૩] અહિતને માટે અધીને માટે થાય છે. એવું જાણીને આદરવા યોગ્ય ચારિત્ર વિગેરે લઈ સાધુ વિચારે છે કે જિનેશ્વરને તથા સારા સાધુઓને આ માલુમ છે કે પૃથિવીકાયની હિંસા તે કમને ગાંસડે, મોહ, માર, નર્ક છે. છતાં તેની અંદર લેક ગૃદ્ધ બનીને વિરૂપ શસ્ત્રોવડે પૃથિવીકાયને અનેક પ્રકારે દુઃખ દે છે. તે દષ્ટાંત બતાવે છે કે પૃથિવીકાય જીવો અંધ માફક નસવાળા માફક અવ્યક્ત ચેતનવાળા છે. તેને દુઃખ દે છે. જેમ તે આંધળાને પગ ઘુંટી-પીંડી ઝાંગ, જાનુ, નાભી, કેડ, ઉદરથી છેવટ માથા સુધી દુખ દે છે તેમ પૃથિવીકાયને દુઃખ દે છે. આ ભાવાર્થ છે.) ___ एत्थ सत्थं असमारंभ माणस्स इच्छेते आरंभा परिणाता भवंति, तं परिणाय मेहावी नेव संयं पुढवि मत्थं समारंभेजा गेवण्णेहिं पुढवि सत्थं समारंभवेजा णेवणे पुढवि सत्थं समारंभते समणु जाणेजा, जस्मेते पुढवि कम्म समारंभा परिणाता भवंति से हु मुणी परिणात कम्मेत्ति बेमि (सू० ૧૭) રૂતિ ક્રિય અહિઆ પૃથિવીકાયમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન બે શસ્ત્ર છે તથા દ્રવ્ય શસ્ત્ર તે સ્વકાય અને પરકાય તથા બે રૂપવાળું બતાવ્યું અને ભાવ શસ્ત્ર તે અસંયમ એટલે ખરાબ દયાન તથા Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૪૪ મન, વચન, કાયાને ખસબ ઉપયોગ બતાવે આ બન્ને પ્રકારનું શસ્ત્ર ચલાવી છેદવું, ખેતી કરવી વિગેરે સભારંભનાં કામે બંધ હેતુપણે જેમણે જાણ્યાં નથી તે અજ્ઞાત અને જેમણે જાણ્યા છે. તે પરિજ્ઞાત છે. તે બતાવે છે. અહિં પૃથિવીકાયમાં બન્ને પ્રકારનું શસ્ત્ર ન ચલાવનારા પૂર્વે કહેલા સમારંભને પાપરૂપ જાણીને તેને ત્યાગેલા જે અણ ગારે તે પરિક્ષાત જાણવા. આ વચનથી એ સૂચવ્યું કે અહિં આ વિરતિ એટલે જીવને દુઃખ ન દેવું તે બતાવ્યું. હવે તે વિરતિને ખુલે ખુલ્લી બતાવે છે. એટલે પૃથિવીકાયના સમારંભમાં બંધ જાણીને મેધાવી (બુદ્ધિમાન) શું કરે? તે બતાવે છે. આ પૃથિવી શસ્ત્ર જે દ્રવ્યભાવે ભિન્ન છે, તે પિતે ન કરાવે ન અનુદે એ પ્રમાણે મન, વચન, કાય, તથા અતીત, અનાગત, કાળના પણ પચ્ચખાણ કરે કે મારે પૃથિવીકાયના જીવોને કઈ પણ રીતે દુખ ન દેવું વિગેરે. આ પ્રમાણે કરેલી નિવૃત્તિવાળો મુનિ છે, એમ જાણવું પણ બીજા નહિ, હવે આ વિષયને સંકેલતાં કહે છે કે જેઓએ પૃથિવી જીવની વેદનાનું સ્વરૂપ જાણ્યું છે તથા પૃથિવી એદવી ખેતી કરવી તેમાં કર્મબંધને હેતુ છે. તે જાણ્યું છે. તેથી જ્ઞપરિજ્ઞાવડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવકે તેને ત્યાગે તે મુનિ છે. આ પ્રમાણે અને પ્રકારની પરિક્ષાવડે જાણે તથા જે ત્યાગે તેને આઠ પ્રકારના કર્મ Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫] નબંધાય તે સાવધ અનુષ્ઠાન ત્યાગવાથી તે પરિસાત કમ મુનિ જાણે. પણ ન ત્યાગનારે શાકયાદિ મુનિ ન જાણ. ત્રવીમિ શબ્દને અર્થે પૂર્વ માફકજ છે. શસ્ત્રપરિજ્ઞાને બીજો ઉદેશે પુરો થયે. પૃથિવીને ઉદ્દેશે પુરે થયે. હવે અપકાયને ઉદ્દેશે કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. ગયા ઉદેશામાં અને તેમાં પૃથિવીકાયના જીવ સિદ્ધ કર્યા તેના વધમાં કર્મ બંધ બતાવ્યું અને છેવટે મોક્ષ માટે વિરતિ ધર્મ બતાવ્ય, તેજ પ્રમાણે હવે અનુક્રમે આવેલું અપકાયનું જીવત્વ અને તેના વધમાં બંધ અને કરવી જોઈતી વિરતિ બતાવે છે. આ પ્રમાણે બીજા અને ત્રીજા ઉદેશાને સંબંધ છે. તેના ચાર અનુયાગ દ્વારા કહેવા તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં અપકાયને ઉદ્દેશ છે. અને જેવું પર્વ પૃથિવીકાય જીવનું સ્વરૂપ સમજાવવાને માટે નિક્ષેપા વિગેરે જે નવ દ્વાર કહ્યાં હતાં તે અહિં સમાનપણે હેવાથી તેજ કાયમ રાખી કંઈક વધારે બતાવવાની ઈચ્છાથી ઉદ્ધાર કરી નિર્યુક્તિકાર કહે છે. आउस्त विदाराई, ताई जाइं हवंति पुढवीए । नाणत्ती उविहाणे, परिमाणु वभोग सत्थे च १०६॥ અપકાયના પૃથિવીકાયમાં બતાવ્યા પ્રમાણે નવદ્વારે છે. ફક્ત ભેદ એટલે જ છે કે વિધાન ( પ્રરૂપણા ) પરિમાણ, ઉપભેગ, શસ્ત્ર, સંબંધમાં તે પૃથિવીથી જુદી રીતે છે એમ જાણવું. ચ શબ્દથી લક્ષણ વિષય છે. તે શબ્દ નિશ્ચય ૧૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૪] વાચક છે. એટલે પૃથિવીકાય અને અપકાય ફકત વિધાન વિગેરેમાંજ જુદા છે બીજામાં નહિ એમ જાણવું. હવે વિધાન એટલે પ્રરૂપણ તે સંબંધી જુદાપણું બતાવે છે. दुविहा उ आउ जीवा, सुहुमा तह बायरा य लोगंमि। सुहमाय सव्वलोए, पंचव य बायर विहाणा ।।१०।। . અપકાયના જીવ લેકમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં સુક્ષમ બધા લેકમાં છે. પણ બાદરના પાંચ ભેદ છે. હવે તેની પ્રરૂપણ કરે છે. सुद्धो दए य उस्ता, हिमे य महिया य हरतणु चेव। बायर आउ विहाणा, पंच विहा वणिया ए ए॥१०८ શુધ્ધદક તે તળાવ, નદી, સમુદ્ર, કુંડ, અવટ ( ) વિગેરેમાં રહેલું પણ તે એસસિવાયનું જાણવું. અને રાતમાં અથવા પડીએ જે ઠાર પડે છે જેને ગુજરાતમાં ઝાકળ કહે છે. તે અવશ્યાય ( સ ) છે. અને શિયાળામાં ઠંડા પુલના સમુહના સંપર્કથી જળ બરફીના સલા જેવું કઠણ થાય છે તે હિમ છે. અને ગર્ભ મહિનામાં સાંજ સવાર જે ધુમાડા જેવું પડે છે તે ધુમસ અથવા મહીકા કહેવાય છે અને શરદ તથા વર્ષાના કાળમાં લીલી વનસ્પતિના ઉપર પાણીનાં બિંદુ પડે છે. તે જમીનના સ્નેહના સંપર્કથી ઉત્પન્ન થયેલે હરતનું કહેવાય છે. આ મુખ્ય પાંચ ભેદ બાદર અપકાયના છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ [૧૪૭] શકા–પન્નવણ સૂત્રમાં બાદર અપકાયના ઘણુ ભેદ બતાવ્યા છે જેમકે કરા, થડે ઉને પારક્ષત્ર, કટુ, અમ્લ, લવણ, વરૂણ, કાલેદ, ઉષ્કર, ક્ષીર, ધૃત, ઈશુરસ, વિગેરે ભેદો બતાવ્યા છે. તે શા માટે? ઉત્તર-આ બધા ભેદ બાદર અપકાયના છે ખરા, પણ બધા ભેદને પાંચ ભેદમાંજ સમાવેશ થાય છે જેમકે કરા કઠણ હોવાથી હિમમાં તેને સમાવેશ થાય છે અને બાકીનાઓને શુદ્ધોદકમાં સમાવેશ થાય છે, ફકત તેઓનું ભિન્નપણું સ્પર્શ, રસ, સ્થાન, વર્ણ, વિગેરેમાંજ છે. (જેમ કે સમુદ્રનું પાણી માત્ર જુદા જુદા પાણીના પુદ્ગલે તેમાં મળેલા હોવાથી સ્વાદમાં ખારું છે પણ તે શુધ્ધદકજ છે.) શંકા–જે એવી રીતે પાંચમાંજ બધાને સમાવેશ થતો હોય તે પન્નવણા સૂત્રમાં બીજા ભેદેને પાઠ કેમ આવે? ઉત્તર–સ્ત્રી, બાળ, અને મંદ બુદ્ધિવાળાને સહેલથી સમજાય તે માટે ભેદ પાડયા છે. પ્રશ્ન-ત્યારે અહિં નિર્યુક્તિકારે કેમ ભેદ ન બતાવ્યા ? ઉત્તર-પ્રજ્ઞાપના અધ્યયન તે ઉપાંગ છે અને આર્ષ વચન છે. તેમાં બધા ભેદો લેવા ગ્ય છે. અને ત્યાં બધા ભેદો બતાવવાથી સ્ત્રી વિગેરેને વધારે લાભ થાય, અને નિક્તિએ તે સૂત્રના અર્થ સાથે એકતા કરે છે, તેથી લીધા નથી, તેથી અદોષ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ [૪૮] ઉપર કહેલા બાદર અપકાયના સંક્ષેપથી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમાં અપર્યાપ્ત તે વર્ણ વિગેરેને ન પામેલા અને પર્યાપ્તા તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શને આદેશવડે હજારે ભેટવાળા છે. અને તેથી સંખ્યય નિ પ્રમુખ લાખે ભેદે થાય છે તે જાણવું. આ બધાની સંસ્કૃત નિ જાણવી. અને તે નિ સચિન, અચિત્ત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. તથા શીત ઉષ્ણ, અને મિશ્ર એમ ત્રણ ભેદે છે. એ પ્રમાણે ગણતાં અપકાયની સાત લાખ યોનિ થાય છે. હવે પ્રરૂપણ પછી પરિમાણ દ્વાર કહે છે.. जे बायर पज्जत्ता पयरस्स असंख भाग मित्ताते । सेसातिनि विरासी, वीसुं लोका असंखिजा ॥१०९ જે બાદર અપકાય પર્યાપ્ત છે તે સંવર્તિત લેક ખતરના અસંખ્યાતમાં ભાગમાં જે પ્રદેશ રાશી છે તેને બરાબર છે. અને બાકીના જે ત્રણ રહ્યા તે મથક અસંખ્યાત લેકકાશ પ્રદેશ રાશી પ્રમાણ જાણવા પણ તેમાં આટલું વિશેષ છે કે બાદરપૃથિવીકાય પર્યાપ્તાથી બાદર અપકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે, અને બાદર પૃથિવીકાય અપર્યાપ્તાથી બાદર અપકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે, તેમજ સુમ પૃથિવીકાય અપર્યાપ્તાથી સુક્ષમ અપકાય અપર્યાપ્તા વિશેષ અધિક છે અને સુમિ પૃથિવીકાય પર્યાપ્તાથી સુક્ષમ અપકાય Page #168 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પર્યાપ્ત વિશેષ અધિક છે. હવે પરિમાણ દ્વાર કહ્યું. પછી ચ શબ્દથી સુચવેલું લક્ષણકાર કહે છે. जह हथिस्त सरीरं,कलला वत्थस्स अहणो ववन्नस्स होइ उदगंडगस्स य, एसुवमा सन्ध जीवाण॥११० શંકા–અપૂકાય જીવનથી તેનું લક્ષણ સમજાતું નથી જેમ પિશાબ વિગેરે દ્રવ્ય છે તેમ પાણી પણ અજીવ છે, આચાર્યનું તે સંબંધી દષ્ટાંત સાથે સમાધાન–જેમ હાથણીના પેટમાં ગભ ઉત્પન્ન થવા સાથે દ્રવ છતાં તે ચેતન છેતેવી જ રીતે અપૂકાયનું પણ સચેતન પણું જાણવું. અથવા પક્ષીના તુર્ત ઉત્પન્ન થયેલા ઇંડામાં જ્યાં સુધી કઠણ ભાગ ચાંચ વિગેરે બંધાયા નથી ત્યાં સુધી ઘણું પાણી હોય છતાં તે ચેતન છે તેમ અપકાય પણ ચેતન છે એમ જાણવું. હાથણીને ગર્ભ તથા ઇંડાનું પાણું લેવાની જરૂર એટલીજ કે તેમાં વધારે પાણી હોવાથી સારી રીતે દ્રષ્ટાંત સમજાય છે. તુર્ત ઉત્પન્ન થયેલા એમ કહેવાથી સાત દિવસ સુધીનું લેવું ત્યાં સુધી જ, કલલ રહે છે પછી તે તે ગર્ભને ભાગ કઠણ થઈ જાય છે, હવે અપકાયની સચેતનતા ઉપર અનુમાન કરે છે તે નીચે પ્રમાણે. શસ્ત્રથી ન હણાયું હોય ત્યાં સુધી દ્રવપણું છે તેટલા માટે પાણી હાથણીના ગર્ભે કલલની માફક ચેતન છે. અહિં Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦] વિશેષણ લેવાથી પ્રસવણ વિગેરેને નિષેધ જાણ. તેજ પ્રમાણે બીજું અનુમાન પ્રગથી બતાવે છે. - અંડામાં રહેલા કલલની માફક પ્રાણનું દવપણું નાશ નથી થયું તેથી તે પાણું સચેતન છે. તથા પણ જીવ શરીર છે. કારણ કે, છેદી શકાય છે, ભેદી શકાય છે, ઉરાડી શકાય છે, પી શકાય છે, ભગવાય છે. સુંધાય છે, સ્વાદ લેવાય છે, સ્પર્શ કરાય છે, દેખાય છે અને દ્રવ્યપણે છે. આ બધા શરીરના ધર્મો પાણીમાં છે માટે તે ચેતન છે. (આ બધે સંબંધ બતાવીને પાણી એ જીવે શરીર છે એમ બતાવ્યું.) અને આકાશ વર્જિને ભૂતના જે ધર્મ તે રૂપ આકાર વિગેરે પણ લેવા. સર્વ જગાએ આ દષ્ટાંત છે. સાસ્તાવિશાણ ( ) ના સમૂહની માફક જાણવું શકા–રૂપપણું, આકારપણું, વિગેરે ધર્મો પરમાણુઓમાં પણ છે. તેથી તમારે હેતુ અનેકાંત દોષવાળે છે. ઉત્તર–એમ નથી કારણ કે અહિં છે, છેદ્યત્વ વિગેરે હેતુ પણ સાથે લીધેલા છે અને તે બધું ઈન્દ્રિયના વ્યવહારને અનુપાતી ( સાથે રહેનારા) છે. તે પ્રમાણે પરમાણુ નથી. આ પ્રકરણથી અતીન્દ્રિય પરમાણુને વ્યવછેદકર્યો. ' અથવા વિપક્ષજ નથી કારણ કે સર્વે પુલ દ્રવ્યોનું દ્રવ્યશરીરને સ્વીકાર કર્યો છે. અને જીવ સહિત અને નજીવ સહિત આટલું વિશેષ છે. કહ્યું છે કે Page #170 -------------------------------------------------------------------------- ________________ [૧૫૧] तणवो णभाति विगार, मुत्त जाइत ओऽणिलंताउ અણુ અબ્ર વિગેરે વિકારવાળાં મૂર્ત જાતિપણાથી પૃથિવથી વાયુ સુધી એટલે પૃથિવી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારનાં શરીર શસ્ત્રથી હણાયેલા તે નિર્જીવ છે. અને શસ્ત્રથી ન હણાયેલા તે સજીવ છે એ પ્રમાણે શરીરપણું સિદ્ધ થતાં પ્રમાણ થાય છે. (૧) હીમ કે જગે પર પાણ પણે હેવાથી બીજા પાણીની માફક સચેતન છે. (૨) અને પાણી સચેતન છે કારણ કે કઈ જગપર ભૂમિ દતાં દેડકાંની માફક ઉછળી આવે છે. | (૩) અથવા આકાશમાંથી પડતું પાણી સચેતન છે. કારણ કે તે આકાશમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતાં માછલાની માફક ઉછળી પડે છે. ઉપર કહેલા બધા લક્ષણે અપકાયને મળતા આવતાં હોવાથી અપકાય સચેતન છે. હવે ઉપભેગ દ્વાર કહે છે. पहाणे पियणे तह धोयणे य, भत्तकरणे असे ए अ। आउस्स उ परिभोगो, गमणा गमणे य जीवाणं॥१११ - નહાવું, પીવું, દેવું, રાંધવું, સીંચવું તથા નાવ વિગેરેથી જવું આવવું તેમાં પાણી કામ લાગે છે. તેથી તેના Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ભેગના અભિલાષી છે આ કારણેને ઉદેશીને અપકાયના વધુમાં પ્રવર્તે છે, તે બતાવે છે. ए ए हिं कारणे हिं, हिंसंती आउ काइए जीवे । सायं गवेसमाणा, परस्स दुक्खं उदीरांति ॥ ११२ ॥ - ખાન, અવગાહન વિગેરે કારણે આવતાં ઇન્દિના વિષયના વિષમાં મેહિત થયેલા છે નિર્દયપણે અપકાયના જેને હણે છે. કારણ કે પિતાના સુખની ઇચ્છા હોવાથી પારકાના હિત અહિતના વિચારથી શૂન્ય હોવાથી કેટલાક દિવસના સ્થાયી મનોહર જુવાનીના મદથી તપેલ ચિત્તવાળાની સારાસાર વિવેક રહિત, તથા વિવેકી પુરૂષના સંસર્ગ રહિત રહીને પાણી વિગેરે ના દુઃખને ઉદીરીને પણ કરે છે. एकं हि चक्षु रमलं सहजो विवेक, ___ स्तद्वद्भि रेव सहसंवसतिर्द्वितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्वतोऽन्धः, __ तस्यापमार्ग चलने खा कोपराधः ।। જેને સ્વભાવિક નિર્મળ વિવેક છે તે એક ચક્ષુવાળા કહેવાય છે. અને વિવેકવાળા પુરૂષને સંગ તે મનુષ્યને બીજી આંખ ગણાય છે. તે બેઉથી જે રહિત છે તે ખરેખરી રીતે જોતાં તે આંખવાળા હોય છતાં આંધળાજ છે તે તે પુરૂષ કદી ખરાબ રસ્તે જાય છે તેમાં તે બિચા Page #172 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ને શું ગુને છે? (વિવેક તથા વિવેકી પુરૂષની સંગત વિનાને આદમી જરૂર આડે રસ્તે જાય છે.) હવે શસ્ત્ર દ્વાર કહે છે. उस्सिचण, गालण, धोवणे य उवगरण मत्त भंडेय । बायर आउकाए, एयंतु समासओ सत्थं ॥ ११३ ॥ દ્રવ્ય અને ભાવ એ બે ભેદે શસ્ત્ર છે. અને દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગ એ બે ભેદે છે. તેમાં સમાસથી દ્રવ્ય શસ્ત્ર આ છે કુવામાંથી કેશ વિગેરેવડે પણ ઉચે ચડાવવું તે ઊર્વ સિંચન છે. અને ઘન (ઘટ્ટ) મસુણ (કમળ) વસ્ત્રથી ગાળવું તથા વસ્ત્ર વિગેરે ઉપકરણ ચર્મ કેશ, કડાયું, વિગેરે વાસણ ધોવાં વિગેરેમાં આ પ્રમાણે અનેક રીતે બાદર અપકાયનાં શસ્ત્રો જાણવા (એટલે આ કારણે જેને પીડા થાય છે.) ગાથામાં “તું” શબ્દ વિભાગની અપેક્ષાએ વિશેષણ અર્થ છે. હવે તે વિભાગથી બતાવે છે. किंची सकाय सत्थं किंची परकाय तदुभयं किंची। एयंतु दव्य सत्थं, भावेय असंजमो सत्थं ॥ ११४ ॥ | કિંચિત્ સ્વકાય શસ્ત્ર તે તળાવનું પાણી નદીના પાણીને દુઃખ દે અને કિંચિત્ પરકાય શસ્ત્ર તે, માટી, સ્નેહ (તેલ, વિગેરે) ખાર વિગેરે, પાણીના અને હણે છે. કિચિત 'ઉભય એટલે પાણીમાં મળેલી માટી વિગેરે બીજા પાણીના જીવને હણે છે. પણ ભાવશાસ્ત્રમાં તે પૂર્વે કહ્યા મુજબ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪ પ્રમાદને, ખરાબ ધ્યાનવાળાને મન, વચન, કાયાએ પાળે અસંયમ છે. બાકીનાં દ્વારે પૃથિવીકાયની માફક જાણવાં તે કહે છે. सेसाई दाराई, ताई जाइं हवंति पुढवीए । एवं आउद्देसे, निज्जुत्ती कित्तिया एसा (होइ)॥११५ - નિક્ષેપ, વેદના, વધ, અને નિવૃત્તિ જેમ પૃથિવીકાયમાં બતાવ્યાં તેવી રીતે અપકાયના ઉદ્દેશામાં પણ નિર્યુક્તિ એટલે નિશ્ચયથી અર્થ ઘટના બતાવી છે. (એટલે એમ જાણવું કે અપકાયના જીને વધ કરવાથી બંધ થાય છે અને તે સમજી બુદ્ધિમાને અપકાયના જેને દુઃખ ન દેવું એ સર્વ વિરતિ ધર્મ સ્વિકાર.) હવે સૂત્ર અનુગમમાં અખખલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારણ કરવું તે નીચે પ્રમાણે, संबंमि, जहा अणगारे उज्जुकडे नियाय पडि. वणे अमायं कुव्वमाणे वियाहिए ( सू० १८) પૂર્વ સૂત્ર સાથે આ સૂત્રને એમ સંબંધ છે કે ગયા ઉદ્દેશામાં છેલ્લા સૂત્રમાં પૃથિવીકાયને સમારંભ ત્યાગે તે મુની એમ કહ્યું હતું. પણ તેટલાથીજ સંપૂર્ણ મુની ના થવાય તે બતાવે છે. સુધર્મ સ્વામી કહે છે કે “મેં ભગવાન પાસે પૂર્વે સાંભળ્યું તેમાં આ પણ જાણવું.”એટલે પૂર્વને સૂત્ર સાથે આ સૂત્રને સંબંધ જોડાયે. મૂળમાં ‘’ શબ્દ છે તેને અર્થ ગુજરાતીમાં “તે થાય છે. એટલે પૃથિવિ Page #174 -------------------------------------------------------------------------- ________________ કાય સમારંભ ત્યાગે અને તેની સાથે બીજું શું ત્યાગે તે સંપૂર્ણ અણગાર થાય. અથવા કે અણગાર ન થાય તે હું કહું છું. __“अणगारामोत्ति एगे पयवमाणेत्यादि ".. જેમને ઘર નથી તે “અણગાર છે. અહીંઆ યતિ વગેરે શબ્દ છેડીને અણગાર શબ્દ લીધે તેનું કારણ બતાવે છે. ઘરનું ત્યાગવું તે મુનિપણમાં પ્રથમ ગણાય છે કારણ કે ઘર આશ્રય કરે તે ઘર સંબંધી પાપ કર્યો કરવા પડે અને મુનિ તે નિર્દોષ અનુષ્ઠાન કરવાવાળા હોય છે તે બતાવે છે. આજુ તે અકુટિલ સંયમ એટલે મનવચન કાયાની ખરાબ ચેષ્ટાને નિધિ કરીને સર્વ પ્રાણીના રક્ષણ માટે પ્રવૃત્તિ કરવાથી દયાનું એક રૂપજ છે. અને બધી જગાએ તેની અકુટિલ' (સરળ) ગતિ છે અથવા મેક્ષ સ્થાનમાં ગમન કરવા સરળ શ્રેણી જે અજુ શ્રેણી ગતિ કહેવાય છે તે મેળવવા સર્વ પ્રકારે સંવરવાળું સંયમ પાળવાથી મેક્ષ મળે. અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને સંયંમ તે સત્તર પ્રકરને બતાવેલે સરળ સાધુ માર્ગ તેને કરે આરાધે) તે જુકારી છે. એનાથી એમ સૂચવ્યું કે સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન કરનાર સંપૂર્ણ અણગાર છે આ મુનિ શું ફળ પામે તે બતાવે છે. યજન તે યાગ, નિયત એટલે નિશ્ચિત એ બે મળીને નિયાગ એટલે મેક્ષ માર્ગ, અહીં આ સંગત Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) અર્થપણાથી ધાતુઓનું સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પણે સંગત છે. તે નિયાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય રૂપ મેક્ષ માર્ગ છે તેને સ્વીકારેલે તે નિયાગ પ્રતિપન્ન જાણે. પાડાન્તરમાં નિકાય પ્રતિપન્ન છે. એટલે નિર્ગત કાય તે ઔદારિક વિગેરે શરીર જેનાથી અથવા જેમાં છે. તે નિકાય તેને પામેલી તેનું કારણ સમ્યફ દર્શન વિગેરે પિતાની શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી અને નિષ્કપટપણે આચરવાથી તે અમાયાવી થાય છે તે બતાવે છે. અહિં માયા એટલે બધાં ધર્મ કાર્યમાં પિતાના વીર્યને ઉપયોગમાં ન લેતે. તેથી એમ સૂચવ્યું કે અમાયાવી એટલે ઉપર કહેલા વીર્યને ઉપયોગમાં લે તે અને અગ્રહિત, બલ, વીર્ય એટલે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવનારે અણગાર કહ્યો. આ વચનથી તેના સંબંધી બધા કષાને પણ અપગમ (દૂર કરવું) જાણ. (આ આખા સૂત્રને સાર એ છે કે હે જંબૂ-પ્રભુ પાસે મેં સાંભળ્યું છે કે જેઓ સત્તર પ્રકારને નિર્દોષ સંયમ પાળે સમ્યદર્શન જ્ઞાનચારિત્રની આરાધના કરે તથા પિતાની શક્તિ ગોપવે નહિં તથા બધા કષાય વિગેરે દુર્ગુણેને છેડે તેમનેજ સાધુ જાણવા) કહ્યું છે કેसोहीय उज्जुय भूयस्स धम्मो सुद्धस्स चिट्ठइत्ति. - પ્રાયશ્ચિત્ત તે નિષ્કપટીનું છે, અને ધર્મ પવિત્ર ભાવવાળાને છે. તે આ બધી માયા વેલડીને દૂર કરી શું કરે? તે કહે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ [૧૫૭ जाए सडाए निक्खंतो तमेव अणुपालिजा ક્ષિત્તિવિત્તિ (૦૧) વધતા સંગમ સ્થાન કંડક રૂપવાળી શ્રદ્ધાવડે દિક્ષા લીધેલી તે આખી જીંદગી સુધી પિતાની નિર્મળ શ્રદ્ધા પાળે કારણ કે પ્રાયઃ એ નિયમ છે કે પરિણામ ઉચ્ચ ભાવમાં ચડેલા હોય ત્યારે જ દિસા લે છે. અને પાછળથી સંયમ શ્રેણીને પામેલે તેને પરિણામ વધે ઘટે, અથવા બરાબર રહે તેમાં વૃદ્ધિકાળ કે હાનિકાળ એક સમયથી માનીને ઉત્કર્ષથી અંતર્મુહર્ત જાણ પણ એથી વધારે કાળ સંકલેશ કે વિશુદ્ધિ ન હોય. કહ્યું છે કેनान्तर्मुहूर्तकालमतिवृत्य शक्यं हि जगति संङ्क्लेष्टुम् नापिविशोडुं शक्यं, प्रत्यक्षोह्यात्मनः सोर्थः ॥ १॥ उपयोग द्वय परिवृत्तिः, सानिर्हेतुका स्वभावत्वात् आत्मप्रत्यक्षोहि स्वभागे व्यर्थाऽत्रहेतूक्तिः ॥२॥ અંતમુહુર્ત કાળને ઉલ્લંઘીને જગતમાં વધારે કલેશ કરવાને શક્તિમાન નથી તેજ પ્રમાણે આત્માને શુદ્ધ કરવાને પણ વધારે કાળ શક્ય નથી તે આત્માને અર્થ પ્રત્યક્ષ છે (તેથી વધારે વાર પરિણામ ન ટકે કંઈક ફેરફાર થયોuતા. બે ઉપગની પરિવૃત્તિ તે સ્વભાવથી જ હેતુ રહિત છે. કારણ કે સ્વભાવ તે આત્માથી પ્રત્યક્ષજ છે. અને ત્યાં હેતુ બતાવવા વ્યર્થ જ છે. ૨ અને અવસ્થિત કાળ તે વૃદ્ધિ, Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] હાનિ, લક્ષણવાળા બને અને યવ મધ્ય, અને વજ મધ્ય એ બેની માફક આઠ સમય છે. ત્યાર પછી અવશ્ય બદલાય આ વૃદ્ધિ હાનિનું રહેલું પરિણામ તે કેવળી જાણે, પણ કેવળ જ્ઞાન વિનાના છદાસ્થ જીવેને જણાય નહિ. જે કે પ્રવજ્યા લીધા પછીના કાળમાં સિદ્ધાંત સાગરને અવગાહન કરતે સંવેગ વૈરાગ્ય ભાવના ભાવિક અંતર આત્માવાળે કઈ મુનિ વધતા પરિણામ ને ભજે છે. તે જ કહ્યું છે ' जह जह सुयमावगाहइ, अइ सय रस पसर तह तह पल्हाइ मुणी, नव नव संवेग सडाए ॥१॥ - મુનિ જેમ જેમ શ્રુતને અવગાહે, ભણે) તેમ તેમ અતિશય રસના પ્રસરથી સંયુત અપૂર્વ આનંદને નવા નવા સંવેગની શ્રદ્ધાવડે પામે છે, તે પણ વધવાવાળા શેડા અને ઉત્તમ ભાવમાંથી હેઠે પડનારા ઘણા તેથી કહીએ છીએ કે તે શ્રદ્ધા પાળે એટલે નિરંતર ઉત્તમભાવ વધારે, હવે તે કેવી રીતે પાળે, તે કહીએ છીએ, શંકા છેડીને પાળે, આ શંકા બે પ્રકારની છે. સર્વ શંકા અને દેશ શકે આ સર્વ શંકામાં નેશ્વરને માર્ગ છે કે નહિ? અને દેશ શંકામાં અપકાય વિગેરેના જીવે છે કે નહિ ? કારણ કે પ્રવચનમાં વિશેષ પ્રકારે કહિને બતાવેલ છે. તેથી તથા સ્પષ્ટ ચેતના લિંગના અભાવથી જીવે નથી વિગેરે શંકાઓને દૂર કરી સાધુના Page #178 -------------------------------------------------------------------------- ________________ [૧૫૯) સંપૂર્ણ ગુણેને પાળે. અથવા વિસ્ત્રોત બે પ્રકારે છે. દ્રવ્યથી નદી વિગેરેના ઝરણે જોરથી ચાલે છે તે, અને ભાવ વિસ્રોત તે મિક્ષ તરફ સમ્યદર્શન વિગેરે ઝરણેથી મેક્ષ માર્ગમાં ચાલનારાઓને ઉલટું ગમન થાય (અધમભાવે પરિણમે) તેમને છોડીને સંપૂર્ણ અણગારના ગુણેને ભજનારે થાય છે. તે પણ શ્રદ્ધા પાળવાના અર્થમાં છે. વળી– વિના પૂરા સંગ એટલે પૂર્વને સંબંધ જે માતા પિતા સાથે છે તથા પાછલે સંબંધ જે સસરા વિગેરે સાથે છે તે બન્ને સંગને છોડીને શ્રદ્ધા પાળે તેમાં જેને આ ઉપદેશ દેવાય છે તે શંકા અથવા કુભાવના છેડીને શ્રદ્ધાનું પાલન કરવું તેને જ કહેવાય છે. તેથી એમ સમજવું કે જે બૂસ્વામીને કહે છે કે તમે આવું સંયમનું રૂડું અનુષ્ઠાન કરશે એટલું જ નહિ પણ બીજા મહા સત્વવાળા પુરૂષે થઈ ગયા તે પણ પૂર્વે આ પ્રમાણે કરતા હતા તે બતાવે છે. पणया वीरा महा वीहिं ( म० २० ) પરિષહ, ઉપસર્ગ, કષાય, તેમની સેનાના વિજયથી વીરપદ પામેલા અને મહાન પંથ સમ્યદર્શન વિગેરે રૂપ મેક્ષમાર્ગ જે જિનેશ્વર વિગેરે સપુએ વારંવાર વાપરેલે તેને અનુસરીને વીર્ય વાળા બની સંયમ અનુષ્ઠાન કરે છે. તેથી ઉત્તમ પુરૂષથી આ માર્ગ ઉપયોગમાં લેવાય છે. એવું બતાવી તેમણે પાડેલા માર્ગમાં વિશ્વાસવાળા, 1 છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય સંયમ અનુષ્ઠાન સુખથીજ કરશે, ઉપદેશ કર્યા પછી કહે છે, કે લેક વિગેરે છે તેમાં તમારી બુદ્ધિ અપકાયના ઇવ વિગેરે વિષયમાં અસંસ્કારી હોવાથી ન પહોંચે તે પણ ભગવાનની આજ્ઞા છે. તેથી માનવું જોઈએ તે કહે છે लोगंच आणाए अभिसमेचा अकुओ भयं (g૦ ૨૨) અહિં લેક શબ્દથી ચાલતા પ્રસંગે અપકાયને વિષય હોવાથી અપકાયનેજ લે તે અપકાય લેકને અને એ શબ્દથી અન્ય પદાર્થો ને આજ્ઞાવડે એટલે જિનેશ્વરનાં વચન નની ભહ માન્યતાથી સારી રીતે જાણીને આ અપકાયના જીવે છે. એવું માનીને તેમને કઈ પ્રકારે ભય ન થાય એ અકુત ભય સંયમ પાળે અથવા અકુતે ભય એટલે અપકાય જીવને સમુહ છે તે કેઈથી ભય ન વછે, કારણ કે તેમને પણ મરણની બીક લાગે છે. માટે ભગવાનની આજ્ઞાથી તેની રક્ષા કરવી તેમની રક્ષા માટે શું કરવું તે કહે છે. से मि व सयं लोग अभाइक्विजा व अत्ताणं अन्माइक्खिजा, जे लोयं अन्भाइक्खह, से अत्ताणं अभाइक्वइ, जे अत्ताणं अन्भाइक्खइ, સો સમાવવા (જૂ૦ ર૨) સુધમાં સ્વામી કહે છે કે હે જંબુ જેમેં ભગવાન પાસે સાંભળ્યું છે. તે જ તને કહું છું પણ કલ્પના કરીને નથી Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉદકમાં શસ્ત્ર તે ઉદકજ શસ્ત્ર ચલાવે છે. અને તેથી તે કર્મ કરતાં વનસ્પતિ તથા બેઈન્દ્રિય જીવ વિગેરે હણે છે. ત્યાં આગળ મિશ્ચ કરીને જિનેશ્વર દેવે પરિજ્ઞા બતાવી છે કે, જેમ આ કવિતવ્યનાજ પરિવંદન, માનન, પૂજન, જન્મ મરણથી મૂકાવાને માટે તથા દુઃખને નાશ કરવા જે કરે છે તે, બતાવે છે. પિતે પાણીના ને સમારંભ કરે છે, બીજાઓ પાસે સમારંભ કરાવે છે. અને સમારંભ કરનારાને અનુદે છે. તે કરવું કરાવવું અનુમેદવું અને તેનાથી અપકાયના જીવેને દુઃખ થાય છે, તેનું ફળ આ પ્રમાણે છે. અહિત માટે અબોધિલાભ માટે અર્થાત પાણીના ને દુખ દેનારનું અહિત થાય છે તથા સમ્યકત્વ (ધર્મ બીજ) નાશ થાય છે. આ બધું સમજનારે પુરૂષ ગ્રહણ કરવા ચોગ્ય સમ્ય દર્શન વિગેરે સારી રીતે ભગવાન અથવા સુસાધુઓ પાસે સાંભળીને આ લેકના કેટલાક સાધુઓને જે જાણપણું થાય છે તે બતાવે છે. આ અપકાયને દુઃખ દેવું તે ખરેખર અભ્ય, (પાપને સમૂહ એકઠા થ) મેહ, માર, નર્ક છે. છતાં તેને અ વૃદ્ધ થયેલ લેક પાણીને દુઃખ દેનારાં વિરૂપ શસ્ત્રોવડે પાણને દુઃખ દેવા સાથે તેને આશ્રી બીજા અનેક જીને જુદી જુદી રીતે હણે છે, તે બધું પૂર્વ માફક જાણવું. ફરીથી સુધમાં સ્વામી કહે છે કે આ અપકાય સંબંધી તત્વનું મા બીજા અને હણે છે, તે સુધમાં રસ Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૬૬] વૃત્તાંત મેં પૂર્વ સાંભળ્યુ તે ઉદકમાં રહેલા પ્રાણી પેરા, મત્સ્ય વિગેરે જે જીવા છે તેને પણ પાણીના સમારભ કરનારા હણે છે. અથવા બીજો સબધ આ છે કે પૂર્વ કહેલુ ઉદક શાસ્ત્ર સ્માર ભતા ખીજા અનેક જીવાને અનેક રીતે હણે છે. શ'કા—એ કેવી રીતે જાણવું શક્ય છે? ઉત્તર-જીવા છે. તે અમે પૂર્વ કહી ગયા છીએ. શકા—તે કેટલા છે. ? ઉત્તર-જીવા અનેક છે. અહિં‘આ જીવનું ફરી ઉપાદાન ઉદમાં રહેલા ઘણાં જીવા છે તે જણાવવા માટે કર્યું છે તેથી એમ સમજવુ' કે એક એક જીવ ભેદમાં ઉદકને શ્રી અસંખ્યાત પ્રાણીઓ છે. એ પ્રમાણે તેઓ અપકાયનો સમારભ કરતાં તે પુરૂષા યાણીને તથા પાણીના આશ્રયના ઘણા જીવાને મારનારા થાય છે. તે જાણવું. હવે શાકયાદિ ઉદક આશ્રિત એઇન્દ્રિય જીવાને ઇચ્છે છે પણ ઉત્તકને નહિ, તે બતાવે છે. इहं च खलु भो ! अणगाराणं उदय जीवा વિષયા ( ૫૦ ૨૪ ) અહિં‘આ જ્ઞાતપુત્ર મહાવીર તેના પ્રવચન તે ખાર અજુ જે ગણી પિટક નામે ઓળખાય છે. તેમાં સાધુઓને મતા-ન્યુ છે કે ઉત્તકરૂપ જીવ છે અને ‘ ચ · શબ્દથી તેને ' Page #182 -------------------------------------------------------------------------- ________________ [૧૯૬૭) આશ્રિત પેારા છેદનક, લેાદ્રણક, ભમરા, માછલાં વિગેરે અનેક જીવે છે. તેમાં અવધારણ ફળ આ છે કે જૈન શાસ્ત્ર માફક બજામાં આવી રીતે પાણીના જીવા સિદ્ધ નથી કર્યાં. શ'કા—જો એમ હોય, કે પાણીજ જીવ છે તે તેના વારવાર પદ્મભાગ કરતા સાધુઓ પણ પાણીના જીવાના ઘાતક સિદ્ધ થશે ? ઉત્તર—એમ નથી પણ અમે પાણીના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ માનીએ છીએ અને અચિત્ત, અપકાયનો ઉપભાગ થાય, એવી વિધિ છે. પણ સચિત્ત અથવા મિશ્ર પાણી સાધુ ન વાપરે, પ્રશ્ન—આ પાણી અચિત્ત સ્વભાવથી થાય છે કે શસ્ત્રના સબધથી ? ઉત્તર-બન્ને પ્રકારે. એમાં જે અપ્લાય સ્વભાવથી અચિત્ત છે, તેને જો બાહ્ય શસ્ત્રના સંપર્ક ન થાય, તો તેને અચિત્ત જાણનારા પણ કેવળજ્ઞાની મનઃપર્યાયજ્ઞાની અવિધ તથા શ્રુતજ્ઞાની મુનિઓ પણ તેને વાપરે નહિ; કારણ કે તેથી મર્યાદા તુટી જવાની બીક રહે છે. જેમકે ગુરૂ પર’પરાથી સાંભળીએ છીએ કે, ભગવાન શ્રી મહાવીર પૂર્ણ નિળ પાણીથી ઉલસત્ તરંગવાળા તથા શેવાળ સમૂત્રસ વિગેરે જીવ રહિત અને જેમાં બધા પાણીના જીવા અચિત્ત થઇ ગયેલા છે એવા એક અચિત્ત પાણીથી ભરેલો મોટો કુંડ દેખીને Page #183 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પણ ઘણુંજ તરશથી પીડાતા પિતાના શિષ્યને તે પાણી પીવાની આજ્ઞા ન આપી તથા અચિત્ત તલનું ગાડું સ્થીિં. લના પગિની અનુજ્ઞા અનવસ્થા દેશના રક્ષણ માટે ન આપી શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું બતાવવા માટે, કારણ કે સ્વભાવથી અચિત્ત અપકાય કેવળ જ્ઞાનથીજ જણાય, પણ શ્રતજ્ઞાનથી ન જણાય, અને સાધુઓને શ્રુતજ્ઞાનપણે ચાલવાનું હોવાથી તેજ પ્રમાણે કર્યું, જેમકે સામાન્ય શ્રુતજ્ઞાની હત્ય તે બાહ્ય ઈન્જનના સંપર્કથી ગરમ થયેલું તેજ અચિત્ત જળ છે એમ માને છે. પણ લાકડાના તાપ વિના પાણી પિતાની મેળે અચિત્ત નજ થાય એમ વ્યવહાર છે. બાહ્ય શસ્ત્રના સંપર્કથી જુદા પરિણામને પામેલું એટલે તેને વર્ણ ગંધ વિગેરે બદલાય તે અચિત્ત થયેલું કહેવાય, અને તેજ સાધુએને વાવવું કપે, હવે તે શસ્ત્રો બતાવે છે. ... सत्थं चेत्थं अणुवीइ पासा, पुढो सत्थं पवेइयं ( ૦ ) જેનાથી પ્રાણીએ શસ્ય થાય (મરાય) તે શસ્ત્ર, તે ઊંચે ચડાવવું ગાળવું ઉપકરણ ધોવા અને પિતાની કાયા વિગેરેથી જે પૂર્વ અવસ્થાથી વિલક્ષણ રૂપવાળા થવું, તે જેના વડે થાય, તે પાણીનું શસ્ત્ર કહેવાય, જેમકે અગ્નિ પુદ્ગલ અંદર જવાથી ડું પિંગળ (પીળું) પાણી ગરમ થાય છે, તે ગંધથી પણ ધુમાડાના ગંધ જેવું થાય છે. રસથી પણ Page #184 -------------------------------------------------------------------------- ________________ [૧૬૯] વિરસ થાય છે, અને સ્પર્શથી ઉષ્ણુ હાય છે. તથા ત્રણ ઉકાળા ( ઉભરા ) આવેલ હાય, એવુ' અાખર ઉકાળેલુ પાણી હોય તે ક૨ે છે. શિવાયનું નહિ. વળી કચરા કરીય ( છાણાં ) ગોમુત્ર ઉષ વિગેરે તથા ઇન્ધન ( લાકડાં) થી સ્તાક અને મધ્ય એવા ઘણા ભેદથી એટલે થાડામાં થોડુ નાંખે એવી ચાભગીની ભાવના કરવી એ પ્રમાણે ત્રણ પ્રકારનુ શસ્ત્ર છે. અહિં’આ ‘ ચ' શબ્દ અવધારણ અર્થમાં છે. તેથી એમ જાણવુ કે પૂર્વ ખતાવેલાં ત્રણ શસ્ત્ર એટલે પાણીના જે કપડાં વિગેરે ધાવાથી સ્વભાવ બદલાય તે સ્વકાય શસ્ત્ર તથા અગ્નિથી તપાવેલું તથા કચરા વિગેરેથી મળેલુ એવુ ત્રણ પ્રકારનુ પાણી જે અચિત થયેલુ હોય તેજ લેવું. આ અપકાયના વિષયમાં વિચારીનેજ અમે આ એનું શસ્ત્ર છે તેજ બતાવ્યું. પશ્ય ક્રિયાપદવડે શિષ્યને પ્રેરણા કરી કે તે તુ જો ( કે આ પાણીનાં શસ્ત્ર છે. ) તેજ બતાવે છે કે ૨૫ મું સૂત્ર છે તેમાં જુદાં જુદાં ઉત્સેચન ( છાંટવુ' ) વિગેરે શસ્ત્ર ભગવાને બતાવ્યાં છે. અથવા પાઠાન્તરનાં આ પાઠ છે કે แ पुढोपासं पवेदितं । એ પ્રમાણે જુદાં જુદાં લક્ષણવાળા શસ્રોવડે પરિણામને પામેલુ પાણી ગ્રહણ કરે એમ અપાશ બતાવ્યુ' એટલે અપાશથી એમ સુચવ્યુ કે અચિત્ત પાણી લે તે કમ બંધ ન થાય એ પ્રમાણે સાધુઓને, સચિત્ત તથા મિશ્ર પાણી ત્યાગીને Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૦] કેવળ અચિત્ત પાણીએ કામ ચલાવવું, જેઓ શાક્યાદિ સાધુએ છે. તે અપાયના ઉપભેગમાં લીન થયેલા છે, તેઓ નિયમથી અપકાયને હણે છે. અને તેને આશ્રયમાં રહેલા બીજાઓને પણ હણે છે. આથી તેઓને ફક્ત પ્રાણાતિપાતને દોષ નથી લાગતું, પણ બીજા દેશે સાથે લાગે છે. તે બતાવે છે– अदुवा अदिनादाणं ( सू० २६) અથવા શબ્દથી બીજા પક્ષના ઉપન્યાસ દ્વારવડે અભ્યચય બતાવવા માટે છે તેથી એમ જાણવું કે અચિત્ત ન થયેલું પાણી વાપરવામાં પ્રાણાતિપાતને દેષ લાગે છે એમ નહી પણ તેની સાથે અદત્તા દાનને પણ દેષ લાગે છે. કારણ કે અપકાયના જીએ જે શરીરે મેળવ્યાં છે, તેઓએ તેમને વાપરવાની આજ્ઞા આપી નથી, કે તમે અમને વાપરે, છતાં તેઓ વાપરે છે. જેમ કેઈ ભિક્ષુ શાક્યના સચિત્ત શરીરમાંથી ટુકડે છેદી લે તે લેનારને અદત્તાને દેષ લાગે છે. કારણ કે તે પારકી વસ્તુ છે. જેમ કેઈ પારકી ગાય વિગેરે ચરી જાય તે ચેર ગણાય, એજ પ્રમાણે અપકાયના જીએ જે શરીર ગ્રહણ કરેલાં છે તે બીજા લે તે અદત્તા દાનને દોષ અવશ્ય લાગે, કારણ કે સ્વામીએ તેમને આજ્ઞા આપી નથી. શંકા–જેને કુવે કે તળાવ હોય તેની આજ્ઞા લઈને Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૭૧] કેઇ પાણી પીએ, તે તેમાં સ્વામીએ એકવાર આજ્ઞા આપવાથી દોષ લાગતા નથી તેમ પારકાનુ ઢોર ડાય, અને તે આજ્ઞા આપે અને બીજો મારે, તેમાં દોષ નથી આ પણ સાધ્ય અવસ્થાવાળુંજ અમે કહેલુ છે. ઉત્તર—આ પણ સાધ્ય અવસ્થાને ચાગ્ય બતાવ્યુ છે કારણ કે પશુ પણુ શરીર પણ કરવાથી વિમુખજ છે. અને આય મર્યાદા આલનારાઓ માટેથી ખરાડા પાડતા પશુને મારે છે. તે શા માટે અદત્તા દાન ન થાય? કારણ કે પરમાર્થ ચિંતાએ જોતાં કોઇ પશુ વિગેરેને કાઈ ખીજે માલીક નથી. હવે વાદી કહે છે કે, જો જૈનાના કહેવા પ્રમાણે માનીએ, તે વ્યવહારની અંદર બધા લેકમાં પ્રસિદ્ધ ગાયના દાન વિગેરેની રૂઢી તુટી જાય. જૈનાચાય ભલે એ પાપ સબંધ તુટી જાય, પણ તેથી તે પશુ વિગેરે દાસી તથા અળદની માફક દુઃખી નહિ‘ થાય અને હળ તથા તલવારની માફક બીજાઓના દુઃખની ઉત્પત્તિનું કારણ પણ નહિ થાય એનાથી વ્યતિરિક્ત અને લેનાર તથા દેનાર બન્નેને એકાંતથી ઉપકાર કરનારી, આપવા લાયક ખીજી વસ્તુ જિનેન્દ્ર મતવાળા બતાવે છે. કહ્યું છે. કેં– यत्स्व यमदुःखितं स्यात्, नच पर दुःखे निमित्त ભૂતમવિ એવર મુવપ્રદ્ ાં, ધમેતે તવેથમ ॥ ? ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨] - જે પિતે દુઃખી ન થાય અને બીજાને દુઃખ દેવામાં નિમિત્ત ન થાય અને કેવળ ઉપકાર કરનારી વસ્તુ હોય તેજ ધર્મને માટે આપવી જોઈએ, આ ઉપરથી એ સિદ્ધ થયું કે પશુ વિગેરેનું આપવું તે પણ અદત્તા દાન જ છે. હવે એ દેષને પિતાના સિદ્ધાંતના સ્વીકારના દ્વારવડે વાદી બીજા દેષ દુર કરવાને માટે કહે છે. कप्पइ णे कप्पड़ णे पाउं, अदुवा विभूसाए ( ૭) અશસ્ત્ર ઉપહત (સચિત્ત) જળ વાપરનારાઓને આ પ્રેરણા કરતાં તેઓ આ પ્રમાણે કહે છે. આ અમારી પિતાની બુદ્ધિથી સમારંભ કરતા નથી. કિંતુ અમારા આગમમાં નિર્જીવ પાવડે ન નિષેધ કરવાથી અમને પીવાને તથા વાપરવાને કલ્પે છે. અને જુદા જુદા પ્રજનમાં ઉપભોગ કરવાની અને આજ્ઞા આપી છે. જેમ કે આજીવિક (ગશાલના મતવાળા ) તથા ભસ્મરનાથી વિગેરે કહે છે કે અમને પાણી પીવાને કરે છે, પણ નહાવાને નહિ, તથા બધ મતવાળા અને પરિવ્રાજક વિગેરે કહે છે કે સ્નાન, પાન, અવગાહન, વિગેરે બધામાં અને સચિત્ત જળ કપે છે, તે પિતાના નામ લઈને બતાવે છે. અથવા પાણી અમારા શરીરની શોભા માટે અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે. વિભૂષા એટલે હાથ, પગ, મળદ્વાર તથા મુખ વિગેરે વાં, તથા વસ્ત્ર વાસણ વિગેરે જોવાં એ Page #188 -------------------------------------------------------------------------- ________________ [૧૭૩] પ્રમાણે સ્નાન વિગેરે પવિત્ર અનુષ્ઠાન કરનારને કંઈ પણ છે નથી જૈનાચાર્ય તેમનું ખંડન કરીને કહે છે કે એ પ્રમાણે તેઓ વ્યર્થ વચન બેલનારા પરિવ્રાજક વિગેરે પિતાના સિદ્ધાંતના ઉપન્યાસવડે મુગ્ધ બુદ્ધિવાળાને મેહ પમાડીને શું કરે છે, તે કહે છે. पुढो सत्थे हि विउदृन्ति (सू० २८) વિભિન્ન લક્ષણવાળા એટલે જુદી જુદી રીતે છાંટવા વિગેરે શસ્ત્રોથી તે અનાથી વિરૂદ્ધ આચરણ કરનારા અપકાયના અને તેમના જીવનથી દૂર કરે છે. અથવા જુદા જુદા શસ્રોવડે અપકાયના જાને છેદે છે. મૂળસૂત્રમાં કુરુ ધાતુ છે, તેને અર્થ છેદનના રૂપમાં છે હવે તેમના કહેલા આગમને અનુસરનારાઓના મતને અસારપણે બતાવવા કહે છે. જ કિં ન નિવાWIg (ફૂ. ૨) ચાલતા વિષયમાં તેઓના મત પ્રમાણે સ્વીકારે છેતે તેઓ પાણી પીવામાં ન્હાવામાં છેવામાં વાપરે તે તે સિદ્ધાંત સ્યાદ્દવીદ યુકિતવડે ખંડન થયેછતે નિશ્ચય કરવાને તેઓ સમર્થ નથી તેઓની યુકિતઓ કેવળ નિશ્ચયને માટે સમર્થ નથી એટલું જ નહિં પણ તેમના આગમ પણ નિશ્ચય કરવાને સમર્થ નથી. પ્રશ્ન – કેવી રીતે તેમના આગેમ નિશ્ચયને માટે સમર્થ નથી” Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૭૪] ઉત્તર—તેમને એવુ* પૂછવું કે તમારા આગમ કો છે કે જેના આદેશવડે તમારા અપકાયના આરંભ છે ! તે પ્રતિવિશિષ્ટ અનુપૂર્વી વિન્યસ્ત વ પ વાક્ય સમૂહવાળા આસ પુરૂષે કહેલા આગમ છે એમ કહેશે અથવા તે તે નિત્ય અકર્તૃક છે, એમ કહેશે તે પહેલાના ઉત્તરમાં એજ કહેવુ કે જેને માનેલા તે તેના આપ્ત (વિશ્વાસલાયક પુરૂષ) છે. તેથી તે દૂર કરવા યોગ્ય છે કારણ કે તે અનાસ છે. તેથી અકાયના જીવાનુ` તેને જ્ઞાન નથી અથવા તેને જ્ઞાન હોય છતાં તેના વધની આજ્ઞા આપેલી છે. તેથી તમારી માકજ તે અનાસ છે. કારણ કે અમે પાણીનું જીવપણુ પૂર્વે સાધી અયા છીએ અને તેથી તેમના કહેલા સિદ્ધાંતા પણ સદ્ધર્મની પ્રેરણામાં અપ્રમાણ થશે અને શેરીમાં ફરતા પુરૂષના વાક્ય માફક તે વાકયે પણ અનાસ પુરૂષનાં કહેલાં છે એમજ મનાશે. હવે વાદીઓ એમ કહે કે અમારા આગમ આસ પ્રણીત નથી પણ નિત્ય અકર્તૃકજ છે, તો નિત્યપણું સિદ્ધ થશે નહિં, કારણ કે તમારો આગમ વણુ પદ વાક્યવાળા છે. તેથી સત્ ક છે. અને વિધિ તથા પ્રતિષધરૂપવાળા છે. ઉભય સંમત સતૃક ગ્રંથની માફક સ્વીકારવા ચગ્ય છે. અથવા આકાશાહિની માફક તમારા ગ્રથને તમારૂં નિત્ય માનવું અમે અપ્રમાણુ ગણીએ છીએ, કારણ કે આકાશની માફક તમારા સિદ્ધાંત નિત્ય નથી પણ તેમાં હંમેશા પ્રત્યક્ષની પેઠે ફેરફાર દેખાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ [૧૭૫ વળી જેઓ વિભૂષાસૂત્ર બતાવે છે, તેના અવયવમાં પણ પ્રશ્ન પૂછતાં ઉત્તર દેવાને તેઓ સમર્થ નહિ થાય, જેમકે અમે કહેશું કે-ચતિને ચગ્ય સ્નાન નથી, કારણકે આભૂષણની માફક તે કામાંગ છે. અને સ્નાનમાં કામાંગતા સર્વ જન પ્રસિદ્ધ છે. કહ્યું છે કેस्नानं मददर्प कर कामांगं प्रथम स्मृतम् । तस्मात्कामं परित्यज्य नैवस्नांति दमेरताः ॥ १॥ સ્નાન, મદ અને દર્પ કરનારું છે, અને તે કામનું પ્રથમ અંગ કહેલું છે, તેથી કામને છેડીને ઇન્દ્રિયના દમનમાં રહેનારા સ્નાન નથી કરતા, વળી શૈચને માટે પણ પાણી પુરૂં નથી, કારણ કે તે પાણીથી ફકત બાહ્યા મલજ દૂર કરાય છે, પરંતુ અંદર રહેલે કમને મેલ દૂર કરવા માટે પાણું સમર્થ નથી, તેથી શરીર વાચા અને મને તેમની અકુશળ વર્તણુંક રેકવારૂપ ભાવ શાચજ કર્મ ક્ષય કરવાને સમર્થ છે, પણ તે પાણીથી સાધ્ધ થાય તેમ નથી. : પ્રશ્ન–શા માટે પાણી સમર્થ નથી? ઉત્તર-સર્વ પદાર્થો અન્વય વ્યતિરેકને આશ્રી છે. કારણ કે પાણીમાં રહેનારાં માછલાં વિગેરે પાણીમાં સદા સ્નાન કરતા હોવા છતાં પણ તેઓનું માછલાપણું દુર થતું વથી અને પાણીથી સ્નાન નહિ કરનાર મહર્ષિઓ વિચિત્ર તપ વડે સંસાર ભ્રમણનું કર્મ હણે છે, તેથી એ સિદ્ધ થયું કે Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૬] તેમને સિદ્ધાંત નિશ્ચયને માટે સમર્થ ન થયે. તેથી આ પ્રમાણે પાણીના છાનું અશત્રુપણું સિદ્ધ કરીને તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિકલ્પનું ફળ બતાવવાના દ્વારવડે સમાપ્ત કરવાની ઈચ્છાથી જૈનાચાર્ય આખા ઉદેશાને અર્થ કહે છે. एत्थ सत्थं समारंभ माणस्स इच्चेए आरंभा अपरिणाया भवंति एत्य सत्थं असमारभमाणस्स इच्छेते आरंभा परिणाया भवंति तं परिणाय मेहावी व सयं उदय सत्थं समारंभेजा जेवण्णे हिं उदय सत्थं समारंभावेजा उदय सत्थं समारंभंतेऽवि अण्णे ण समणु जाणेजा, जस्सेते उदय सत्य समारंभा परिणाया भवंति सेहु मुणि परि. owાત છે (સૂ૦ ૨૦ ) ત્તિરિ . રૂતિ ગ્રંથોડ શાળા છે આ અપકાયમાં દ્રવ્ય ભાવરૂપ શસ્ત્રને વાપરનારને આ સમારંભે બંધ કારણપણાથી અપરિજ્ઞાત છે. ( પાણીના ઇને હણવાથી કર્મ બંધ થાય છે તે જાણતા નથી ) અહિંઆ અપકાયના જીવને શસ્ત્ર સમારંભ કરતાં આ સમારંભે કર્મ બંધનું કારણ છે. તે જ્ઞપરિજ્ઞાથી સાધુ જાણીતા થાય છે. અને પ્રત્યાખ્યાન પરિણાથી તે સમાર દૂર કરે છે. તે Page #192 -------------------------------------------------------------------------- ________________ [૧૭૭] પ્રત્યાખ્યાન પરિજ્ઞાને વિશેષથી જ્ઞ પરિજ્ઞાપૂર્વક ખતાવે છે. ઉદકના આર ંભ કરવેશ ખધ માટે છે, એવું જાણીને મર્યાદામાં રહેલા ડાહ્યા પુરુષ પોતાની મેળે ઉકને નાશ મ નાર શસ્ર ન ચલાવે, ચલાવશવે નહિ; અને ચલાવનારને અનુમાદે નહિ. જે મુનિને ઉદ્દેકશસ્રના સમાર`ભ અન્ને પ્રકારે જાણીતા છે, તેજ મુનિને સર કહે છે વળી હું જ', મે' સાંભળ્યુ... છે, તે તને કહું છું. ॥ ત્રીજો ઉદ્દેશ પૂરું થયે. # હવે ચાથા ઉદ્દેશે! કહીએ છીએ; તેને ત્રીજા સાથે આ સંબધ છે. ત્રીજા ઉદ્દેશામાં મુનિપણાના સ્વીકાર માટે અકાય બતાવ્યા. હવે મુનિત્વના સ્વીકાર માટે ક્રમે આવેલા અગ્નિકાયના ઉદ્દેશા બતાવે છે. (અગ્નિના જીવો બતાવવા ચાથે ઉદ્દેશા કહે છે,) તેનાં ઉપક્રમ વિગેરે ચાર અનુયેાગદ્વાર કહેવાં; તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં તેજસ્ ઉદ્દેશે એવુ’નામ છે. તેમાં તેજ શબ્દના નિક્ષેપા વિગેરે દ્વાર કહેવાં; અને અહિયાં પૃથિવીના વિકલ્પ માક કેટલાંક દ્વારામાં અતિદેશ ( જૂદાપણું ) તથા વિલક્ષણપણાથી બીજા દ્વારાનુ પ ( પાણીનું ) ઉદ્ધાર ( ખાકી રહેલાં ) એ એને ધ્યાનમાં લઈને નિયુક્તિકાર ગાથા કહે છે. तेस्स वि दारा, ताई जाई हवंति पुढवीए । नाणती उ विहाणे, परिमाणु व भोग सत्ये य ॥ ११६ ॥ અગ્નિના પણુ દ્વાર વિગેરે નિક્ષેપા પૃથ્વીમાં ખતાન્યા Page #193 -------------------------------------------------------------------------- ________________ [૧૭૮] છે, તેજ પ્રમાણે છે, પણ જે અપવાદ છે, તે કહે છે. વિધાન, પરિમાણ, ઉપભેગ, અને શસ્ત્ર એ નિક્ષેપમાં ભેદ છે, પણ બીજે જુદાપણું નથી. મૂળમાં “ચ” શબ્દથી અહિં લક્ષણ દ્વારને પરિગ્રહ છે. હવે જેવી પતિજ્ઞા કરી, તે પ્રમાણે નિર્યુક્તિકાર દ્વારા બતાવે છે . दुविहा य तेउ जीवा, सुटुमा तह बायरा य लोगंमि। सुहमाय सव्वलोए, पंचेव य बायर विहाणा ॥११॥ અગ્નિકાયના જીવે સૂફમ, અને બાદર એમ બે પ્રકારે છે, તેમાં સૂક્ષ્મ તે સર્વ લેકમાં છે, અને બાદર અગ્નિકાયને પાંચ ભેદ છે તે બતાવે છે. इंगाल अगणि अच्ची, जाला तह मुम्मुरे य बोडव्धे। बायर तेउ विहाणा, पंच विहा वणिया ए ए॥११८॥ તેમાં ધુમાડો, તથા જવાળા વિનાનું બળેલું લાકડું, તે અંગારે, તથા ઈન્જનમાં રહેલ બળવાની ક્રિયાના વિશિષ્ટરૂપવાળ, તથા વીજળી, અને ઉલ્કાપાત, તથા અશનીથી ઘસાતાં ઉત્પન્ન થયેલ, તથા સૂર્યકાન્ત મણિના સંસ્કૃત વિગેરેથી ઉત્પન્ન થયેલ તે અગ્નિ છે, તથા બળવાના સંબંધમાં રહેલે જવાળા વિશેષ તે અચિ, અને અંગારાથી જુદી પડી તે સંબંધ વિનાના જે ભડકા, તે વાળા, અને કઈ કઈ અગ્નિના કણ (તણખા) અને ભસ્મ ઉડે છે, તે મુરમુર એમ પાંચ ભેદ બાદર અગ્નિ-કાય છે, અને Page #194 -------------------------------------------------------------------------- ________________ [૧૭૯) એ બાદ અનિનું પિતાનું સ્થાન ચિંતવતાં મનુષ્ય-ક્ષેત્રમાં અઢી દ્વીપ, અને બે સમુદ્રમાં વ્યાઘાત ન હોય, ત્યારે પંદર કર્મ–ભૂમિમાં છે, અને વ્યાઘાતમાં ફક્ત પાંચ મહાવિદેહમાં હોય છે. જ્યારે ભારત એરવતમાં જુગલી હોય, ત્યારે બાદર અગ્નિકાય ન હોય.) એ શિવાય બીજે બાદર અગ્નિકાય હોય. હવે ઉપપાત ચિંતવતાં લેકના અસંખ્યય ભાગ વર્તી છે. સિદ્ધાન્તમાં આ પ્રમાણે કહ્યું છે – उदवायेणं दोसु, उड्ढकवाडेसु तिरिय लोय तहेय તેને અર્થ આ પ્રમાણે છે. અઢી દ્વીપ બે સમુદ્રની બાહલ્ય (લંબાઈ) પૂર્વ પશ્ચિમ દક્ષિણ સ્વયંભૂરમણ પર્યત, આયત ( વિસ્તારવાળા) ઉર્વ અધે લેક પ્રમાણુ કમાડ, તે બેની વચમાં રહેલા બાદર અગ્નિમાં ઉત્પન્ન થતાં તેને વ્યપદેશ અખિકાય (નામ) પામે છે. તથા તિફ લેક પ્રમાણ થાળીના આકારમાં રહે બાદર અગ્નિમાં ઉત્પન્ન થયેલો બાદર અગ્નિકાયને વ્યપદેશ પામે છે. બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે, કે તે બેની વચમાં રહેલે એટલે તિર્યક લેક એ તસ્થ તે તિર્યફ લેક તથા તેમાં રહેલે ઉત્પન્ન થવાની ઇચ્છાવાળે બાદર અગ્નિને વ્યપદેશ પામે છે. આ વ્યાખ્યાનમાં કમાડની અંદર રહેલે જ લે અને તે બની ઉંચા કમાંડની વચમાંને આ કહેવાવડે તેજ આવ્યું છે. તેથી તેની વ્યાખ્યાના અભિપ્રાયને અમે સમજી શકતા નથી (આવું ટીકાકાર લખે છે.) કબાટની સ્થાપના આ પ્રમાણે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮] સમુઘાતવડે સર્વ લેક વર્તી છે. અને પૃથિવકાય વિગેરે મારણતિક સમુઘાતવડે મરાયેલા ખાદર અગ્નિમાં ઉત્પન્ન. થનારા તેના વ્યપદેશને પામનાર સર્વ લેકવ્યાપી હોય છે. અહિં જયાં બાદર અગ્નિકાય પયતા હોય ત્યાંજ બાદર અપર્યાપ્ત હાય કારણકે પર્યાપ્તાની નિશ્રાયે અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. તેથી એ પ્રમાણે સૂક્ષમ અને બાદર પર્યાય અને અપર્યાપ્તાના ભેદ દરેક બબ્બે પ્રકારે છે. અને તે વર્ણ, રસ, ગંધ, સ્પર્શના આદેશવડે હજારે પ્રકારના ભેદવાળી સંખ્યયનિ પ્રમુખ શતસહસ્ત્ર (લાખ) ભેદના પરિમાણવાળા હોય છે, ત્યાં તેઓની સંવૃત, અને ઉષ્ણ એનિ છે, તે સચિત્ત અચિત્ત અને મિશ્ર, એવા ત્રણ ભેદવાળી છે, અને એ અગ્નિકાયની બધી મળીને સાત લાખ ચનિ છે. - હવે મૂળમાં જે ચ શબ્દ છે, તેને સમુશ્ચિત જે લક્ષણદ્વાર છે તે કહે છે. ' जह देह परिणामो रत्तिं खजोय गस्स सा उवमा। जरियस्सय जह उम्हा तओवमा तेउ जीवाणं॥११॥ જેમ દેહના પરિણામ, તે પ્રતિવિશિષ્ટ શરીર-શક્તિ છે, તે રાત્રીમાં આગ જણાય છે, તેવી રીતે આ દેહનું પરિમાણ જીવ પ્રાગની નિવૃત્ત શક્તિ દેખાડે છે. એવી રીતે જ અંગારા વિગેરેની પણ પ્રતિવિશિષ્ટ-પ્રકાશ વિગેરે શક્તિ અનુમાનમાં લેવાય છે. કે, જીવ પ્રયોગ વિશેષ વડે આ પ્રકટ Page #196 -------------------------------------------------------------------------- ________________ [૧૧] થઈ છે. (ટીકાકારે નિર્યુક્તિને અર્થ કરતાં આગીયાનું દણાંત બતાવી અંધારામાં તે પ્રકાશે છે, તેની ઉપમા લઈ જેમ પ્રકાશથી આગી જીવ છે, તેમ અગ્નિ પણ પ્રકાશ વિગેરે શક્તિથી જીવે છે. આ પ્રયોગ છે, અને તે શરીરના પરિમાણ વડે બતાવ્યું તેમ અગ્નિકાય પણ જીવ માન;) " અથવા તાવની ગરમી જીવનપ્રયાગને છેડીને જતી નથી; પણ તે જીવથી અધિષિત–શરીરની અંદર જ રહે છે. આજ ઉપમા અગ્નિકાયના જીવને છે, અને મરેલા તાવવાળા કે જપર દેખાતા નથી. ( મર્યા પછી તાવ છેતેજ નથી). એજ પ્રમાણે અન્વય વ્યતિરેક વડે અગ્નિનું સચિત્તપણું મુક્ત (જેન સિદ્ધાન્ત) ગ્રંથની ઉત્પત્તિના મુખ વડે સ્વીકાર્યું છે. હવે પ્રાગ (અનુમાન) બતાવીએ છીએ, તેને અર્થ આ છે. - અંગારા વિગેરે જીવ શરીર છે. કારણ કે જેમ સાસ્ના વિષાણ વિગેરે ભેદાય છે, તેમ તે પણ છે. છેદ્યત્વાદિ હેતુ ગણથી યુક્ત છે. તે પ્રમાણે આત્માના સંગથી પ્રકટ થયે અંગારા વિગેરેને પ્રકાશ પરિણામ છે. અને તે શરીરમાં રહેલે હેવાથી સિદ્ધ થાય છે. અને તેનું દષ્ટાંત આગીના શરીરનું પરિણામ માફક જાણવું. તેજ પ્રમાણે આત્માના સંપ્રયોગ પૂર્વક અંગારા વિગેરેથી ગરમી છે. અને તે શરીમાંજ રહેલા હોવાથી જણાય છે. જેમાં તાવની ગરમી જીવતા શરીરમાં છે, તેમ અંગારા વિગેરેની ગરમી પણ છવ શરી Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨ રમાંજ હેવી જોઈએ, એમ જાણવું. અહિં સૂર્ય વિગેરેના પ્રકાશથી અનેકાન્ત (દેષવાળે) હેતુ નથી કારણ કે બધાને આત્મ પ્રગપૂર્વક ઉષ્ણ પરિણામનું ભજવાપણું છે. તેથી અમારે હેતુ, અનેકાંત નથી પણ નિર્દોષ છે. વળી અગ્નિ સચેતન છે. તેને યથાયોગ્ય આહાર મળવાથી તેના શરીરની વૃદ્ધિ થઈ વિકાર પામે છે. માટે તેમાં વિકારપણું છે. જેમાં પુરૂષનું શરીર જયાં સુધી ચેતન (ચેતન) હોય ત્યાં સુધી આહારથી વૃદ્ધિ પામે છે, આવાં લક્ષણથી અગ્નિકાચના છે નિશ્ચયથી માનવા. લક્ષણદ્વાર સમાપ્ત. હવે પરિમાણદ્વાર કહે છે. जे बायर पजत्ता पलिअस्स असंख भागमित्ता उ। सेसा तिण्णिविरासी, वीसुं लोगा असंखिजा॥१२० જે બાદર પર્યાપ્ત અગ્નિકાયના જીવે છે, તે ક્ષેત્રપ પમના અસંખ્યય ભાગ માત્રમાં વતિ પ્રદેશ રાશીના પરિમાણવાળા છે, અને તે બાદર પૃથ્વી-કાયપર્યાપ્તાથી અસંખ્યય ગુણહીન છે, બાકીની ત્રણ રાશીએ પૃથ્વીકાયની માફક જાણવી, પણ બાદર પૃથિવીકાય અપર્યાપ્તાથી બાદર અગ્નિકાય અપર્યાપ્ત અસંખ્ય ગુણહીન છે, અને સૂક્ષ્મ પૃથિવીકાર્ય અપર્યાપ્તાથી સૂક્ષ્મ અનિકાય અપર્યાપ્ત વિશેષ હીન છે. સૂફમ પૃથિવીકાય પર્યાપ્તાથી સૂક્ષમ અગ્નિકાય પર્યાપ્ત વધારે હીન છે. હવે ઉપભેગદ્વાર કહે છે. ' Page #198 -------------------------------------------------------------------------- ________________ [૧૮૩) दहणे, पयावण, पगासणे य से ए य भत्त करणे य। बायर तेउ काए, उवभोग गुणा मणुस्साणं ॥१२॥ મૃત–શરીર વિગેરેના અવયે બાળવા તેનું નામ દહન; ટાઢ વિગેરે દૂર કરવા જે અગ્નિની પાસે બેશીને તાપીએ છીએ, તેનું નામ પ્રતાપન, તથા પ્રકાશ (અજવાળા) માટે દીવે વિગેરે જે બાળ; તેનું નામ પ્રકાશન, તથા રઈ કરવા માટે જે લાકડાં વગેરે બાળવામાં આવે, તેનું નામ ભકતકરણ; અને ટૂંક વિગેરે રોગમાં જે બાફ લે છે, તેનું નામ દ, (અથવા માર વિગેરે લેહીની ગાંઠ ઉપર શેક કરવામાં આવે છે તે.) વિગેરે અનેક કામોમાં અગ્નિને ઉપભેગ (ઉપગ) થાય છે. આવાં કારણે પિતાને આવતાં નિરંતર આરંભમાં રહેલા ગૃહ અથવા સુખના અભિલાષી 9 યતિપણાને ડેળ કરનારા અનિકાયના જીવને હણે છે તે બતાવે છે. ए ए हिं कारणे हिं, हिंसंती तेउ काइए जीवे । सायं गवेसमाणा, परस्त दुक्खं उदीरंति ॥१२२॥ ઉપર બતાવેલા દહન વિગેરેના કારણે અનિકાયના જીને સંધટ્ટન પરિતાપ અપદ્રાવણુ (હિંસા) કરે છે. અને તેવડે પોતાના આત્માનું સુખ વાંછનારા બાદર અગ્નિકાયને દુઃખ ઉપજાવે છે. હવે શસ્ત્રકાર કહે છે. તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. વળી દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગ એમ બે પ્રકારે છે. હવે સમાસથી દ્રવ્ય શસ્ત્ર બતાવે છે, Page #199 -------------------------------------------------------------------------- ________________ [૧૪] पुढवी आउ काए, उल्लाय वणस्मइ तसा पाणा । बायर तेउकाए, एरंतु समासओ सत्यं ॥ १२३ ॥ ધળ, પાણી, લીલી વનસ્પતિ, ત્રસ જીવે એ બાદર અગ્નિકાયનાં સામાન્ય શસ્ત્રો છે. હવે વિભાગથી દ્રવ્ય શસ્ત્ર કહે છે. किंची सकाय सत्यं, किंची परकाय तदुभयं किंची। एयंतु दव्य सत्थं, भावेय असं जमो मत्यं ॥१२४॥ કેઈક સ્વાયજ શરૂપ થાય છે, એટલે એક અગ્નિકાયથી બીજા અગ્નિકાયને દુઃખ પડે છે. જેમકે તૃણને અગ્નિ અને પાંદડાને અગ્નિ પરસ્પર એક બીજાથી દુઃખ પામે છે. કોઈ પરકાય શસ્ત્ર છે, જેમાં પાણી અશ્ચિયન ને હણે છે અને ઉભય શસ્ત્રને તુષ, કરીષ, (છાણાં) વિગેરેથી મળેલ અરિ બીજા અગ્નિને શસ્ત્ર રૂપ છે. (અહિં ઉભયથી એમ સમજવું કે છેડા બળતાં મારીવાળાં છાણાં તથા બળતાં ભાતના છોડ વિગેરે અગ્નિ સહિત હોય છે તેથી અગ્નિ અને પૃથિવિ એમ બેઉ મળી ઉભય થયાં.) મૂળમાં “તું” શબ્દ છે તે ભાવ શસ્ત્રની અપેક્ષાએ વિશેષ અર્થ છે અને પૂર્વે કહેલ સમાસ વિભાગ રૂપ પૃથિવી તથા સ્વકીય વિગેરે દ્રવ્ય શસ્ત્ર છે. હવે ભાવ શસ્ત્ર બતાવે છે. ભાવમાં શસ્ત્ર તે અસંયમ છે. તે મન, વચન, તથા કાયાનું ખરાબ ધ્યાન રૂપ લક્ષણ છે. પૂર્વે કહેલું વ્યતિરિક્તના દ્વારના અતિદેશ દ્વારવડે સમાપ્ત કરવાની ઈચ્છાથી નિર્યુક્તિકાર કહે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫] सेसाई दाराई, ताई जाइं हवंति पुढवीए। एवं तेउद्देसे, निज्जुत्ति कित्तिया एसा ॥ १२५ ॥ પૂર્વે કહેલાં દ્વારા જે પૃથિવીકાયના ઉદેશામાં કહેલાં તે તેજસ કાયનાં પણ સમજવાં. તે બધી નિયુક્તિઓ અગ્નિકાયના ઉદેશમાં લાગુ પડે, એમ સમજવું. - હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું તે આ છે. से बेमि व मयं लोग अब्भाइक्खेजा, णेव अत्ताणं अभाइक्वेजा, जेलोयं अन्भाइक्खइ, से अत्ताणं अन्भाइक्खइ, जे अत्ताणं अन्भाइक्खइ, અમારવટ્ટ (ફૂ. ૨૨) એને સંબંધ પૂર્વ માફક છે. જેવી રીતે મેં સામાન્ય આત્મ પદાર્થ પૃથિવી અપકાય જીવ વિભાગનું વર્ણન કર્યું, તેવી રીતે હું અહિં એક સરખે જ્ઞાન પ્રવાહવાળે અગ્નિકાય જીવના સ્વરૂપવાળે ઉપલંભથી ઉત્પન્ન થયેલ, જીવ વચનને સંમદ (આનંદ) જેને થયે છે. એ હું કહું છું. શું? તે બતાવે છે. અહિં આ પ્રકરણ સંબંધથી લેક શબ્દવડે અગ્નિકાય લેક કહ્યો, તેથી તે અગ્નિ લેકને જીવપણે પિતાની મેળે ઉડાવી ન દે (જીવપણે માને) એ અભ્યા ખ્યાન (ન માનવા) માં આત્માનું પણ નિહ્ય જ્ઞાન વિશેજેને ગુણ સમૂહ છે, તેના વડે તેનું અભ્યાખ્યાન કરવું થાય Page #201 -------------------------------------------------------------------------- ________________ [૧૮૬] છે. અને આપણે પૂર્વે આત્માનું જીવપણું સાધ્યું. તે ઉડાવવું. તે ન્યાય નથી એ પ્રમાણે તેજસ્કાયનું પણ જીવપણું સાધવાથી અભ્યાખ્યાન કરતાં યુક્તિમાં ન અવતરે, અને એ પ્રમાણે યુક્તિથી આગમ બળ પ્રસિદ્ધ અગ્નિકાયને ઉડાવા જતાં આત્માનું પણ અભ્યાખ્યાન થાય છે. કેઈ કહે ભલે થાઓ, આચાર્ય કહે તેમ નહિ તે બતાવે છે. ‘નેવ ગત્તા સભાપુરના ? દરેકને અનુભવતા જ્ઞાન ગુણવાળા દરેકના શરીરમાં રહેલા આત્માને ન ઉડાવે, તેના શરીરમાં રહેવાપણથી કોઈ પણ ઇચ્છિત ફળના ઉદ્દેશવાળાએ આ શરીરમાં રહેવાપણાથી આ શરીર આપ્યું છે, તથા આ શરીર કઈ પણ ઉદ્દેશથી છોડ્યું છે, વિગેરે હતુઓવડે જીવત્વ અમે સાધ્યું છે, તેને જ ફરીને સાધવું તે વિદ્વાનોના મનને દળેલાને દળવા માફક આનંદ ન પમાડે. ને એ રીતે આત્માની માફક અગ્નિ-લકને (જીવપણે) સાધેલ છે. અને અતિ સાહસિક હોય તે તેને ઉડાવવા ચાહે, (ફરી પ્રમાણ માગે; ) તે પિતાના આત્માને પણ ઉડાવે છે, અને જે આત્માને તે હમેશાં અગ્નિ-લેકને ઉડાવે છે, કારણકે વિશે સામાન્યપૂર્વક રહેલા છે, અને આત્માનું સામાન્યપણે સિદ્ધ થતાં, પૃથિવી વિગેરે આત્મ-વિભાગ સિદ્ધ થાય; પણ બીજી રીતે ન થાય, કાર કે, સામાન્યનું વિશેષમાં વ્યાપકપણું છે, અને વ્યાપકની નિવૃત્તિમાં વ્યાસની પણ નિવૃત્તિ અવશ્ય થવાની (આથી એમ સૂચવ્યું કે, જીવપણું દરેકમાં સામાન્ય છે, અને મનુષ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ [૧૮૭] દેહ કે, અગ્નિપુદ્ગલની બનેલી દેહ, તેની અપેક્ષાએ વિશેષ ભેદ પડે, અને જે અગ્નિને જીવ ન માને તે ન માનનારને પિતાની દેહમાં પિતે રહેલે છે, તે પણ ન મનાય) તેથી આ અગ્નિ-લેક સામાન્ય આત્માની માફક ઉડાવ નહિ, પણ જીવ છે, એમ માનવાનું બતાવ્યું. - હવે અગ્નિ-જીવને સ્વીકાર થયું છે, તે તેના વિષયમાં સમારંભ કરતાં (અગ્નિકોને દુઃખ દેતાં) કટુકફળ પરિહારના ઉપન્યાસ માટે સૂત્ર કહે છે. जे दीह लोग सत्थस्स, खेयण्णे से असत्यस्त खेयण्णे, जे असत्थस्स खेयण्णे, से दीह लोग स (Q૦ રૂ૨) * જે મુમુક્ષુ (મેક્ષને અભિલાષી) છે, તે જાણે છે કે – દિલેક એટલે વનસ્પતિકાય છે તે સ્થિતિ વડે, તથા પરિમા વડે તથા શરીરની ઊંચાઈ વડે બધા એકેન્દ્રિય છે. કરતાં દીર્ઘ છે, માટે દીર્ધક કહેવાય છે તે સંબંધી કાયસ્થિતિ માટે સૂત્ર-પાઠ છે તે નીચે પ્રમાણે - वणस्तइ काइए णं भंते वणस्सह काइ एत्ति कालओ केवचिरं होइ ? गोयमा ! अगंतकालं अणंताओ उस्सप्पिण्णि, अव सप्पिणिओ खेत्तओ अणता लोया असंखेजा पोग्गल परियट्टा, तेणं पुग्गल परियहा आवलियाए असंखेजइ भागे Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮) અને પરિણામથી તે કુપન્ન વરણ જાફા મતે ! केवतिकालस्स निल्लेवणासिया ? गोयमा ! पडुप्पन्न वणस्सइकाइयाणं नत्थि निल्लेवणा, તથા શરીરની ઉંચાઇથી વનસ્પતિ ઉંચી (દીર્ઘ) છે. તે બતાવે છે. वणस्सइकाइयाणं भंते ! के महालिया सरीरो For youriા ? गोयमा ! साइरेगं जोयण महस्सं सरीरो गाहणा। વીર પ્રભુને પુછે છે હે ભગવન ? વનસ્પતિકાય કાળથી કેટલી લાંબી છે. ) ઉત્તર-ચમા અનંતકાળ અતી ઉત્સપિણી અવસપિણી લાંબી છે. ક્ષેત્રથી અનન્ત લેક પ્રમાણે છે. અસંખ્યાત પુલ પરાવર્ત થઈ જાય છે. તે મુદ્દલ પરાવતે આવલીકાના અસંખ્યાતા ભાગમાં છે. - હવે પરિમાણથી આશ્રયી પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પ્રતિ ઉત્પન્ન વનસ્પતિ કાઈક જીને કેટલાક કાળે નિર્લેપ (ખાલી) થાય? ઉત્તર-પ્રાત ઉત્પન્ન વનસ્પતિ કાયિક જીવને નિર્લેપ કોઈ દિવસ નથી. પ્રશ્ન-હે ભગવન! વનસ્પતિકાયની શરીર અવગાહના કેવડી મોટી હોય? ઉત્તર-એક હજાર એજન કરતાં કઈક વધારે છે. તે Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯]. પ્રમાણે બીજા એકેન્દ્રિય માં અવગાહના નથી, તેથી વનસ્પતિ સર્વ પ્રકારે દીધું છે. તે સિદ્ધ થયું, અને શસ્ત્ર અગ્નિ છે, અને તે મટી જવાળાના સમૂહવાળું અગ્નિ શસ્ત્ર, બધા ઝાડના સમુદાયને નાશ કરે છે, તેથી અશ્વિ, ઝાડનું શસ્ત્ર છે. પ્રશ્ન-બધા લેકમાં પ્રસિદ્ધ એવું (સિધુ) અગ્નિ એવું નામ ન લેતાં અગ્નિનું દીર્ધ શસ્ત્ર નામ કેમ આપ્યું? ઉત્તર-આ પ્રેક્ષા પૂર્વક કર્યું છે. પણ અભિપ્રાયને વિચાર્યા વિના નથી કર્યું. કારણ કે આ અગ્નિ ઉત્પન્ન કરે છે, અથવા સળગાવેલે બધા પ્રાણીઓના સમુદાયને ઘાત કરે છે. અને વનસ્પતિકાયના દાહમાં પ્રવર્તે છતાં બીજા અનેક પ્રકારના જીવેને તેથી પણ વધારે પ્રમાણમાં ઘાત કરનાર થાય છે, કારણ કે વનસ્પતિમાં, કૃમિ, કીડીયે, ભમરા, કબુતર, ધાપદ, (હિંસક પ્રાણી) વિગેરેને ત્યાં સંભવ છે. વળી ઝાડની પિલમાં પૃથિવીકાય પણ હોય. અને પાણી ઝાકળના રૂપે હમેશાં હોય છે. વાયુ પણ છેડા ચંચળ સ્વભાવવાળું કેમળ કુંપળને આશ્રયી સંભવે છે. તેથી અગ્નિકાયના સમારંભમાં પ્રવર્તેલે ઉપર કહેલા જેને નાશ કરે છે. અહિં (વિશાળ) અર્થને સૂચવવા સૂવકારે અગ્નિકાયા શબ્દ ન લેતાં દીર્ઘલેક શસ્ત્ર શબ્દ ગ્રહણ કર્યો, તે પ્રમાણે દશ વૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ૩૩ થી ૩૫ ગાથા. સુધી કહ્યું છે કે – Page #205 -------------------------------------------------------------------------- ________________ [૧૯૦] जाय तेयं न इच्छन्ति, पावगं जलइत ए । तिक्खमन्नपरं सत्यं सव्वओऽविदुरासयं ॥ १ ॥ पाणं पडिणं वावि, उड्ढं अणु दिसामवि । अहे दाहिणओ वावि, दहे उत्तर ओविय ॥२॥ भूयाण मेस माघाओ हव्व वाहो नसंसओ । तं पव पावट्ठा, संजओ किं चि नारभे ||३|| ઉત્તમ પુરૂષષ દેદીપ્યમાન અગ્નિને ખાળવા ઇચ્છતા નથી કારણ કે તે બધી રીતે દુઃખ આપનાર સાથી ઝીણામાં ઝીણુ એક શસ્ત્ર છે. ॥ ૧ ॥ પૂર્વ પશ્ચિમ ઉંચે નીચે તથા ખુણાઆમાં તથા દક્ષિણ દિશામાં ॥ ૨ ॥ અગ્નિકાય વનસ્પતિ જીવના ઘાતક છે. તેમાં જરા પણ શક નથી, તેથી દીવાને માટે અથવા તાપવાને માટે પણ સાધુઓ કઇ પણ આરંભ ન કરે. ॥ ૩ ॥ અથવા ખાદર તેજસકાય પર્યામા જીવા થાડા છે. અને બાકીના પૃથિવીકાય વિગેરેના જીયા ઘણા છે. - ગ્નિની ભાવ સ્થિતિ પણ ત્રણ દિવસની છે. તેથી તે નાની છે, ને આકીના પૃથિવી, પાણી, વાયુ, અને વનસ્પતિ વિગેરેની અનુક્રમે ( ઉત્કૃષ્ટ સ્થિતિ) ખાવીશ હજાર, સાત હજાર, ત્રણ હજાર, અને દશ હજાર વર્ષ પ્રમાણ હોવાથી તે દીઘ છે એથી દીધ લેક તે પૃથિવી વગેરે તેમનું આ અગ્નિકાય શસ્ર છે એમ જાણવુ. તેના ક્ષેત્રને જાણનારા નિપુણ અગ્નિકાયને વર્ણ વીગેરેથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧) જાણે છે, તથા અગ્નિને સર્વ પ્રાણીઓને ખેદ પમાડવાને એટલે બાળવાને વ્યાપાર લેવાથી, પાક વગેરે અનેક શક્તિકલાપથ વધેલા મોટા મણિની માફક જાજવલ્યમાન હોય, તે અગ્નિને વ્યપદેશને પામે છે, તે અગ્નિ (જેને દુઃખ આપનાર) હેવાથી સાધુઓએ તેને આરંભ ન કરે એ એટલે બીજા પ્રાણીઓના ખેદને જાણનાર તે ખેદજ્ઞ-મુનિ છે, એથીજ દીર્ઘલેક શસ્ત્ર (અગ્નિ)ના ખેદને જાણનાર તેજ સત્તર પ્રકારના સંયમને ખેદજ્ઞ છે. અર્થાત્ મુનિને સંયમ અશસ્ત્ર છે. તે સંયમ નિશ્ચયથી કેઈપણ જીવને ન મારે; તેથી અશસ્ત્ર છે, તેથી સંયમ જે સર્વ સત્તને અભય દેનાર છે, તે આદરવા વડે અગ્નિ-જીવ સંબંધી આરંભ તજ સહેલ છે, અને પૃથિવીકાય વિગેરેને સમારંભ પણ ત્યાગવે એમ વર્તનાર સાધુ-સંયમમાં નિપુણ મતિવાળો છે, અને નિપુણુમતિપણાથી પરમાર્થને જાણનાર અગ્નિ સમારંભથી પાછા હઠીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. - હવે કહેલાં અને આવતાં લક્ષણો વડે અવિના ભાવિત્વ (સાથે રહેનાર) બતાવવા માટે વિપર્યય (ઉલટાપણા) વડે સૂત્રના અવયવને વિચાર કરે છે. જે વાઘરેચારિ’ જે અશસ્ત્રવાળા સંયમમાં નિપુણ છે, તે નિશ્ચયથી દીર્ઘલક શસ્ત્ર (અગ્નિ)ના ક્ષેત્રને જાણનાર; અથવા ખેદને જાણ નાર છે. સંયમપૂર્વક અગ્નિ વિષય ખેદને જાણવા પણું હોવાથી તથા અગ્નિવિષય ખેદનું જાણવાપણું જેમાં છે, તેજ Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૨] સંયમનું અનુષ્ઠાન છે. આ સિવાય બીજી રીતે સંયમને અસંભવ જ છે. તેથી આ ગયું, આવ્યું ફળ પ્રકટ કરેલું છે. 1. આ બતાવેલું કેણે જાણ્યું તે બતાવે છે. “હારિઓ સૂત્ર ૩૭ થી જાણવું અથવા સારા વક્તાદિ પ્રસિદ્ધ થયે વાક્યની પ્રસિદ્ધિ થાય છે. તે કહે છે. . वीरे हिं एवं अभि भूयदिदं, संजए हिं सया કદાથા પર હિં (સૂ૦ ) ઘનઘાતી કર્મ સમૂહ દુર કરવા સાથે તે જ વખતે કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરવાથી વિશેષ પ્રકારે રાજે છે. તેથી વીર તે તીર્થ કરે છે. તે વીરએ અર્થથી આ દેખ્યું (પ્રકાશ્ય) અને ગણધરેએ તે સાંભળીને સૂત્રથી અગ્નિ શસ્ત્ર દેખ્યું. અને અશરૂપ સંયમ દેખ્યું છે. પ્રશ્ન–તેઓએ શું કરી આ પ્રાપ્ત કર્યું ? ઉત્તર-પરાજય કરીને, તે પરાજ્ય ચાર પ્રકરે છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય પરાજય તે શત્રુની સેના વિગેરેને પરાજ્ય કરે અથવા સૂર્યના પ્રકાશથી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, વિગેરેનું તેજ ઢંકાઈ જાય છે તે. અને ભાવ અભિભવ (રાજ્ય) તે પરિષહ ઉપસર્ગને સમૂહ જે શરૂ૫ છે, તે તથા જ્ઞાન દર્શનનું આવરણ તથા મેહ અને અંતરાય એ ચાર કર્મનું નાશ કરવું તે ભાવ પરાજય છે, પરિષહ અને ઉપસર્ગ વિગેરે સેનાને જીતવાથી નિર્મળ ચારિત્ર મળે છે. અને Page #208 -------------------------------------------------------------------------- ________________ [૧૯૩] ચરણની શુદ્ધિથી જ્ઞાન આવરણ આદિ કર્મના ક્ષય થાય છે; અને તે કમના ક્ષયથી આવરણ રહિત કાઇ જગાએ ન હણાય, તેવું સ‘પૂર્ણ જાણવા યેાગ્ય પદાર્થને જણાવનાર કેવળ જ્ઞાન થાય છે, એને ભાવાર્થ આ છે. કે તે વીરાએ પરિષદ્ધ, ઉપસ, તથા જ્ઞાનદર્શન, આવરણીય માહ અતંરાય કમતે જીતી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને, તે જ્ઞાન વડે તેઓએ જાણ્યુ છે, કે આ અગ્નિકાય પણ જીવ છે. વિગેરે. " તેમણે આ કેવી રીતે પ્રાપ્ત કર્યું; તે બતાવે છે. ચરણ સભ્યતૢ પ્રકારે વર્તે, તે સત્યત એટલે પ્રાણાતિપાત (જીવ હિંસા) વિગેરેથી પાછા હેંડેલા, તેમણે સ કાળ (ચારિત્ર) ના સ્વીકાર કર્યાં, તેના મૂળ અને ઉત્તર ગુણુ એવા એ ભેદમાં તેમણે નિરતિચાર (દોષ રહિત) ઉદ્યમ કર્યાં. તથા મદ્ય વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રકારના પ્રમાદ સર્વ કાળ છેડયેા. તેથી તે અપ્રમત્ત બન્યા, એવા અનેલા મહાવીરાએ કેવળ જ્ઞાન ચક્ષુ વડે આ દીર્ઘ લોક શસ્ત્ર (અગ્નિ) તથા અશસ્ત્ર તે સંયમ એવુ' દેખ્યુ. અહિયાં ‘ચહ્નઃ શબ્દ ગ્રહણ કરવાથી ઇર્યાં સમિતિ વગેરે ગુણા લેવા, અને અપ્રમાદ, ગ્રહણ કરવાથી મદ્યપાન વિગેરેના નિષેધ જાણવો. આ ઉપરથી એમ સિદ્ધ થયું', કે આ પ્રધાન પુરૂષોએ સ્વીકારેલુ, અગ્નિકાય શસ્ર અપાયનું કારણ ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ [૧૯૪) છે, માટે અપ્રમત્ત સાધુઓએ તેને છોડવું જોઈએ, એવી રીતે ખુલ્લા બતાવેલા અનેક દેષના સમૂહવાળા અગ્નિ શઅને ઉપભેગના લેભથી, પ્રમાદ વશ થયેલા, જેઓ ન છોડે, તેમને ઉદ્દેશીને તેમનાં કડવાં ફળ થાય છે, તે બતાવે છે – जे पमत्ते गुणट्ठीए सेहु दंडेत्ति पवुच्चइ (सू० ३४) જે મઘ વિષય વિગેરે પ્રમાદથી પ્રમાદી થઈ રહે તે અસંત છે, અને રબ્ધન, પચન, પ્રકાશ, આતાપના, વિગેરે અગ્નિ ગુણેને પ્રજવાથી, તે ગુણાથી (સ્વાર્થ સાધક ) મન, વચન કાયાને દુરૂપયેગ કરનાર, અગ્નિ શાસ્ત્રના સમાન રંભ વડે પ્રાણીઓને દંડ દેવાથી પિતે દંડ રૂપે જ છે. એવું પ્રકર્ષથી કહેવાય છે. જેમ આયુષ્ય છે તેમાં ઘી વિગેરેને વ્યપદેશ કરાય છે, (ઘી વિગેરે યોગ્ય પદાર્થ મળવાથી જીવન વધે છે.) એથી હવે શું કરવું, તે કહે છે. तं परिणाय मेहावी, इयाणिं णो जमहं पूव्व મir vબાપુ ( ૨૧ ) તે અગ્નિ કાયના સમારંભમાં દંડ રૂપ ફળને જાણીને જ્ઞપરિજ્ઞા વડે જાણવું, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે દોડવું, તે બે પરિજ્ઞા વડે મયાદમાં રહેલે, તે મેધાવી (સાધુ) હવે પછી ના કહેવાતા પ્રકારે વડે આત્મામાં વિવેક કરે, તે પ્રકાર બતાવે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ [944] 'इयाणीत्यादि ' ने अग्नि सभारलने विषय प्रभाह વડે આકુલ અંતઃકરણ વાળા બનીને મેં કર્યાં, તેને હવે જિનેશ્વર ભગવાનના વચનથી અગ્નિ સમારભ દર તત્વને મે' જાણ્યુ, તેથી હવે તે નહિ કરૂં, પણ બીજા મતના ખીજી રીતે ખેલનારા ઉલટુ' કરે છે તે ખતાવે છેં. लजमाणा पुढो पास, अणगार मोत्ति एगे पवद माणा, जमिणं विरूव वेहिं मत्येहिं अगणि कम्म समारंभेणं, अगणि मत्थं सारंभ माणे, अपणे अणेगरूदे पाणे विहिंमंति । तत्थ खलु भगवता परिण्णा पवेदिता, हमास चेव जीवि अस्स, परिवंदण माणण पूराणाए, जाइ मरण मोयणाए, दुक्ख परिघाय हेउ से सयमेव अगणि सत्यं समार भट्ट, अण्णे हिंवा अणि मत्थं समारंभावे, अण्णेवा अगणि सत्थं समारभमाण समणु जाण, तं से अहियाए, तं से अबोहि आए, सेत संबुज्झमाणे, आयाणीयं समुट्ठाय, सोचा भगवओ अणगाराणं इह मेगेसिंणायं भवति एस खलु गंधे एस खलु मोहे, एस खलु मारे, एस खलु free, इत्थं गड्दिए लोए जमिणं विरू वरू वेहिं Page #211 -------------------------------------------------------------------------- ________________ [૧૬] सत्थे हिं अगणि कम्म समारभ माण अण्णे अणेग स्वे पाणे विहिंसह (मू० ३६) ઉપરને એટલે ૩૬મા સૂત્રને અર્થ પૂર્વે બીજા સૂત્રોમાં કહી ગયા છીએ, છતાં બાકીને ઘેડે કહેવાય છે. પિતાના આગમમાં કહેલા અનુષ્ઠાન કરનારા, અથવા પાપ અનુષ્ઠાન કરવાથી લજજા પામેલા, જુદા જુદા મતવાળા શાક્ય વિગેરે સાધુઓ કેવા છે, તે તું જે, એવું આચાર્ય પિતાના શિષ્યને સંયમમાં સ્થિર કરવા માટે કહે છે. તેઓ પોતાને અણગાર તરીકે બેલનારા છે છતાં તેઓ કેવું વિરૂપ આચરે છે, જેથી તેઓ લજજાય છે, તે બતાવે છે, જે આ વિરૂપ રૂપવાળાં શસ્ત્રો વડે અગ્નિનું કાર્ય આચરવાથી અગ્નિ શસ્ત્રને સમારંભ કરતાં બીજા અનેક ઈવેને હણે છે. (અને તે અણગાર કહેવાય, છતાં બીજા ને હણે, તે શરમ ભરેલું કૃત્ય છે.) તેમાં જિનેશ્વરે પરિજ્ઞા બતાવી છે, કે વ્યર્થ જીવનના, માનન, પૂજન, વંદન, તથા જન્મ મરણથી છુટવા માટે દુઃખને દૂર કરવા માટે જે કરે છે, તે બતાવે છે તે પરિવંદન વિગેરેના અથી પિતાની મેળે અગ્નિ બાળે, બીજા પાસે બળા, તથા બાળનારાઓને અનુદે છે, તે અગ્નિ શસ્ત્રને સમારંભ તેની સુખની ઈચ્છાએ કરવા છતાં તેને તેનાથી અહિં તથા પરકમાં અહિતને માટે થાય છે. અને તેની ધર્મ શ્રદ્ધા નાશ પામે છે, તેનું આવું આ અસદાચરણ Page #212 -------------------------------------------------------------------------- ________________ [૧૯૭] બતાવ્યું, તેથી સારો શિષ્ય અનિકાયને સમારંભ પાપને માટે છે, એવું જાણે, તેથી સમ્યફ દર્શન વિગેરે જિનેશ્વર પાસે અથવા કેઈ સારા સાધુઓ પાસે સાંભળીને કેટલાક સાધુઓને કેવું જ્ઞાન, થાય તે બતાવે છે. અગ્નિ બાળવી, તે કર્મ બંધનને હેતુ હેવાથી તે ગ્રંથ છે, મેહ, માર, તથા નર્ક છે, કારણ કે તેથી નર્ક જ થાય છે. આવું છતાં જે વૃદ્ધ થયેલ લેક છે, તે જે કરે છે, તે બતાવે છે. આ વિરૂપ શસ્ત્રાવડે અનિકાયને સમારંભ કરે છે, અને તે આરંભથી અનેક જીવેને હણે છે, તેવી રીતે અગ્નિને સમારંભ કરનારા જુદા જુદા અને હણે છે. તે બતાવે છે. सेबेमि-संति पाणा पुढवि निस्सिया तण निस्सिया पत्तणिस्सिया कट्ट निस्सिया गोमयणिस्तिया कंयवर णिस्सिया,संति संपातिमापाणा आहच संपयंति, अगाणं च खलु पुट्ठा एगे संघाय मावचंति, जे तत्थ संघाय मावजंति, ते तत्थ परियावजंति, जे तत्थ परियावजंति, ते तत्थ દીતિ (ફૂ૦ રૂ૭) * તે હું કહું છું કે, અગ્નિકાયના સમારંભથી જુદા જુદા જીવોની હિંસા થાય છે. જે મેં પ્રતિજ્ઞા કરી તે બતાવું છું. પૃથિકાય એટલે; પ્રાણિઓ પૃથિવીકાયપણે પરિણમેલા છે, અથવા તેને આશ્રિત કૃમિ, કીડી, પતંગ, કુંથું, ગંદુ Page #213 -------------------------------------------------------------------------- ________________ [૧૯૮] પદ (જુઆ) સાપ દેડકા, વિંછી કર્ક ટક (કરચલા) વિગેરે તથા વૃક્ષગુલમલતાને સમૂહ વિગેરે, અને ઘાસ-પાંદડાં વિગેરેના આશ્રિત રહેલાં પતંગીયાં, ઈયળો વિગેરે તથા લાકડામાં રહેલાં ઘુણ ઉધઈ, કીડીઓ, તથા તેનાં ઈંડાં વિગેરે અને છાણ વિગેરેમાં રહેલા કથુઆ પત્રક વિગેરે, તથા કચરો તે, પાંદડાં, ઘાસ ધળને સમૂહ; તેની અંદર રહેલાં કમી કીડા પતંગ વિગેરે છે. આ સિવાય ઉડતા આવીને પડવાના સ્વભાવવાળા, અથવા આમતેમ જતા આવતા તે સંપાતિક છે. જેવા કે, ભમરા, માખી, પતંગ, મચ્છર પક્ષી, વાયુ વિગેરે સંપાતિક જીવ છે, તે ઉડીને, પિત પડે અથવા જેરથી અગ્નિ બળતાં ઉંચે તેની શીખા જતાં તે ઉડતાં અતુઓ અગ્નિમાં પડે છે. આ પ્રમાણે પૃથિવી વગેરેને આશ્રી રહેલા જીનું શું થાય છે? તે બતાવે છે. રાંધવુંપકાવવું ( નિભાડા વિગેરેને) તાપન, વિગેરે અગ્નિથી ગુણ (સ્વાર્થ) વાંકે અવશ્ય અગ્નિને સમારંભ કરે છે, અને તેના સમારંભમાં પૃથિવી વગેરેમાં આશ્રય લઈ રહેલા જીવના આવા હાલ થાય છે, તે બતાવે છે. કેટલાકનું અગ્નિવડે સંઘાત (શરીરનું સંકેચવું) મેરના પીંછા માફક બને છે (મૂળ સૂત્રમાં સૂત્ર છંદપ હેવાથી માગધીની રીતિ પ્રમાણે બીજી વિભક્તિને અર્થ ત્રીજીમાં લે, એટલે અગ્નિને, તેને બદલે અગ્નિએ, અથવા અનિવડે Page #214 -------------------------------------------------------------------------- ________________ [૧૯] એમ અર્થ કરે, તથા “ચ શબ્દથી વિશેષ અર્થ છે. ખલ શબ્દ નિશ્ચય વાચક છે.) એટલે બીજાને આ પ્રતાપ નથી પણ અગ્નિને જ છે. અથવા બીજી રીતે લેતાં અગ્નિની બીજી વિભક્તિ સાતમીમાં લઈએ તે “સ્પષ્ટ શબ્દને અર્થ પતિત એટલે પહેલાં, એ કરે, એટલે અગ્નિમાં પડેલાં કેટલાંક પતગીઓ વિગેરે જીવે એકપણે અધિક શરીર સંકેચનપણાને પામે છે અને જેઓ અગ્નિમાં પડયા તે બધા જ તાપથી મૂછિત થઈ જાય છે. સૂત્રકાર મહારાજે અન્ય વિભક્તિ શા માટે લીધી કે આપણે બીજીને અર્થ ત્રીજી વિભક્તિમાં લેવું પડે? ઉત્તર-મગધ દેશમાં તે પ્રમાણે ચાલે છે. અથવા એક ભાષામાંથી બીજી ભાષામાં વ્યાખ્યા કરતાં વિકલ્પ થાય છે. તે બતાવવા આ કર્યું. અને અધ્યાહાર વિગેરે પણ વ્યાખ્યાન અંગ છે, એવું આ સૂત્રવડે શિષ્યને જણાવ્યું છે. પ્રશ્ન–અહિં તે અધ્યાહાર વિગેરે ક્યા છે? ઉત્તર-અધ્યાહાર, વિપરિણામ વ્યવહિત કલ્પના, ગુણ કલ્પના લક્ષણા (અસંવિત વાક્યને સંભવિત પણમાં લાવવું તે) અને વાક્ય ભેદ છે તેવી રીતે અહિં બીજને અર્થ સમીમાં પરિણામ પામે છે, જે અગ્નિમાં પડે છે. તેઓ કૃમિ, કી, ભમરા, નળીઆ વિગેરે પ્રાણ છોડે છે. તેથી અગ્નિ સમારંભમાં એકલા અગ્નિ જતુને વિનાશ નથી, પણ પૃથિવી ઘાસ પાંદડાં Page #215 -------------------------------------------------------------------------- ________________ રિ૦૦). લાકડાં છાણાં તથા કચરામાં રહેલા જંતુ તથા ઉડીને કે ઉછળીને પડનારા જંતુઓ પણ અવશ્ય નાશ પામે છે. તેથી જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, दो पुरिसा सरिसक्या अन्न मन्नेहिं सद्धिं अगणि कायं समारंभंति, तत्थणं एगे पुरिसे अगणि कार्य समुज्जालेति, एगे विजवेति, तत्थणं के पुरिसे महा कम्मयराए ? के पुरिसे अप्प कम्प्रयराए ? गोयमा ! जे उजालेति, से महा कम्मयराए, जे विजवेति, से अप्प कम्मयराए. પ્રશ્ન-બે સરખી વયના પુરૂષ સાથે અરિ કાયને આરંભ કરે, તેમાં એક અગ્નિ કાયને બાળે. અને બીજે તેને બુઝાવે, તેમાં વધારે કર્મ બંધન કેને? અને ઓછું કરે ? ઉત્તર-હે મૈતમ જે બાળે, તેને મહાન કર્મ બંધ લાગે, અને જે બુઝાવે, તેને ડું લાગે છે. એવી રીતે અગ્નિ કાયને આરંભ ઘણા એને ઉપદ્રવ કરનારે છે, એમ જાણીને મન વચન અને કાયાથી, તથા કરવું, કરાવવું અને અનમેદવું, તે અગ્નિ કાય સંબંધી કર્મ ત્યાગવું, તે બતાવે છે. ___ एत्य सत्थं असमारंभ माणस्स इच्छेते आरंभा परिणाया भवन्ति, तं परिण्णाय मेहावी व Page #216 -------------------------------------------------------------------------- ________________ [૨૧] सयं अगाणि सत्यं समारंभे, नेवऽण्णेहिं अगणि सत्थं समारंभावेजा, अगणि सत्थं समारंभमाणे अण्णे न समणु जाणेजा, जस्सेते अगणि कम्म ममारंभा परिणाया भवन्ति, सेहु मुणी परि. gori , (ફૂ. ૨૮.) રિષિ કૃતિ ચતુર્થ ઉદેશ | આ અગ્નિકાયના સ્વકાય તથા પરકાય, એમ બે ભેદવાળા શસ્ત્રના આરંભ કરનારને રાંધવું રંધાવવું; વિગેરે બંધહેતુ છે, એવું તેમને જ્ઞાન નથી, પણ આજ અગ્નિકાયના શસ્ત્રને આરંભ કરવામાં દેષ લાગે છે, એવુ જેમને જ્ઞાન છે, એટલે જ્ઞ પરિજ્ઞા વડે તેમણે જાણ્યું છે, અને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેને ત્યાગ કરે છે, તેજ મુની પરમાર્થથી પરિણા કર્મો (ગીતાર્થ) છે, એવું જિનેશ્વર પાસે મેં સાંભળ્યું છે, અને તેજ તને કહું છું. / ચોથા ઉદ્દેશાની ટીકા સમાપ્ત. I એ ઉદેશે કહો. હવે પાંચમે કહીએ છીએ, તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં તેજસકાય કહ્યું અને હવે અવિકળ (સંપૂર્ણ) સાધુગુણના સ્વીકાર માટે ક્રમે આવેલા વાયુકાય બતાવવાના વખતે, વનસ્પતિકાયના જીવનું સ્વરૂપ બતાવીએ છીએ. પ્રશ્ન-શા માટે આ કમ ઉલંઘે છે? Page #217 -------------------------------------------------------------------------- ________________ T] [૨૨] ઉત્તર–-વાયુ આંખે દેખાતું ન હોવાથી તેની શ્રદ્ધા થવી મુશ્કેલ છે, તેથી બધા પૃથિવી વગેરે એકેન્દ્રિય પ્રાણ-ગણુને જાણનારે શિષ્ય સુખેથીજ વાયુજીવના સ્વરૂપને માનશે; અને “અનુક્રમ તેનેજ કહે કે, જેના વડે જીવાદિ તો માનવામાં શિવે ઉત્સાહવાળા થાય, અને વનસ્પતિકાય બધા લેકને પ્રત્યક્ષ છે, તથા પ્રકટ-જીવનાં ચિન્હના સમૂર હથી યુકત છે, તેથી તેજ વનસ્પતિકાયને પ્રથમ કહીએ છીએ. એ પ્રમાણે સંબંધથી આવેલા આ વનસ્પતિકાયનાં ચાર અનુ ગદ્વાર કહેવાં, જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપમાં વનસ્પતિ ઉદેશે છે, તે વનસ્પતિના પિતાના ભેદને સમૂહ બતાવવા પૂર્વ પ્રસિદ્ધ અર્થનાં ટુંકાણનાં દ્વાર વડે નિયુક્તિકાર કહે છે. पुढ वीए जेदारा वणसह काए विहुंति ते चेव । नाणत्ती उ विहाणे, परिमाणुव भोग सत्येय ॥१२६॥ પૃથિવીકાયનાં જાણવા માટે જે દ્વારે કહ્યાં તેજ અહીં વનસ્પતિમાં જાણવા પણ જુદાપણું પ્રરૂપણા પરિમાણ ઉપભેગ, શો, અને ચ શબ્દથી લક્ષણમાં પણ જુદાપણું જાણવું; તેમાં પ્રથમ પ્રરૂપણા-સ્વરૂપ બતાવવા કહે છે दुविहवणस्सह जीवा, सुहुमा तह बायराय लोगंमि सुहुमाय सव्व लोए, दोचेवय बायर विहाणा ॥१२७॥ વનસ્પતિ સૂકમ અને બાદર, એમ બે ભેદે છે, તેમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સૂક્ષમ છે, તે સર્વ લેકમાં વ્યાપ્ત અને એકાકાર હોવાથી ચક્ષુથી ગ્રહણ થતી નથી. બાદરના બે ભેદ છે તે બતાવે છે. पत्तेया साहारण, बायर जीवा समासओ दुविहा; बारस विहऽणेगविहा, समासओ छव्विहा हुंति સમાસથી બાદર બે પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ તેમાં પાંદડાં પુલ, ફળ, મૂળ, સ્કંધ વિગેરે દરેકમાં જુદે જુદે જીવ જે વનસ્પતિમાં હોય તે પ્રત્યેક વનસ્પતિ જીવ જાણવા અને સાધારણ વનસ્પતિ છે એક બીજાને જોડાયેલા અનન્ત જેને સમૂહ એક શરીરમાં સાથે રહેલા છે. પ્રત્યેક શરીરવાળાના બાર ભેદે છે, અને સાધારણના અનેક ભેદો છે, પણ તે સમાસથી છ પ્રકારે જાણવા, તેમાં પ્રથમ પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ બતાવે છે. रुक्खा गुच्छा गुम्मा, लयाय, वल्लीय पव्वगा चेव तण वलय हरिय ओसहि, जलरुह कुणाय થોદવા ારા છેદાય તે વૃ, તે બે પ્રકારના છે, એક અસ્થિક, (એકઠળીયાવાળાં,) તથા બહબીજવાળાં છે, તેમાં લીમડે, આંબે, કેશબ, સાલ (સાગ), અંકલ પીલુ, શત્સકી વિગેરે એકબીજવાળાં છે, અને ઊમરે ( ) કડું અસ્તિક (અગ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] થીઓ) ટીમરૂ બીલુ આમળું ફણસ દાડમ બી વિગેરે અનેક બીજવાળાં છે, રીંગણાં (વંગણ), કપાસ, જપે જાસુંદી) આહકી (તુવેર), તુલસી, કુસુમરી, પીપળી, નીળી (ગળી) વિગેરે ગુચ્છાવાળાં છે. નવમાલિકા, સેયિક, કેરટક બંધુજીવક, બાણ, કરવીર કેરાં), સિંદુવાર, વિચકિત જાતિ (જાઈ) યુથિક વિગેરે ગુલ્મ છે, અને પનાગ અશોક, ચપ, આંબે, વાસંતિ, અતિ મુક્તક કુંદલતા વિગેરે, લતાઓ છે. કેળાને વેલ, કાળંગડાને વેલે, તૃપુષી (કાકડીના વેલા ), સુખી, વાળ, એલાલકી. તથા પટેળી (પળાને વેલ)વિગેરે વેલડીઓ છે. તથા શેરડી, વાળ, સુંઠ, શર, વેત્ર શતાવરી ( ) વાંસ ( ) નળ ( C) વેણુક ( ) વિગેરે પર્વગ કહેવાય છે, અને જોતિકા (ધળી દરે) કુશ, દર્ભ, પકા, અર્જુન, સુરભિ, કુરૂવિંદ વિગેરે ઘાસ કહેવાય છે. તથા તાડ તમાલ, તખલી શાલ સરલા કેતકી-કેળ, કેદી, વિગેરે વલય કહેવાય, તાંદળજોધુયા. રૂહ. વસ્તુલ ( ) બદરકામાજર, પાદિક ચિહિપાલકી વિગેરેને હરિત (ભાઇઓ) કહે છે, અને શાલી (ભાત), ત્રહી, (ડાંગર) ઘઉં, જવ, કલમ, મસૂર, તલ, મગ, અડદ, ચેળા, કુલથી, અળસી, કુસુભ, કેદરા, કાંગ, વિગેરે ઔષધિ કહેવાય છે. ઉદકાવક ( ) પનક શેવાળ કલબુકા, પાવક, કરૂક (કેમેરૂ) ઉત્પલ (લાલ કમળ) પલ, કુમુદ (પિયણી), નલિન, પુંઠ Page #220 -------------------------------------------------------------------------- ________________ [૨૦૫] રીક વિગેરે જલરૂહ કહેવાય છે. અને ભૂમિસ્ફોટ નામના, આય, કાય, કુહુણ 'ડુક, ઉદ્દેહલીક, શલાકા, સર્પ છત્ર વિગેરે કુણુ કહેવાય છે. આ પ્રત્યેક જીવવાળા ઝાડાના મૂળ, સ્કંધ, કંદ, છાલ, શાખ, પ્રવાલ વિગેરેમાં અસખ્યાતા પ્રત્યેક જીવા જાણવા, અને પાંદડાં ફૂલ એક જીવવાળાં માનવાં. સાધારણ વનસ્પતિના પણ અનેક ભેદ છે, જેમ કે, લાહી, નિહુ, સ્તુભાયિકા, અશ્વ કી સિંહ કણી, શ્રૃંગબેર (આદું), માલુકા, મૂળા, કૃષ્ણુકંદ, સુરણ, કાકાલી, ક્ષીરકાકાલી વિગેરે છે. આ બધી વનસ્પતિના સંક્ષેપથી છ ભેદ છે, તે ભેદીને બનાવે છે. अग्गबीया मूल बीया, खंध बीया चेव पोर बीयाय बीय रूहा समुच्छिम, समासओ वणसई जीवा ॥ ૨૨૦ ॥ તેમાં કાર’ટક વિગેરે અગ્રખીજવાળાં છે. કેળ વિગેરેને મૂળમાં ખીજ છે. નિહુ શકિ અણિક ( અરણી ) વિગેરેને કાઁધમાં ખીજ છે, અને શેરડી, વાંસ, નેતર વિગેરેને પત્રમાં બીજ છે, અને ખીજથી ઉગે, તે ભાત વિગરે જાણુવા; અને સમૂઈનથી પદ્મિની શ્રૃંગાટક (શીંગાડુ') પાઠ ( ) શેવલ, વિગેરે થાય છે. એ પ્રમાણે સમાસથી છ પ્રકારે બતાવ્યા પણ આ શિવાય બીજા નથી; એમ જાવુ. હુવે પ્રત્યેક વનસ્પતિ કેવા લક્ષણવાળી હોય છે તે બતાવે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ [૨૬] जह सगल सरिस वाणं, सिलेस मिस्साण वत्तियावट्ठी पत्तेय सरीराण, तह हुंति सरीर संधाया ॥१३१॥ જેમ બધા સરસેને રસ પહોંચે છે, તેનાથી મિશ્રીતની વળેલી વાર્તામાં પ્રત્યેક પ્રદેશોમાં કમકરીને સિધ્ધાર્થ (સરસવ) રહ્યા છે, પણ એકબીજાને અટકીને રહ્યા નથી. (દરેકની વચમાં સહેજ અંતર રહે છે.) અને કદાચ ચુર્ણ થાય, ત્યારે અન્ય અન્ય ભેળા થાય છે, માટે આખા ગ્રહણ કર્યા છે; જેમ આ રહે છે. તે પ્રમાણે પ્રત્યેક વનસ્પતિના શરીરને સમૂહ છે; અને જેમ સરસવ તે પ્રમાણે વનસ્પતિમાં જીવે રહ્યા છે, જેમ રસથી મિશ્રીત થયેલા સરસવ છે, તેમ રાગ શ્રેષવડે એકઠા કરેલા કર્મ પુદ્ગલના ઉદયથી મિશ્રિત જાણવા, પાછલી અડધી ગાથાવડે બતાવેલ દષ્ટાંત સાથે સરખાપણું ગ્રહણ કરવાથી બતાવ્યું છે, હવે આજ અર્થમાં બીજું દષ્ટાંત કહે છે. जहवा तिल सकुलिया, बहुएहिं तिलेहिं मेलिया संति पत्तेय सरीराणे तह हुति सरीर संघाया ॥ १३२ ॥ - જેમકે તિલ શબ્યુલિકા એટલે વધારે તલ નાંખીને બનાવેલી છે, તે પિળીમાં તેલ રહેલા છે, તેવી રીતે પ્રત્યેક શરીરેવાળાં વૃક્ષોના શરીર સમૂહ હોય છે એમ જાણવું (આમા Page #222 -------------------------------------------------------------------------- ________________ [૨૭] તલની રેવડીનું પણ દષ્ટાંત ચાલે) હવે પ્રત્યેક જીવેનું એક અધિષ્ઠિનપણું બતાવવા કહે છે. नाणा विह संठाणा, दीसंती एग जीविया पत्ता खंधावि एग जीवा, ताल सरल नालि एरीणं ।१३३॥ જુદા જુદા સંસ્થાન (આકાર) જેમાં છે તે જુદા સંસ્થાન વાળાં પાદડાં દેખાય છે તે એક એક જીવથી અધિષ્ઠિત જાણવા તથા તાલ સરલ નાળીયેરી વિગેરેના ડાળાં પણ જીવ અધિષ્ઠત જાણવાં, અહી અનેક જીવનું અધિષ્ઠિત પણું સંભવતું નથી, બાકીના ભાગમાં અનેક જીવનું અધિણિત પણું સામર્થ્યથી બતાવેલું જાણવું, હવે પ્રત્યેક તરૂના જીવરાશીનું પરિમાણ બતાવવા કહે છે. पत्तेया पजता, सेढीऍ असंख भाग मित्ताते लोगा संखप्पजत्त, गाण साहारणाणंता ॥१४॥ પ્રત્યેક તરૂ છે પર્યાપ્ત હેય, તે સંવર્તિત ખૂણે કરેલી લેકની શ્રેણીના અસંખ્યય ભાગવત આકાશ પ્રદેશની રાશી બરોબર જાણવા, અને તે બાદ તેજ સ્કાય પર્યાપાના રાશિથી અસંખ્યાત ગુણ જાણવા, પણ જે અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ છવ છે, તે અસંખ્યાત લેકના જેટલા પ્રદેશ થાય, તેટલા જાણવા, અને તે પણ બાદર અપયત તેજ સ્કાયના જીવ રાશીથી અસંખ્યાત ગુણ છે. પણ સૂક્ષમ Page #223 -------------------------------------------------------------------------- ________________ રિ૦૮] વનસ્પતિ પ્રત્યેક શરીર પર્યાપ્ત કે અપર્યાપ્તાજ, નથી કારણ કે સાધારણું અનન્તા છે. એવું પૂર્વ વિશેષણ કહેલું છે, અને સાધારણ વનસ્પતિના છ સૂમ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ, ચાર ભેદે જુદા જુદા અન્નત લેકેના જેટલા આકાશ પ્રદેશ છે, તેટલા જાણવા, આટલું તેમાં વિશેષ છે, કે સાધારણ બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અંસખ્યાત ગુણ છે, અને બાદર અપર્યાપ્તાથી સૂમ અપર્યાપ્તા અસંખ્યય ગુણો છે, તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે. હવે આ વનસ્પતિના છનું જીવત્વ જેઓ ઈચ્છતા નથી તેમને જીવપણું બતાવવા નિર્યુક્તિકાર કહે છે. एएहिं सरीरेहिं, पच्चक्खंते परू विया जीवा सेसा आणागिज्झा, चक्खुणा जे नदिसति ॥१३॥ પૂર્વે બતાવેલા તરૂ શરીરવડે પ્રત્યક્ષ પ્રમાણવાળા વિષયે વડે સાક્ષાત્ વનસ્પતિજી સાધ્યા છે, તેનું આ પ્રમાણે અનુમાન કરવું. (૧) આ શરીર જીવવ્યાપાર વિના આવાં ન થાય. (૨) જીવશરીર વૃક્ષે છે, કારણકે, અક્ષ (ઈન્દ્રિયે) થી જણાય છે. હાથ વિગેરેના સમૂહવાળા શરીરની માફક દષ્ટાંત છે. (૩) કદાચિત સચિત્ત પણ વૃક્ષે છે, કારણકે, તે જીવનું શરીર છે. હાથ વિગેરેના સમૂહનું દષ્ટાંત છે. (૪) મંદવિજ્ઞાન સુખ વિગેરેવાળા ઝાડે છે, કારણકે તેમાં અવ્યકત ચેતન સમાયેલું છે. સૂતેલા વિગેરે પુરુષનું દષ્ટાંત છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ | રિ૦૯) તેજ પ્રમાણે કહ્યું છે કેवृक्षादयोऽक्षाग्रुपलब्धिभावा, पाण्यादि संघात तद्वत्स जीवा अपि देहतायाः सुप्तादि वत् ज्ञान - સુવા િતા. વૃક્ષે વિગેરે ઈન્દ્રિયની ઉપલબ્ધિના ભાવથી હાથ વિગેરેના સમૂહવાળા જ શરીરની માફક દેહે છે તેની માફક તે દેહવાળા જ સૂતેલા વિગેરેની માફક જ્ઞાન સુખ વિગેરે વાળા છે. (ભાવાર્થ ઉપર આવી ગયું છે, બાકીના સૂક્ષમ છે તે આંખેથી દેખાતા નથી તેથી જિનેશ્વરની આજ્ઞાએ પ્રમાણુ કરવા અને ભગવાનનું વચન સત્ય તથા રાગદ્વેષ વિનાનું કહેલું હોવાથી આજ્ઞા પ્રમાણે છે. માટે તે માનવું જોઈએ હવે સાધારણનાં લક્ષણ કહે છે. साहारण माहारो साहारण आण पाण गहणं च साहारण जीवाणं साहारण लक्खणं एवं ॥१३६॥ એક શરીરમાં સાથે રહીને આહાર વિગેરે જેઓ એક સાથે લે, તે સાધારણ વનસ્પતિ જીવે છે. અને તેજ અનન્ત કાય ઇવેનું સામાન્ય રીતે એક સાથે આહાર લે, તથા શ્વાસોશ્વાસ લેવાનું હોવાથી તે સાધારણનું લક્ષણ છે, એને ભાવાર્થ એ છે કે એક જીવ આહાર લે કે ૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) શ્વાસોશ્વાસ લે, ત્યારે બધા અનન્તા છે આહાર લે, તથા શ્વાસે શ્વાસ લે, હવે તેને વધારે ખુલાસા સાથે કહે છે. एगास उजं गहणं, बहुण साहारणाण तेचेव जं पहुयाणं गहणं, समासओ तंपि एगस्स ॥१३७॥ એક જીવ જે શ્વાસેચ્છવાસને ગ્ય પુદ્ગલે લે, તે ઘણા સાધારણ અને ઉપયોગમાં આવે; અને જે ઘણા છે લે, તે એકને પણ તેજ કામ લાગે છે. હવે જે બીજેથી ઉગે છે તે વનસ્પતિ કેવી રીતે પ્રકટ થાય છે, તે બતાવે છે. जोणिभूए बीए जीवो, वक्कमइ सोव अन्नोवा जोऽविय मूले जीवो, सोचिय पत्ते पढमयाए ॥१३८॥ અહી ભૂત શબ્દ છે, તે અવસ્થાબતાવે છે. નિ અવસ્થાવાળા બીજમાં નિનું પરિણામ ન છોડે ત્યાં સુધી બીજરૂપે છે. કારણ કે, બીજની બે અવસ્થા છે. પેનિ અવસ્થા અને અમેનિ અવસ્થા, જ્યારે બીજે નિ અવસ્થાને ન છેડે, એટલે એક જીવે બીજને છેડયું નથી, ત્યાં સુધી એનિવાળું છે, અહીં એનિને એ અર્થ છે કે તેમાં જીવને ઉત્પત્તિનું સ્થાન નાશ પામ્યું નથી, તેવી નિવાળા બીજમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે. હવે તે બીજમાં પૂર્વના બીજને જીવ, અથવા અન્ય નવે જીવ આવીને ઉત્પન્ન થાય છે, એને ભાવાર્થ એ છે, કે જીવે જ્યારે આયુજ્યના ક્ષયથી બીજાને ત્યાગ કર્યો, ત્યારે અને જ્યારે તે Page #226 -------------------------------------------------------------------------- ________________ (૨૧૧] બીજને પૃથિવી પાણી વિગેરે સંગ થયે, ત્યારે કોઈ વખત તે પૂર્વને જીવ ત્યાં આવીને પરિણમે છે, કઈ વખત બીજો પણ આવે છે, અને જે મૂળપણે જીવ પરિણમે, તેજ પ્રથમ પત્રપણે પણ પરિણમે છે; એક જીવે મૂળ પત્રને કરનાર છે, અને પહેલું પાંદડું જે છે તે આ બીજને “સમૂ છુન અવસ્થા છે તે ભૂ, જળ, કાળ,ની અપેક્ષાએ કહેવાય છે. આ નિયમથી બતાવેલ છે. પણ બાકીના કિશલયા વિગેરે મૂળ જીવ પરિણામથી પ્રગટ થયેલાં નથી, એમ બતાવેલું જાણવું, તેથી જ કહેવું છે કે – सम्वोऽवि किसलओ खलु, उग्गममाणो अणन्तओ મણિશો ? | સર્વે કુંપળો ઉત્પન્ન થતી વખતે અનન્તકાય છે, હવે બીજાં સાધારણનાં લક્ષણ કહે છે. चक्कागं भज माणस्स, गंठी चूण्ण घणो भवे पुढवी सरिस भेएणं, अणंत जीवं वियाणेहि ॥१३९॥ જે મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ વિગેરેને ભાગેલાં ચક્રાકાર સંમછેદ (ભંગ) થાય છે. તથા જેને ગાંઠ, પર્વ અથવા ભંગ સ્થાન રજથી વ્યાપ્ત છે, અથવા જે વનસ્પતિ ભેદતાં પૃથિવી સરખા ભેદવડે કેદારના ઉપર સૂકી તરીની માફક પુટભેદે ભેદાય છે. તેને અનન્ત કાય જાણે હવે બીજા લક્ષણે કહે છે. ' Page #227 -------------------------------------------------------------------------- ________________ [૨૧૨] गूढ सिरागं पत्तं सच्छीरं, जंच होइ निच्छीरं > जं पुण पण संधिय, अनंत जीवं वियाणाहि ॥ १४०॥ જેને ગૂઢ સીરવાળાં તથા ખીરવાળાં પાંદડાં હોય અને ખીર ન પણ હાય, તથા જેના સાંધા ન દેખાતા હોય તે અનન્ત કાય જાણવા, એ પ્રમાણે સાધારણ જીવાને લક્ષણથી મતાવી હવે અનતકાવ્ય વનસ્પતિનાં નામા બતાવે છે. सेवाल कत्थ भणिय, अवए पणएयकिंनए यहढे एए अनंत जीवा, भणिया अण्णे अणेग विहा । १४१० સેવાલ, કત્ય, ભાણિક, આવક, પન્નક, કણ્વ, હઠ, વિગેરે અનત જીવા અનેક પ્રકારના કહેલા છે. એમ ખીજા પણ જાણવાં, હવે પ્રત્યેક શરીરવાળાનાં એક વિગેરે જીવનુ ગ્રહણ કરેલું શરીર બતાવવા કહે છે. एगस्स दुण्ह तिण्हय, संखिजाणव तहा असंखाणं पत्तेय सरीराणं, दीसंति सरीर संघाया ॥ १४२ ॥ એક જીવે ગ્રહણ કરેલું, શરીરતાડ, સરલ, નાળીયેર, વિગેરેના સ્કધ છે તથા તે ચક્ષુથી ગ્રહણ કરાય છે તથા મિસ ( તંતુ ) મૃણાલ, કર્ણિકા, કુણુક, કટાહનુ એક જીવનું ગ્રહણપણું છે. અને તે ચક્ષુથી દેખાય છે. અને બે, ત્રણ, સભ્યેય, અસભ્યેય, જીવાનુ ગ્રહણ કરેલું પણ (શરીર) ચક્ષુથી દેખાતું જાણવુ. પ્રશ્ન-ત્યારે અનન્તકાયનુ તે પ્રમાણ છે કે કેમ ? ઉત્તર તેમ નથી તે બતાવે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩] इकस्त दुण्ह तिण्हय, संखिजाणव न पासिउं सका दीसंति सरीराई, निओय जीवाणऽण ताणं ॥१४॥ એક વિગેરેથી લઈને છેવટે અસંખ્યાત સંખ્યાના અનંત તરૂ ના જુદા શરીર દેખાતા નથી. કારણ કે તેને અભાવ છે. એક વિગેરે જીવે ગ્રહણ કરેલું અનંત છ સુધીનું શરીર જુદું નથી કારણ કે અનંતા નું પિંડ રૂપે એકજ શરીર છે. પ્રશ્ન-ત્યારે તે કેવી રીતે અને શરીરવાળા જાણવા? તે બતાવે છે. ઉત્તર-બાર નિગદ જે અનન્ત જીવે છે તેમના શરીરે દેખાય છે, પણ સૂમ નિગદના શરીરે દેખાતા નથી. કારણ કે અનન્ત જીના સમૂહપણે શરીરે છતાં તે અતિ સૂક્ષમ છે, અને નિગદ છે તે નિયમથી અનંત જીવેને સમૂહ હોય છે. કહ્યું છે કે – गोलाय असंखेजा, तिणिओआ असंखया गोले एकेको य निओए, अणंत जीवो मुणेपव्यो ॥१॥ અસંખ્યાતા નિગદના ગેળા છે, એકેક ગાળામાં અસંખ્યાત નિગદ છે અને એકેક નિગોદમાં અનંતા જીવે છે એ પ્રમાણે વનસ્પતિના વૃક્ષાદિ પ્રત્યેક વિગેરે ભેદથી તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભેદથી હજારોની સંખ્યામાં ભેદ અને નિ વિગેરે ભેદે લાખોની સંખ્યામાં છે, અને વન Page #229 -------------------------------------------------------------------------- ________________ રિ૧૪) સ્પતિની સંવૃતા નિ છે, તે સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદે છે તથા શીત, ઉષ્ણ, મિશ્ર એવા ત્રણ ભેદ છે. એ પ્રમાણે ગણતાં પ્રત્યેક તરૂઓની નીના દશ. લાખ ભેદ છે, અને સાધારણ વનસ્પતિના દ લાખ ભેદ છે. અને બન્નેની કુલ કેટી ૨૫ કરેઠ લાખ જાણવી; આ વિધાન દ્વાર કહ્યું, હવે પરિમાણ દ્વાર કહે છે, તેમાં પ્રથમ સૂક્ષમ અનંત જીવેનું પરિમાણ બતાવે છે.' पत्थेणव कुऽवेणव जह कोइ मिणिज्ज सव्व धन्नाई एवं मविज माणा, हवंति लोया अणंताउ ॥१४४।। પ્રસ્થ (માપ) અથવા કુડવ વિગેરેના માપથી કઈ બધા ધાન્યને માપે, અને બીજી જગાએ નાખે એ પ્રમાણે કઈ સાધારણ વનસ્પતિના ને લેક રૂપ કુડ કરીને માપે બીજે નાખે તે માપતાં અનંતા લેકે ભરાઈ જાય, હવે બાદર નિગોદનું પરિમાણ બતાવે છે. जे बायर पजता, पयरस्स असंख भागमित्ताते; सेसा असंख लोया, तित्रिवि साहारणाणता १४५॥ જે પર્યાપ્યા બાદર નિગદ છે, તે સંવર્તિત ખંડા કરેલા બધા લેકના પ્રતરના અસંખ્યય ભાગ વતિ પ્રદેશ રાશી પરિમાણું જાણવા વળી તે પ્રત્યેક શરીર બાદ વનસ્પતિ પર્યાપ્ત છથી અસંખ્યાત ગુણ છે. બાકીની ત્રણે રાશી પ્રત્યેક અસંખ્યય લેક આકાશ પ્રદેશ પરિમાણવાળા Page #230 -------------------------------------------------------------------------- ________________ [૧૫] છે, હવે તે ત્રણ રાશી બતાવે છે (૧) અપર્યાપ્ત બાદર નિદ (૨) અપર્યાપ્ત સૂમ નિગોદ (૩) પર્યાપ્ત સૂક્ષ્મ નિગદ એ ત્રણે કમથી સંખ્યામાં બહતર (એક એકથી અધિક) જાણવા, પણ સાધારણ છ સંખ્યામાં તેનાથી અનંત ગુણ છે. આ, જીવનું પરિમાણ છે, પણ પૂર્વે ચરિ રાશી કહીં તે જીવનું નહીં પણ નિમેદનું પરિમાણ જાણવું, હવે પરિમાણકાર કહ્યા પછી ઉપભોગદ્વાર કહે છે. આદરે વજાર, શાળrat #ા જ आवरण पहरणस्न अ, सत्य विहाणेस अबहसु।१४६। ફળ, પાન, કુંપળ, મૂળ, કંદ, છાલ, વિગેરે ખવાય છે અને, પંખો, કડાં ( ચુડીઓ ) કવલક ( ) અર્ગલ વિગેરે ઉપકરણ બને છે તથા ખાટલે પાટીલ સુવા માટે છે. તથા આનંદક ( માંચી) છે તથા પાલખી વિગેરે યાન છે; તથા ગાડીના ધુસાં, પાટીઆનાં ઢાંકણ અને લાકડી મુસળી (કે) વિગેરે હથીયાર છે તથા તેનાં ઘણાં પ્રકારનાં શસ્ત્રો છે, તેના શર, દાતરડાં, તલવાર, છરી, વિગેરે ગંડ (હાથે?) ઉપયોગી પણે છે. તથા બીજે પણ પરિભોગ વિધિ છે તે બતાવે છે. आउज कट्ठ कम्मे, गंधंगे वत्थ मल्ल जोए य झावण वियावणेसु अ, तिल्लविहाणे अ उजाए।१४७१ પટલ (ઢાલ) ભેરી વંશ વીણા ઝલ્લરી વિગેરે વાઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ [૨૧૬] છે તથા પ્રતિમા (પુતળીઓ) થાંભલા, બારણાં, તેની શાખા વિગેરે કાષ્ટ કર્મ છે. તથા બાલક (વાળા કુંચી) પ્રિયંગુ (રાયણ) પાંદડાં દમનક કંદ ને શીર દેવદારૂ વિગેરે સુગધીનાં અંગ છે. તથા ઝાડની છાલનાં કપડાં, તથા રૂના વસ્ત્રો છે. તથા નવ માલિકા બકુલ ચંપક પુન્નાગ અશોક, માલતી, વિચકિલ વિગેરેની માળાઓ બને છે; તથા લાકડાં બાળવાં, તે બળતણ છે. તથા ઠંડા દૂર કરવા તાપ કરે તે છે. તલ, અળસી, સર્સવ, ઇંગુદી, જે તીષમતી કરંજ વિગેરેનાં તેલ છે. તથા દીવટ, ઘાસ, ચૂડા, બેય) લાકડાની મસાલ વિગેરેથી ઉદ્યત (પ્રકાશ) કરાય છે. આ બધાં કાર્યોમાં વનસ્પતિ કાયને ઉપભેગા થાય છે. આ બતાવીને હવે ઉપસંહાર કરે છે. एएहि कारणेहिं हिंसंति वणस्सई बहुजीवे; सायं गवेसमाणा, परस्स दुक्खं उदीरंति ॥१४८।। ઉપરની બે ગાથામાં બતાવેલા કારણથી શાતા સુખને વાંછનાર મનુષ્ય પ્રત્યેક તથા સાધરણ વનસ્પતિ કાયના ઘણા ને સમારંભ કરીને વનસ્પતિ વિગેરે એકેન્દ્રિયાદિ જીવને દુઃખ ઉત્પન્ન કરે છે, હવે શસ્ત્ર બતાવે છે તે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે, અને દ્રવ્ય શસ્ત્ર છે તે પણ વિભાગ તથા સમાસ એમ બે ભેદે છે, તેમાં, સમાસ શસ્ત્ર બતાવે છે. कप्पणि कुहाणि असियग, दत्तिय कुदाल वासि परसू Page #232 -------------------------------------------------------------------------- ________________ રિ૧૭) सत्थं वणस्सईए, हत्था पाया मुहं अग्गी ॥१४९।। જેનાથી છેદય, તે કલ્પની (કતરણી), કેહાડી; અસિચગ (દાતરડું) દાત્રિકા (નાનું દાતરડું) કેદાળી, વાંસલે, પરશુ (ફરશી) એ વનસ્પતિ છેદવાનાં શસ્ત્ર છે, અને હાથ પગ વિગેરે તથા અગ્નિ એ સામાન્ય છે. હવે વિભાગ શસ્ત્ર કહે છે. किंची सकाय सत्थं, किंची परकाय तदुभयं किंची एयंतु दव्व सत्थं, भावय असंजमो सत्थं ॥१५०॥ - લાકડી વિગેરે કઈ સ્વકાય દ્રવ્ય શસ્ત્ર છે. પાષાણ અગ્નિ વિગેરે કઈ પરકાય શસ્ત્ર છે તથા દાતરડી કહાડે વિગેરે જે હાથાવાળાં તે ઉભય શસ્ત્ર છે. આ દ્રવ્ય શસ્ત્ર જાણવા અને મન વચન કાયાથી ખરાબ વર્તન અસંયમ રૂપ ભાવ શસ્ત્ર છે. - હવે આ બધી નિયક્તિને અર્થ સમાપ્ત કરવા કહે છે. सेसाई दाराई ताई जाइं हवंति पुढवीए एवं वणस्सईए निज्जुत्ती कित्तिया एसा ॥१५१॥ હવે જે દ્વારે કહેવાં બાકી રહ્યાં તે બધાં પૃથિવીકાયમાં કહેલાં છે, તે જાણી લેવાં, તેથી કારના કહેવાથી વનસ્પતિકાયમાં નિર્યુકિતઓ બતાવેલી જાણવી. * હવે સૂત્ર અનુગમમાં અખલિત વિગેરે ગુણે વાળું સૂત્ર ભણવું (ઉચ્ચારણ કરવું) જોઈએ તે કહે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ [૨૧] तणो करिस्सामि समुट्ठाए, मत्ता मइमं, अभयं विदिचा, तं जे णो करए, एसो वरए, एत्थो वरए, एस अणगारे त्ति पवुच्चई (सू. ३९) આ સૂત્રને ૩૮મા સૂત્ર સાથે તથા પહેલા વિગેરે સૂત્ર સાથે પ્રથમ કહ્યા મુજબ સંબંધ કહે, પૂર્વે કહ્યું કે શાતા (સુખના વાછકે વનસ્પતિ જંતને નિશ્ચયે દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી તેનું મૂળજ (કર્મબંધ પણે થઈને) દુખથી ગહન એવા સંસાર સાગરમાં જીવેને ભાડે છે, એવું કડવું ફળ જાણનારે બધા વનસ્પતિ કાયના જીને દુખ દેવાની રીતીથી સર્વથા નિવૃત્ત (દર) થવાનું આત્મામાં ઈચ્છે છે. તે બતાવે છે. વનસ્પતિ કાયને થતી પીડાને જાણીને હું હવેથી દુઃખ નહી દઉં, અથવા તે વનસ્પતિ દુખ દેવાના કારણ રૂપ જે છેદન ભેદન છે, તેને મન, વચન, કાયાથી નહી કરું, ન કરાવું, કરનારને ભલે ન જાણશ હવે કેવી રીતે કરીશ, તે બતાવે છે. | સર્વશે બતાવેલા માર્ગને અનુસરીને સમ્યગૂ દિક્ષાના માર્ગને સ્વીકારીને બધા પાપના આરંભેને ત્યાગ કરતે થકે, વનસ્પતિને દુઃખ થાય, તે આરંભ નહીં કરીશ. આથી સંયમ કિયા બતાવી, એથી એમ સૂચવ્યું કે એકલી ક્રિયાથી જ મેક્ષ થાય, એમ નહી પણ જ્ઞાને જાણવું, તથા કિયા તે પ્રમાણે કરવી, એ બે પ્રકારે મોક્ષ મળે છે કહ્યું Page #234 -------------------------------------------------------------------------- ________________ [૨૧૯) नाणं किरिया रहियं, किरिया मेत्तं च दोविएगता न समत्था दाउ जे जम्म मरण दुक्ख दाहाई ॥१॥ કિયા રહિત એકલું જ્ઞાન, અથવા જ્ઞાન રહિત એકલી શિયા, એ બને એકલા હેય તે જન્મ મરણના દુખને છેદવા (મેક્ષ આપવા) સમર્થ નથી. (પણ બન્ને સાથેમળે તેજ મેક્ષ મળે છે.) જેથી મોક્ષ મેળવવામાં વિશિષ્ટ કારણભૂત જ્ઞાન જ બતાવવા કહે છે. જેને યથાયોગ્ય માની જાણી શું કરે) તે કહે છે. બુદ્ધિમાન તે ઉપદેશને ગ્યા છે તેવા શિષ્યને ગુરૂ કહે છે કે હે બુદ્ધિમાન સુશિષ્ય, દિક્ષા લઈને જીવાદિ પદાર્થોને જાણીને મોક્ષ પ્રાપ્ત કરે છે તે પ્રમાણે તું પણ જ્ઞાન ભણીને ચારિત્ર પાળીને મેક્ષ મેળવ, કારણ કે સમ્યફજ્ઞાન પૂર્વક કરેલી કિયા સફળ (મેક્ષ આપનારી) છે. ફરી અહીં કહે છે જેમાં જેને અભય (ભય વિનાનું) પદ છે. તે અભય રૂપ સંયમ સત્તર ભેદવાળે છે. તે સર્વ ભૂતની રક્ષા કરનાર સંસાર સાગરથી તારનાર નિર્વાહક જાણીને (દરેક પુરૂષ) વનસ્પતિના આરંભથી નિવૃતિ લેવી (દૂર રહેવું) જોઈએ તેજ હવે વિવરીને બતાવે છે. જે પરમાર્થ તત્વને જાણનાર છે, તેણે વનસ્પતિના આરભને કડવાં ફળ આપનાર જાણીને ન કર, કારણ કે જે આરંભ ન કરે, તેનેજ “પ્રતિવશિષ્ટ ઇષ્ટ ફળ (મેક્ષ)ની Page #235 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પ્રાપ્તિ છે. પણ જે વિના વિચારે મૂઢ થઈ અંધ બનીને વ, તેને મેક્ષ પ્રાપ્તિ નથી, કારણ કે ઈચછેલા સર્વોત્તમ સ્થાને પહોંચવામાં પ્રવર્તે છે જે કિયા કરે, તે કિયા તેના અધપણાથી વિરૂપ (ઉલટે રસ્તે દોરે) છે, એમ માનવું તેવી રીતે એકલું જ્ઞાન પણ ક્રિયા વિના મોક્ષ ન આપે. જેમકે એક ઘરમાં આગ લાગી ત્યારે એક પંગુ દેખાવા છતાં પાંગળાપણાને લીધે નીકળવાની ઈચ્છા છતાં નીકળી ન શકે, તેજ પ્રમાણે મુનિઓને સમજવું, કે આ પ્રમાણે બેધ પામીને તેમણે આરંભને ત્યાગ કરે, એ પ્રમાણે જે સમ્યક્ જ્ઞાન પૂર્વક જે નિવૃત્તિ ચારિત્ર અનુષ્ઠાન કરે. તેજ સમસ્ત આરંભથી નિવૃત્ત થયેલ છે, એમ બતાવે છે. “તેજ વનસ્પતિ સંબંધી મુક્ત થયેલા છે જેઓ પૂર્વે બરાબર જાણી આરંભ ન કરે,” હવે તે આ પ્રમાણે નિવૃત્તિ લેનાર સાધુઓ શાક્યાદિમાં પણ છે કે નહી? કે અહિં જીન શાસનમાંજ છે? તે શિષ્યના પ્રશ્નમાં ઉત્તર કહે છે. આ જિનેશ્વરના મતમાંજ પરમાર્થથી છે, પણ બીજે તેવું જીવ દયાનું સ્વરૂપ બતાવ્યું નથી, કારણ કે જેવી પ્રતિજ્ઞા લે તેવું નિર્વઘ અનુષ્ઠાન કરવાથી નિવૃત્તિ માર્ગ સાધન પદવાળા ગણાય, પણ બોલે તેવું ન પાળે, તે શાકયાદિ સાધુ ન ગણાય તેથી જૈન મતને અનુસરનારાજ અનગાર (સાધુ) કહેવાય, તે બતાવે છે, કે પૂર્વે કહેલા સૂત્રાર્થ પ્રમાણે ચાલ Page #236 -------------------------------------------------------------------------- ________________ રિર૧] નાર, તથા ઘર વિનાને ઉત્કૃષ્ટથી અણગાર કહેવાય છે. શા માટે ઉત્કૃષ્ટથી? તે બતાવે છે. જે અણગાર, નામને ચાગ્ય કારણ ભૂત ગુણેના સમૂહને આદરે છે, તે ઉત્કૃષ્ટથી છે. અને “ઇતિ” શબ્દ મૂળમાં છે, તે સાધુ કહેવાય, આ વાતને પૂરી કરે છે, એટલે એમ સમજવું કે “જીવ રક્ષા અણગારનું લક્ષણ છે. પણ શું નથી, પણ જેઓ આ પરમાર્થ સાધક અનગર ગુણેને છોડીને શબ્દાદિ (સારાં ગાયન વિગેરે) ઈચ્છીને તેમાં પ્રવર્તે છે, અને વનસ્પતિ ની અપેક્ષા (રક્ષા કરવી) ને વિસરે છે, તે સાધુ નથી; આ મધુર શબ્દ વાળાં વાજી વનસ્પતિનાં બને છે. તેથી તેનું દુઃખ વિસારીને પિતાને કૃત્રિમ આનંદ લેનારા રાગ રૂપ વિષય વિષના નશાથી ઘેરાયેલા ચપળ લેચન વાળા (રસિક જી) નરકાદિ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જીવે જાણવા, જેને તે નરક વિગેરેમાં ભ્રમણ કરવું હોય તેજ શબ્દ (મધુર ગાયન) વિગેરેના રસી આ બને છે. આ અર્થને પ્રસિદ્ધિ માટે પૂર્વે કહેલાં અને પછીના લક્ષણવાળાં બીજાં બીજા અવધારણું ફળને નિશ્ચય થવા માટે સૂત્ર કહે છે. जे गुणे से आवटे, जे आवटे से गुणे ( सू० ४० ) જે શબ્દાદિ ગુણ (રસ) તે આવર્ત છે જેમાં છે પરિભ્રમણ કરે છે. તે સંસાર પિતે આવર્ત છે. અહીં મુખ્ય કારણને જ કાર્ય પ્રમાણે કહ્યું છે, જેમકે “નલ” (ગંદુ) Page #237 -------------------------------------------------------------------------- ________________ [૨૨૨) પાણી પગને રેગ છે તેમ ગાયન વિગેરેને રસ તે સંસારનું કારણ હોવાથી તે સંસાર છે. સૂત્રમાં એક વચન હવાથી એમ સૂચવ્યું કે જે પુરૂષ ગાયન વાજીંત્ર વિગેરેને રસીઓ થાય, તે આવર્તમાં પડે છે, અને જે આવર્ત ( સંસાર ) માં પડે છે, તે શબ્દાદિને રસી થાય છે, અહીં ઉઘતા ચંચુ ( વાચાલ) પુછે છે કે પ્રયાગ આમ કરે, કે જે ગુણમાં વર્તે તે આવર્તમાં વર્તે, પણ જે આવર્તમાં વર્તે તે ગુણમાં વર્તજ એ કાંઈ નિયમ નથી, કારણ કે સાધુઓ આવર્તમાં છે, પણ ગુણમાં નથી, તેનું કેમ? આચાર્ય કહે છે તમારું કહેવું સત્ય છે. આવર્તમાં યતિ ( સાધુઓ ) રહે છે પણ તેઓ ગુણ (ગાયન) માં પ્રવર્તતા નથી, પણ રાગ દ્વેષ પર્વક ગુણેમાં જે તે, તે અહીં લેવા અને સાધુઓને તેને અભાવ હોવાથી ન હોય અને તેમને સંસાર રૂપ આવર્ત દુખ ન હોય, પણ સામાન્યથી સંસારમાં પડવું, અને સામાન્ય શબ્દો વિગેરે ગુણો પ્રાપ્ત થવા સંભવે છે. તેથી ઉપલબ્ધિને નિષેધ નથી પણ અહીં રાગદ્વેષના પરિ ણામવાળે જે ગુણ ( રસ ) હોય તેને સ ધુને નિષેધ છે, તેમજ કહ્યું છે. कण्ण सोक्नेहिं सहहिं पेम्भ नाभिनि वेसए વિગેરે સૂત્ર છે. કાનને સુખ આપનાર શબ્દોમાં (સાધુ) પ્રેમ ન કરે વિગેરે તથા : Page #238 -------------------------------------------------------------------------- ________________ રિર૩] न शक्यं रूपमदृष्टुं, चक्षुर्गोचर मागतम् रागद्वेषौतुयौ तत्र ती युधः परिवर्जयेत् ॥ १ ॥ ચક્ષુ આગળ આવેલું રૂપ ન જોવાય એ શક્ય નથી પણ પંડિત પુરૂષે ત્યાં જે રાગ દ્વેષ થાય તે ત્યજવા જોઈએ ગુણનું વધારે પણું વનસ્પતિથી કેવી રીતે છે તે બતાવે છે. વેણુ, વીણા, પટહ, મુકુંદ, વિગેરે જે જે વાજી છે તે બધાની વનસ્પતિથી ઉત્પત્તિ છે તેનાથી મનહર શબ્દ નીકળે છે તેથી વનસ્પતિનું પ્રધાનપણું તેમાં બતાવ્યું છે બીજી રીતે વિચારીએ તે તંત્રી ચર્મ પાણી વિગેરેના સગથી પણ શબ્દ ઉત્પન્ન થાય છે અને રૂપમાં લાકડાની પૂતળીઓ તથા ઘરનાં તેરણ, વેદિક, સ્તંભ, વિગેરેમાં પણ રમણીયપણું આંખને છે. અને ગંધમાં કપુર પાટલા લવલી લવિંગ, કેતકી સરસ ચંદન, અગુરૂ, કકકેલ કાઈલા ફળ જાતિ ફળ, પત્રિકા, કેસરા, માંસી, છાલ, પત્ર વિગેરેની સુંગધી ઇન્દ્રિયને આનંદ આપનાર, થાય છે. અને બિસ મૃણાલ, મૂળ, કંદ, પુષ્પ, ફળ, પત્ર, કંટક, મંજરી, છાલ, અંકુર, કુંપળ, અરવિંદ (કમળો, ને કેસરા વિગેરેને રસ જીભ ઇન્દ્રિયને બહુ આનંદ આપે છે. તે રસ ઘણી જાતના (દાડમનાં સરબત વિગેરે પ્રત્યક્ષ) છે. તથા પદ્મિની પત્ર, કમળનું દળ, મૃણાલ, વલ્કલ, દુકુલ શાટક, (સાડી) ઓશીકાં તળાઈના એાછાડ વિગેરે કોમળ હેય તે શરીરને સ્પર્શમાં સુખ Page #239 -------------------------------------------------------------------------- ________________ [૨૨૪] આપે છે. એ પ્રમાણે ઉપર કહેલી વનસ્પતિથી બનેલી વસ્તુના શબ્દાદિ ગુણમાં જે તે તે સંસારમાં ભમે અને જે આવર્તમાં વર્તે તે રાગ દ્વેષ પણે વર્તવાથી ગુણેમાં વતે છે. એમ જાણવું તે આવર્ત, નામ સ્થાપના વિગેરેથી ચાર ભેદવવાળે છે નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યા વર્ત, તે, (૧) સ્વામિત્વ (૨) કરણ (૩) અધિકરણ એ ત્રણમાં યથા સંભવ જ, નદી વિગેરેને સ્વામીપણામાં કઈ જગ્યાએ જળનું પરિભ્રમણ (ગેળાકારે ફરવું) થાય તે, દ્રવ્યાવર્ત, જાણવું, અથવા હંસ કારડ ચક્રવાક વિગેરે પક્ષી આકાશમાં ઉડા કરતાં ચક્રાકારે ફરે. તે, અને સ્વામિત્વમાં દ્રવ્યનું આ વર્ત જાણવું, હવે કરણ આશ્રયી કહે છે. તે ભમતાજ જલવડે જે તૃણ કલિંચ વિગેરે ભમે તે દ્રવ્યાવર્ત જાણવું. તથા તરવું સીસું, લોઢું ચાંદી, સોનું, ગાળતાં ગાળવાનાં વાસણમાં ગળાકારે ભમે, તે કરણ, દ્રવ્યાવ7 જાણવું, અધિકરણની વિવક્ષામાં એક જલ દ્રવ્યમાં આ વર્ત છે. અને ચાંદી સેનું, રેતિકા. ( ) તરવું. સીસું એકઠા કરતાં ઘણા દ્રવ્યોમાં આ વર્ત છે. ભાવ આવત નામને એક ભાવથી બીજા ભાવમાં આવર્ત થવું અથવા દયિક ભાવના ઉદયથી નરકાદિ ચાર ગતિમાં જીવ ભમે છે તે, જાણવું ઉપર કહેલા બધા આવર્તમાં ફકત ભાવ આવર્તથી પ્રજન છે. બીજાથી નથી, હવે એ શબ્દાદિ Page #240 -------------------------------------------------------------------------- ________________ [૨૫] ગુણે સંસારના આવર્તમાં કારણભૂત છે, અને વનસ્પતિથી કારણ મુખ્યપણે બનેલાં છે, તે કેમ? કેદ અમુક નિયત. દિશાના ભાગમાં વતે છે કે બધી દિશામાં વર્તે છે? તે કહે છે - उड्ढं अहं तिरियं पाईणं पाप्तमाणे रूबाई पामति, सुणभाणे महाई सुणेति उड्ढं अहं पाईणं मुच्छमाणे वे मुच्छति सहेसु आवि (सू. ४१) કહેનારની દિશાને અંગીકાર કરવાથી ઉંચી દિશામાં રહેલા રૂપ ગુણે ને મહેલના મથાળામાં તથા હવેલીઓ, (સારી જોઈને) ઉંચે (દરેક જન જુએ છે, તથા પહાડના શિખરે ચડેલ અથવા મહેલ ઉપર ચડેલે નીચે રહેલાં રૂપે (વસ્તુઓ) જુએ છે, અહીં અધઃ શબ્દથી નિચેની દિશ જાણવી. અને ઘરની ભીંતે વગેરેમાં રહેલાં રૂપે તિર્યફ શબ્દથી ચાર દિશા તથા ચાર ખૂણા લેવા, તે આ પ્રમાણે પૂર્વ વિગેરે દિશામાં દેખાતે ચક્ષુના જ્ઞાનમાં પરિ ણત થઈને ચક્ષુમાં આવીને રહેલાં પિતે દેખું છે, (પ્રથમ આંખમાં પ્રતિબિંબ પડે, ત્યાર પછી વસ્તુને નિશ્ચય થાય છે. તથા ઉપર કહેલી દિશાઓમાં સાંભળતે સાંભળે છે, અર્થાત કાન દઈને લક્ષ્ય આપે તેજ બરોબર સંભળાઈને સમજાય છે, અહીં ઉપલબ્ધિથી જ્ઞાન માત્ર લીધું. પણ સાંભળવાથી જ કે દેખવાથી જ સંસાર ભ્રમણ નથી, પણ કદાચિત રૂપ વિગેરેમાં મૂછ કરે તે એને કર્મ બંધ છે. એવું ૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ [૨૨૬] દેખી રાગના ગધ રસ ખતાવે છે, ઉવ (ઉંચી) વિગેરે દિશાઓમાં રૂપ પરિણામ કરે, તથા તે પ્રમાણે શબ્દોમાં તથા સ્પર્ધામાં રાગના પિરણામ કરે તે, તેને સૂત્રમાં ફી ઉર્ધ્વ લેવાનું એ કારણ છે રૂપ દેખીને રાગી બને છે. અને રૂપ વિષયાના સમાવેશ થાય છે. કારણ કે એકના ગ્રહણથી તેની જાતીના અધાએ લેવાય છે, અથવા પહેલા તથા છેલ્લે, લેવાથી વચમાંના આવી જાય એમ જાણવુ. એ પ્રમાણે વિષય લેાકને બતાવી વિવક્ષિત કહે છે. બંધ થાય છે. ત્યાં સારૂં લેવાથી ખીજાપણુ કે, एस लोए विधाहिए, एत्थ अगुत्ते अणाणाए (सू. ४२) –રૂપ, રસ, ગંધ, સ્પર્શી શબ્દ, વિષય નામના લેક આ કહ્યો જેનાથી અવલાકાય તે લેાક. આ વસ્તુતઃ શખ્વાદિ ગુણ લેકમાં જે પુરૂષ મન, વચન, કાયાથી અણુપ્ત હોય અથવા મનથી દ્વેષી થાય, અથવા વાચાવડે શબ્દાદિની પ્રાર્થના કરે, અથવા કાયવર્ટ શબ્દાનિા વિષય ભાગમાં જાય. એ પ્રમાણે જે અગુપ્ત હાય, તે ભગવાનની આજ્ઞામાં વતા નથી. એ પ્રમાણે ગુણુ શુ કરે ! તે કહે છે. पुणो पुणो गुणासाए, वक समायारे (सू. ४३) જે અનેક વાર શબ્દાદિ ગુણના રાગી બન્યા હાય, તે પોતાના આત્માને શબ્દાદ્વિ વિષયની ગૃદ્ધિથી દૂર કરવાને સમથ થતા નથી, અને પાછા ન ફરવાથી ફરી ફરી ગુણના Page #242 -------------------------------------------------------------------------- ________________ રિર૭] સ્વાદુ બને છે. નિરંતર કિયા કરીને રસને સ્વાદ લે છે, અને તે જે થાય તે બતાવે છે. આ “વક્ર તે અસંયમ છે, તેજ નરકાદિ ગતિમાં લઈ જાય છે. અને એવા આચરણને કરનારો જે છે, તે વક્ર સમાચારવાળા (સંયમ રહિત) અવશ્યજ શબ્દાદિ વિષને રસિક બને છે. અને જેને દુઃખ દેનાર હોવાથી તે વક સમાચારવાળે જાણ. . ઉપર શબ્દાદિ વિષયના રસને સ્વાદ કરવાથી વૃદ્ધ થયેલ તેનાથી ન બચે તે સંબંધમાં “અપથ્ય કેરી ને રસિક રાજા પિતે અતિસારના રેગથી બુરે હાલે મુએ, તેમ તે પણ બુરે હાલે મરે છે, (પણ સ્વાદને છેડતે નથી) એ પ્રમાણે આ વિષય રસમાં એકાન્ત હારે તે શબ્દાદિ વિષયને સ્વાદ કરવાથી વંત ga? આ પ્રમાણે આચરે છે. ( પાડનાર માવો (ફૂ. ૪૪). વિષય વિષમાં મૂછ પામેલે, પ્રમાદિ સાધુ ગૃહસ્થ બને છે, જે સાધુનું લિંગ રાખે અને શબ્દાદિ વિષયને પ્રમાદિ થાય, તે પણ વિરતિરૂપ ભાવ લિંગ રહિત હેવાથી તે પણ ગૃહસ્થજ છે. અન્ય તીથી એમાં હમેશાં બોલવાનું જુદું અને કરવાનું જુદું એમ છે તે બતાવે છે. .. लजमाणा पुढो पास, अणगारा मोत्ति, एगे पवद माणा जमिणं विरू विरू वेहि सत्येहि, वणस्सइ कम्म समारंभेणं वणस्सइ सत्थं समारंभ Page #243 -------------------------------------------------------------------------- ________________ (२२८] माणा, अण्णे अणेगरूवे पाणे विहिं संति, तत्थ खलु भगवया परिण्णा पवेदिता, इमस्ल चेव जीवि यस्स परि वंदण माणण पूयणाए जाती मरण मोयणाए दुक्ख पडिघाय हेउं, सेलथमेय चणस्तइ सत्थं समारं भइ, अण्णेहिं वा वणलाइ सत्थं समारं भावेइ, अपणे वा वस्तइ, सत्थं समारभनाणे समणु जाणइ, तं से अहि आए, तो अबोहिए, सेतं संयुज्झमाणे आयाणीयं समुहाए सोचा, अगवओ अणगाराणं या अंतिए इह मेगसिं पाय भवति,-एस खलु गंथे, एस खलु मोहे, एस खल्लु मारे, एस खलु णरये, इञ्चत्य गढिए लोए, जमिणं विख्वरू वेहिं सत्थेहिं, वणस्सइ कम्म समारंभेणं, वणस्सह सत्थं समारंभमाणे अण्णे अणेगावे पाणे विहिं संति (सू. ४५) અગ્નિકાયમાં પાને. અર્થ બતાવે છે, તે પ્રમાણે અહી પણ જાણે. વિશેષ અગ્નિને બદલે વનસ્પતિકાયને આરંભ કરનાર પિતે વનસ્પતિના છ હણવાની સાથે તેમાં આશ્રય કરેલા બીજા ને પણ હણે છે. અને તે છેવટે નરકમાં જાય છે. માટે ઉત્તમ સાધુ-તેને સમારંભ કરતા. નથી તેમ કરાવતા નથી અને કરતાને ભલે જાણતા નથી, Page #244 -------------------------------------------------------------------------- ________________ [૨૯] હવે વનસ્પતિ કાયનું જીવપણું સિદ્ધ કરવા ચિન્હ બતાવે છે. सेवमि, इमंपि जाइ धम्मयं, एयपि जाइ धम्मयं, इमंपि बुड्ढि धम्मयं, एयपि युड्ढि धम्मयं इमंपि चित्त भतथं, एयपि चित्त मंतयं, इमंपि छिण्णं मिलाइ, एयंपि छिण्णं मिलाइ, इमंपि आहारगं एयंपि ત્રાણા, ઉ જ ઘર સળa, ફુજિ असालथ, एयाप असासय, इमाप चओवचइय, p, વાઘ છુ વિપરિક ધમાં, एयपि विपरिणाम धम्मगं, (सू. ४६) - તે હું જિનેશ્વર પાસે તત્વ જાણુને કહું છું, અથવા વનસ્પતિનું ચિતન્ય જે પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે તે હું કહું છું, જેવી પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે બતાવે છે. અહિં ઉપદેશને ગ્ય સૂત્રને આરંભ છે. અને તેને કહેવાયેગ્ય પુરૂષ હોય છે. તેની પાસે રહેવાપણાથી તે શરીર પ્રત્યક્ષ આસન્ન વાચી ઈદમ” (ગુજરાતીમાં “આ”) શબ્દવડે સાધુ વિચાર કરે છે. આપણું આ મનુષ્ય શરીર જનન (જન્મ) ના ધર્મવાળું છે. અને વનસ્પતિનું શરીર પણ તે સ્વભાવવાળું છે. અહિં આ “ઇતિ” શબ્દ સહિત “ગ” શબ્દ છે. તે દરેક જગ્યાએ યથા” શબ્દના અર્થ માં છે, અને Page #245 -------------------------------------------------------------------------- ________________ [૩૦] બીજો “અપિ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. તેને અર્થ આ પ્રમાણે છે. જેમ મનુષ્યનું શરીર બાળ, કુમાર, જુવાન, તથા બુટ્ટા પણાના વિશેષ પરિણામ વાળું છે, તથા ચેતના વાળું એટલે જીવથી સદા અધિષ્ઠિત છે, કારણું કે તેની ચેતના સ્પષ્ટ દેખાય છે. તે પ્રમાણે આ વનસ્પતિનું શરીર પણ છે કારણ કે જન્મ પામેલું, કેતકીનું ઝાડ બાળક યુવા અને વૃદ્ધથી સંવૃત (યુક્ત) છે. આ સરખા પણાથી જન્મના ધર્મવાળું છે બનેમાં કઈ વિશેષ ભેદ નથી, કે જેનાથી જાતિ ધર્મ પણું છતાં પણ મનુષ્ય વિગેરે શરીર સચેતન હોય અને વનસ્પતિ શરીર તેવું નહીં. વાદીને પ્રશ્ન–જાતિ ધર્મ પણું વાળ, નખ, દાંત વિગેરેમાં પણ છે અને તેથી તમારું લક્ષણ વ્યભિચાર વાળું થયું અને લક્ષણ અવ્યભિચારી જોઈએ. તેથી જાતિ ધર્મ પણું જીવ લિંગ છે એ તમારી કલ્પના અયુક્ત છે. ઉત્તર–જનન માત્ર સત્ય છે. પણ મનુષ્ય શરીરમાં પ્રસિદ્ધ એવી બાળ કુમાર વિગેરે અવસ્થા પણું છે તેને કેશ વિગેરેમાં અસંભવ છે. માટે તમારું કહેવું અયુક્ત છે. વળી કેશ અને નખ ચેતના વાળાથી અધિષ્ઠિત શરીરમાં ઉત્પન્ન થાય છે, તેવું કહેવાય છે, અને તેજ પ્રમાણે વધે છે, પણ ચેતના વાળાને આધારે રહી ઝાડ વિગેરે ઉગે છે, તેવું તું પણ ઈચ્છતા નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ [૨૩૧] કારણ કે તારા મત પ્રમાણે પૃથિવી અચેતન હોવાથી તેમ થવુ' અયુક્ત છે અથવા જાતિ ધર્માં વિગેરે પૂર્વે સૂત્રોમાં કહેલા તે બધાથી એકજ હેતુ છે. બીજા હેતુની જરૂર નથી અને કેશ વિગેરેમાં સમુદાય હેતુ નથી તેથી અમારૂં લક્ષણ ( હેતુ ) નિર્દોષ છે. તથા જેમ આ મનુષ્ય શરીર નિર'તર બાળ કુમાર વિગેરે અવસ્થાથી વધે છે, તે પ્રમાણે આ વનસ્પતિનાં શરીર તે અંકુરા, કિસલય, શાખા, તે પ્રશાખા વિગેરેથી વધે છે તથા જે મનુષ્ય શરીર ચિત્તવાળુ છે તેમ વનસ્પતિનું શરીર પણ ચિત્તવાળું છે. પ્રશ્નકેવી રીતે ? તે બતાવે છે. જેનાવડે ચેતે તે ચિત્ત (જ્ઞાન) તેનાથી મનુષ્યનું શરીર જ્ઞાન યુક્ત છે. તેજ પ્રમાણે વનસ્પતિનું પણ છે. કારણ કે ધાત્રી, પ્રપુન્નાટ ( લજામણી ) વિગેરેને ઉંધવા તથા જાગવાના સ્વભાવ છે તથા તેની નીચે દાટેલા ધન સમૂહને પોતાના ઉગવાવડે છુપાવે છે, તથા વર્ષાના મેઘના અવાજથી શિશીરના વાયુના સ્પર્શથી અન રાનું ‘ઉત્પન્ન થવું, તથા મનુ મન સાઁગથી સ્ખલાયમાન ગતિવાળી ઘેરાયલા ચપળ લેાચનવાળી સ્ત્રી ઝાંઝરવાળા કામળ પગથી તાડન કરે, તે અશોક વૃક્ષને પધ્રુવ અને કુલની ઉત્તિ થાય છે; તથા સુગધવાળા દારૂના કોગળા છાંટવાથી બકુલ ફુટે છે, તથા પૃષ્ટ પ્રોહિક ( લજામણી ) ને હાથ વિગેરે લગાડવાથી સંકોચાદિ ક્રિયા પ્રકટ જણાય છે અને આ Page #247 -------------------------------------------------------------------------- ________________ [૨ક૨) ઝાડ સંબંધી કહેલી વર્તણુક જ્ઞાન શીવાય ન બની શકે તેથી વનસ્પતિનું સચિત્તપણે સિદ્ધ થયું તથા જેમ આ મનુષ્ય શરીર ઘા લાગતાં સૂકાય છે તેમ તે પણ સુકાય છે, એટલે મનુષ્ય શરીર હાથ વિગેરેમાં છેદયલું સુકાય છે તેમ ઝાડનું શરીર પણ પલ્લવ ફલ, કુલ, વિગેરેથી છેદયલું સૂકાતું દેખાય છે. આ ચેતનને ધર્મ નથી શાક ભાત વિગેરેને આહાર કરનાર મનુષ્ય શરીર છે, તેમ વનસ્પતિનું શરીર પણ જમીન પાણી વિગેરેને આહાર કરનાર છે અને અચેતનેને આ આહારપણું કયાંય દેખેલું નથી, તેથી વનસ્પતિમાં સચેતન પડ્યું છે. તથા મનુષ્ય શરીર અનિત્ય છે, હમેશ રહેનારૂં નથી, તે પ્રમાણે આ વનસ્પતિ શરીર પણ નિયત આયુષ્યવાળું અનિત્ય છે, તે વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દશ હજાર વર્ષનું છે, તથા આ મનુષ્ય શરીર ક્ષણે ક્ષણે “આવીચી મરણ વડે અશાશ્વત છે, તેમ વનસ્પતિનું શરીર પણ છે, તથા મનુષ્યનું શરીર જેમ ઈષ્ટ અનિષ્ટ આહાર વિગેરેની પ્રાપ્તિથી જાડું પાતળું થાય છે, તેમ વનસ્પતિ પણ છે, તથા આ મનુષ્ય શરીર તેવા તેવા રગેના સંપર્કથી વિવિધ પરિણામવાળું છે, જેમ પાંડુત્વ ઉદર વૃદ્ધિ, જળંદર) જાપણું, પાતળાપણું, તથા આંગળી નાક સડે તેવા તથા બાલાદિ રૂપવેલું છે તે પ્રમાણે રસાયન નેહ વિગેરેના ઉપગથી વિશિષ્ટ કાન્તિ બળ ઉપચય વિગેરે રૂપવાળા Page #248 -------------------------------------------------------------------------- ________________ એટલે વિશેષ પરિણામ વાળા થાય છે તે ધર્મવાળું વનસ્પતિ શરીર પણ છે. તેવા રેગે ઉત્પન્ન થવાથી, પુષ્પ, ફળ છાલ વિગેરે સુકાઈ જાય છે તથા વિશિષ્ટ દેહદ (દેહલા) પુરવાથી, કુલ ફળ, વિગેરેના ઉપચયથી વિશેષ પરિણામ ધર્મવાળું છે. આ પ્રમાણે બતાવેલા ધર્મ સમૂહના સભાવથી તરૂએ સચેતન છે. એમ જાણવું. એવું શિષ્યને ગુરૂ કહે છે. એ પ્રમાણે વનસ્પતિ ચેતન્યને બતાવીને તેના આરંભમાં બંધ છે તેને ત્યાગરૂપ વિરતિ સેવવાથી મુનિપણું પ્રતિપાદન કરીને તેને ઉપસંહાર કરવા કહે છે. एत्थ सत्थं समारभ माणस्स, इंचते आरंभा अपरिम्णाया भवंति, एत्य सत्थं असमारभ माणस्स इच्छेते आरंभा परिणाथा भवंति, तपरिणाय मेहावी, णेव सयं वणस्सइत्थं समारंभेजा, कपणेहि वणस्सइ सस्थं समा भावेजा जेवणं वणस्सइ सत्थं समारं भंते लमणु जाणेजा, जस्से ते वणस्सति सत्थ समारंभा परिणाया भवति, सेहु मुणी परिणाय कम्मे (स्नू. ४७ ) तिबेमि ॥ पंचम આ વનસ્પતિ કાયમાં દ્રવ્ય તથા ભાવ બેઉ ભેદથી શરને આરંભ કરનારાઓને આ શસ્ત્રના આરંભમાં પાપ Page #249 -------------------------------------------------------------------------- ________________ [૨૩૪] છે, એમ ખબર ન હાવાથી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેના ત્યાગ કરતા નથી, અને જે આર્ભ નથી કરતા તેને આરભ કરવામાં પાપ છે, એમ ખબર હાવાથી પ્રત્યાખ્યાન પરિના વડે તેના ત્યાગ કરે છે. અને જેઓ આ વનસ્પતિ શસ્ત્રના આરભના ત્યાગ કરે છે, તેજ મુનિ પરજ્ઞાત કર્યાં કહેવાય છે. એ બધુ· પૂર્વ માક જાણવું એવું સુધર્માં સ્વામી કહે છે. ॥શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશાની ટીકા સમાપ્ત થઇ હવે પાંચમે ઉદ્દેશે બતાવી છઠ્ઠા ઉદ્દેશાના આરંભ કરે છે. આ છઠ્ઠા ઉદ્દેશાના પાંચમા સાથે જે સંબધ છે તે બતાવે છે. પાંચમામાં વનસ્પતિકાયનું વર્ણન કર્યું. ત્યાર પછી છઠ્ઠામાં ત્રસકાયના ઉદ્દેશાનુ વર્ણન આવેલું. હાવાથી તેનુ સ્વરૂપ ખરાબર ઓળખવાને આ ત્રસકાયના ઉદ્દેશ શરૂ કરે છે. તેનાં ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારા છે, તે પૂર્વ માક કહેવાં. જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપામાં ત્રસકાયના ઉદ્દેશ આવે ત્યાં સુધી લેવું અને નામ નિષ્પન્ન નિક્ષેપામાં ત્રસકાયના ઉદ્દેશ એ પ્રમાણે નામ રાખવુ તેને નામ વિષ્પન્ન નિક્ષેપે જાણવા. ત્રસકાયનાં પૂર્વે કહેલાં દ્વારાના ક્રમથી અતિદેશ કરવા અને તેનાથી કઇક જુદાં લક્ષણવાળુ દ્વારાનુ વર્ણન કરવા માટે નિયુક્તિકાર ગાથા કહે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) तस काए दाराई ताई जाई हवंति पुढवीए नाणत्ती उ विहाणे परिमाणुव भोग सत्थे य॥१५२॥ જે ત્રાસ પામે તે ત્રસ કહેવાય તેઓનું શરીર તે વસ કાય, તેના દ્વારે જે પૃથિવી કાયમાં કહ્યાં તેજ પ્રમાણે છે. પણ વિધાન પરિમાણ ઉપભેગ, શસ્ત્ર, અને લક્ષણ તે દ્વારેમાં કંઈક ફેર છે. અહિ નિર્યુક્તિમાં “ચ” શબ્દ ગ્રહણ કરેલ હોવાથી લક્ષણ દ્વાર લીધું છે, તેમાંથી પ્રથમ વિધાન દ્વાર કહે છે. दुविहा खलु तस जीवा लडितसा चेव गइ तसा चेव लडीय तेउ वाउ, तेणहिगारो इहं नत्थि ॥१३२॥ ત્રસ જીવે બે પ્રકારના છે. હાલે ચાલે તે ત્રસ કહેવાય અને જીવવાથી એટલે પ્રાણને ધારી રાખવાથી જીવ છે, હવે તે ત્રસ જો બે પ્રકારે છે (૧) લબ્ધિ ત્રસ (૨) ગતિ ત્રસ; લબ્ધિ ત્રસ તેજસ્કાય ત્રસ તથા વાયુ ત્રસ, એમ બે પ્રકારે છે. લબ્ધિ તે શક્તિ માત્ર છે, તેજસ્કાય વસનું વર્ણન તેજસ્કાયના ઉદ્દેશામાં આવી ગયું છે. અને વાયુ વિસનું વર્ણન વાયુના ઉદેશામાં આવશે, તેથી લબ્ધિ ત્રસની અહિં વધારે જરૂર નથી, તેને છોડીને ગતિ વસનું વર્ણન કરે છે. તે કેટલા છે અને તેના ભેદ ક્યા છે તે બતાવે છે. नेरइय तिरिय मणुया, सुराय गइओ चविहा चेव પઝrsguત્તા ને પ નાથવા કા Page #251 -------------------------------------------------------------------------- ________________ [૩૬] નારક એટલે રત્ન પ્રભાથી આરંભીને મહાતમ પૃથિવી, પર્યત જે નરકમાં રહેનારા જીવે છે, તેના સાત ભેટ છે. તથા દ્વિઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, તથા પંચેન્દ્રિય વાળા પશુ પક્ષી તથા તીર છું ચાલનાર પ્રાણી વિગેરે તિર્યંચ કહેવાય અને મળ મૂત્રમાં ઉત્પન્ન થનારા તથા ગર્ભમાં ઉત્પન્ન થનારા તે મનુષ્ય છે, ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક તે સુર છે, આ ગત ત્રસ કહેવાય છે. અને તે ચાર પ્રકારે છે. નામ કર્મને ઉદય થવાથી પ્રાપ્ત કરેલ ગતિને મેળવવાથી તે ગતિ ત્રસ કહેવાય. આ નારકાદિ છે પર્યાપ્ત અને અપર્યાપ્તા, એમ બે પ્રકારે જાણવા, તેમાં પર્યાપ્તિ છ પ્રકારે છે તે પૂર્વે કહિ ગયા છીએ, તે વડે યથા તૈયાર થયેલા તે પર્યાપ્તા, અને તેનાથી જે વિપરીત તે અપર્યાપ્તા અને તે અંતમૂહર્ત કાળ સુધી અપર્યાપ્તા જાણવા. હવે બીજા ઉત્તર ભેદે કહે છે. तिधिहा तिविहा जोगी, अंडा पीअ जराउआचेव बेइंदिय ते इंदिय, चउरोपंचेदिया, चेक ॥ १६५॥ दारं અહિં શીત, ઉષ્ણ અને શીતે ણ તથા સચિત અચિત્ત અને મિશ્ર તથા સંવૃત વિવૃત તથા મિશ્ર તથા સ્ત્રી પુરૂષ અને નપુંસક એમ ત્રણ ત્રણ ભેદથી ત્રણ ત્રણ નિનાં જેડકાં ઘણાં છે. તે બધાને સંગ્રહ કરવાને માટે ગાથામાં બે વખત સિવિદો લીધું તેમાં નરક જીની પહેલી ત્રણ ભૂમિમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ રિ૩૭) શીત નિ છે. અને એથીમાં ઉપર શીત નીચે ઉષ્ણ છે, ત્યાર પછીની ત્રણ ભૂમિમાં ઉણુ નિ છે પણ મિશ્ર અથવા શીત નથી. ગર્ભથી જન્મ પામનાર, તિર્યંચ તથા મનુષ્યની અને બધા દેવેની શીતષ્ણુ નિ છે. પણ શીત તથા ઉષ્ણ નથી. બેઈન્દ્રિય, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિય, મળમૂત્ર વિગેરેમાં ઉત્પન્ન થનારા તિર્યંચ તથા મનુષ્યની શીત ઉષ્ણ અને મિશ્ર એમ ત્રણ પ્રકારની નિ છે. નારક અને દેવાની એક અચિત્ત નિ છે. સચિત્ત તથા મિશ્ર હેતી નથી. એ ઈન્દ્રિયાદિ સંમૂઈનજ પદ્ધિ તિર્યંચ મનુષ્યની સચિત્ત અચિત્ત, અને મિશ્ર એમ ત્રણ પ્રકારે એની છે. ગર્ભથી જન્મેલાં તિર્યંચ તથા મનુષ્યની મિનિ સમજવી તેમજ નારકી તથા, દેવની સંવૃત નિ છે પણ અસંવૃત્ત તથા મિથ નહિં બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા તથા સમૂછન પંચેન્દ્રિય તથા મનુષ્યની વિવૃત નિ છે, પણ બીજી નથી, ગર્ભ વ્યુત્કાન્તિક તિર્યંચ તથા મનુષ્યની સંસ્કૃત વિવૃત ચેનિ છે. એટલે મિશ્ર ની સમજવી, પણ સંવૃત તથા વિવૃત નહિં, નારકી જીવો કેવળ નપુંસક નિવાળા છે. તિય સ્ત્રી પુરૂષ તથા નપુંસક એમ ત્રણે નિવાળા છે. મનુષ્ય પણ એવી ત્રણ નિવાળા છે. દેશમાં સ્ત્રી તથા પુરૂષ એમ બેજ ચેતિ છે, તથા મનુષ્ય ની બીજી રીતે ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) મેંન્નતા, તેમાં અહંત Page #253 -------------------------------------------------------------------------- ________________ [૨૩૮] (તીથ"કર) ચક્રવર્તી, વિગેરે સારા માણસોનીજ ઉત્પત્તિ થાય છે. (૨) શંખાવાં, તે ચક્રવર્તીના સ્ત્રી રત્નનેજ હાય છે, તેમાં ફક્ત પ્રાણીની ઉત્પત્તિ સ'ભવે છે, પણ તેમાં નવ મહિના રહીને ગભ પાકવાની ક્રિયા થતી નથી; (૩) ‘વ’શી પત્રા' તે ચેતિ પ્રાકૃત ( સાધારણ ) મનુષ્યોને હોય છે, તથા બીજા ત્રણ ભેદ નિયુક્તિ કાર બતાવે છે. તે આ પ્રમાણે ‘અ’ડજ ‘પાતજ,' અને ‘જરાયુજ' તેમાં પક્ષી વિગેરે અંડજ કહેવાય તથા વલ્ગુલી (બકરા હરણ) હાથીનું બચ્ચું વિગેરે પાતજ છે અને ગાય ભે'સ અળદ મનુષ્ય ઇત્યાદિ જરા યુજ કહેવાય છે. આ પ્રમાણે ગતિ ત્રસે એ ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયાના ભેદવાળા છે; આ પ્રમાણે યાની વિગેર ભેદથી ત્રસનુ નિરૂપણ થયુ, હવે તે દરેક ચેાનિના સંગ્રહ નિચેની ગાથાઓમાં કર્યાં છે, તે બતાવે છે. पुढवि दग अगणि मारुय पत्तेय निओय जीव जोणीणं सत्तर सत्ता सत्ता सत्तग दस चोदस य लक्खा ॥ १ ॥ विगलि दिए दोदो चउरो चउरो य नारय सुरेस तिरियाण होंति चउरो चोद्दस मणु आण लक्खाई ॥ २ ॥ સાત લાખ પૃથિવીકાય ચેાનિ, સાત લાખ જલકાય ચેાનિ, સાત લાખ અગ્નિકાય; સાત લાખ પવન, દશલાખ પ્રત્યેક વનસ્પતિ અને ચાદ લાખ સાધારણ વનસ્પતિ કાયની ચેાનિ છે, ડાા નિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા) Page #254 -------------------------------------------------------------------------- ________________ [२36 ની બબ્બે લાખ યોનિ છે, ચાર લાખ નારકીની તથા ચાર લાખ દેવાનિ છે, ચાર લાખ તિય ચંપદ્રિની અને ચિદ લાખ મનુષ્યની નિ છે. એવી રીતે બધી મળીને ચર્યાશી લાખ એનિ ની થાય છે; હવે કુલનાં પરિમાણ કહે છે. कुल कोडिसय सहस्सा, बत्तीस 8 नवय पण वीसा एगिदिय घिति इंदिय, चउरिदिय हरिय कायाणं॥१॥ अद्ध तेरस बारस, दस दस नव चेव कोडिलक्खाई जलयर पक्खिच उपाय, उर भुय परिसप्प जीवाणं॥२॥ पणु वीसं छव्वीसं, च सय सहस्साई नारय सुराणं बारस य सय सहस्सा, कुल कोडीणं मणुस्साणं ॥३॥ एगा कोडा कोडी, सत्ताण उतिंच सय सहस्साह पंचासं च सहस्सा कुल कोडीणं मुणे यव्वा ॥४॥ से प्रभारी मांमा १८७५००००००००००० थाय छ આ બધા કુલને સંગ્રહ છે. પ્રરૂપણા દ્વાર સમાપ્ત થયું. હવે લક્ષણ દ્વાર કહે છે. दसण नाण चरित्ते. चरिया चरिए अ, दाण लाभे उव भोग भोग वीरिय, इंदिय विसए य लडीय ॥१५६॥ उव ओग जोग अज्झव, साणे वीसुं च लडि ओदइया (णंउदया)। अट्ट विहोदय लेसा, सन्नुसासे कसाएअ॥१५॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ [૨૪] | દર્શન, તે સામાન્ય ઉપલબ્ધિ (પ્રાપ્તિ) રૂપ છે, તેમાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવળ દર્શન, એમ ચાર પ્રકારે છે. જ્ઞાન તે મતિ, ભૂત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એમ પાંચ પ્રકારનું છે, તે જ્ઞાન પિતાને તથા પરને પરિચછેદ કરનાર જીવનું પરિણામ છે, તે પાનવરણીયાદિક કર્મ જવાથી સ્પષ્ટ તત્વને પરિછેદ કરે છે; ચારિત્ર તે, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમ પરાય, અને યથાખ્યાત એમ પાંચ પ્રકારે છે, ચારિત્રા ચારિત્ર તે શ્રાવકને દેશ વિરતિ ધુલ પ્રાણાતિપાત વિગેરેનું નિવૃત્તિ રૂપ જાણવું, તથા દાન, લાભ, બેગ, ઉપભેગ, વીર્ય, શ્રોત્ર, ચક્ષુ, નાક, જીભ, સ્પર્શન, એ દશ પ્રકારની દોષ રહિત જીવ દ્રવ્યની લબ્ધિઓ છે તે જીવનું લક્ષણ છે, તથા ઉપગ તે સાકાર અને નિરાકાર એમ બે પ્રકારે છે, સાકાર ઉપયોગ આઠ પ્રકારને, અને નિરાકાર ઉપયોગ ચાર પ્રકાર છે, ગ તે મન, વચન, અને કાયાએ કરીને ત્રણ પ્રકારનું છે. મન પરિણામથી ઉત્પન્ન થયેલા સૂક્ષમ અધ્યવસાયે ઘણા પ્રકારે છે “વિશ્વકુ (જુદી જુદી) લબ્ધિએને ઉદય” પ્રકટ થાય છે. તે દૂધ, મધ, આસવ વિગેરે લબ્ધિઓ છે તથા જ્ઞાનાવરણીયાદિ કર્મથી લઈને અંતરાય સધી આઠ કર્મને પિતાની શક્તિનું પરિમાણ તે ઉદય, છે, વેશ્યા તે કૃષ્ણદિ ભેદ વડે જ પ્રકારની છે, તે શુભ અને Page #256 -------------------------------------------------------------------------- ________________ [૨૪૧]. અશુભ કષાય, ગ, અને પરિણામ, વિશેષથી ઉત્પન્ન થાય છે તે, અને સંજ્ઞા તે આહાર, ભય, પરિગ્રહ, મિથુન. એવી રીતે ચાર પ્રકારે છે, અથવા દશ ભેદ પૂર્વે કહેલ છે અથવા કે ધાદિ ચાર ભેદે છે તે તથા “આઘસંજ્ઞા અને લકસંજ્ઞા, છે અને શ્વાસે શ્વાસ તે પ્રાણ અને અપાન છે. કષાય તેને કહે કે જે સંસારની પ્રાપ્તિ કરાવે તે કેધાદિક અનન્તાનુબંધીઆદિક ભેદવડે સેળ પ્રકાર છે એ બે ગાથામાં મૂકેલા બે ઇન્દ્રિય વિગેરે જેનાં લક્ષણે યથા સંભવ જાણવાં. એ પ્રમાણે લક્ષણને સમુદાય ઘડા વિગેરેમાં નથી, તેટલા માટે ઘટ વિગેરેમાં પંડિતજને અચેતન્ય પણું સ્વીકારે છે; કહેલાં લક્ષણના સમૂહને ઉપસંહાર કરવાની ઈચ્છાથી અને પરિમાણુદ્વાર કહેવાની ઈચ્છાથી નિર્યુક્તિકાર ગાથા કહે છે. ' लक्खणमेवं चेवउ, पयरस्स असंख भागमित्ता उ निक्खमणे य पवेसे, एगाई यावि एमेव ॥१५८॥ (તુ શબ્દ પર્યાપ્તિ વાચક છે) બે ઇન્દ્રિઆદિ જેનું લક્ષણ જે દર્શનાદિ કહ્યાં, તેટલાજ છે અને તે પરિપૂર્ણ છે, તેનાથી વધારે નથી; હવે પરિમાણ ક્ષેત્રથી કહે છે. ત્રણકાય પયસા ને સંપતિત લેક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેનારા પ્રદેશ રાશી પરિમાણ (રાશિ જેટલા) છે આ બાદ તેના પર્યાયાથી અસંખ્યય ગુણા છે ત્રસકાય Page #257 -------------------------------------------------------------------------- ________________ [૨૪૨] પર્યાપ્તાથી ત્રસકાય અપર્યાપ્તા અસÅય ગુણા છે. કાળથી ઉત્પન્ન થતા ત્રસકાય જીવા જઘન્ય સ્થાનમાં બે લાખ સાગરાપમથી નવ લાખ સાગરોપમ સુધી સમય રાશિ પિરમાણુ છે; ઉત્કૃષ્ટ સ્થાનમાં પણ એ લાખ સાગરે પમથી નવ લાખ સાગરોપમ પિરણામ વાળ જ છે તેજ પ્રમાણે શાસ્ત્ર કહે છે. "पप्पन तस काइया केवति कालस्स निले वासिया ? गोयमा ? जहन्नपए सागरोपम सय सहस्स पुहुत्तस्स उक्कोस पदेऽवि सागरो वम सय सहस्स पुहुत्तस्स" ', અર્થ ઉપર પ્રમાણેજ છે. હવે અડધી ગાથાથી નિષ્ચમણુ અને પ્રવેશ કહે છે. જઘન્ય પરિમાણથી એક એ ત્રણ અથવા ઉત્કૃષ્ટ પરિમાણુથી પ્રતરના અસભ્યેય ભાગ પરિમાણુ વાળાજ છે. હવે અવિરહિત નિગમ અને પ્રવેશવડે પરિમાણુ વિશેષ કહે છે. निक्खम पवेस कालो, समयाई इत्थ आवली भागो अंतो मुहत्तविरहो उदहि सहस्सा हिए दोन्नि ॥ ૧૧૧ ॥ વાર ॥ જઘન્ય પરિમાણથી અંતર રહિત રહે છતે, ત્રસકાયમાં ઉત્પત્તિ, અને નિષ્ક્રમણ, એક સમયે એવા એ યા ત્રણવાર . થાય. ઉત્કૃષ્ટથી અહિં આવલીકાના અસ્ચેય ભાગ માત્ર Page #258 -------------------------------------------------------------------------- ________________ [૨૪૩] કાળ સુધી નિરંતર નિષ્કમ તથા પ્રવેશ હૈય, એક જીવના અંગીકારથી જ્યારે વિરહ રહિત ચિંતવન કરીએ, ત્યારે છેલી અધી ગાથાથી બતાવે છે. નિરંતર રસ ભાવથી જ રહે છે કારણ કે એક જીવ બસ ભાવે જઘન્યથી અંતર્મુહર્ત રહિને ફરીથી પૃશ્ચિકાય વિગેરે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તે પ્રકર્ષથી બે હજાર સાગરેયમથી અધિક વસ ભાવે નિરંતર રહે છે આ પ્રમાણે પ્રમાણ દ્વાર પુરૂ થયું, હવે ઉપગ દ્વાર, શસ્ત્ર, વેદના એ ત્રણ દ્વારા પ્રતિપાદન કરવાને કહે છે. मसाइ परिभोगो, सत्यं सत्याइयं अणेगविहं सारीर माणसा वे, यणा य दुविहा बहु विहाय * . | ૨૦ | હા !' માંસ, ચામડી, વાળ, રૂવાં, નખ, પીછાં, નાડીઓ, હાડકાં, શીગડાં, વિગેરેમાં ત્રસકાયના અને ઉપભેગા થાય છે અને શસ્ત્ર તે ખગ્ન તેમર, છરી, પાણી, અગ્નિ. વિગેરે ત્રિસ કાયનાં શસ્ત્ર તે અનેક પ્રકારનાં છે અને તે સ્વીકાય, પરકાય તથા મિશ્ર તથા દ્રવ્ય અને ભાવ એમ ભેદથી અનેક પ્રકારનાં છે. તેની વેદના અહિં પ્રસંગ હોવાથી કહેવાય છે, આ વેદના શરીરથી અને મનથી ઉત્પન્ન થવાને સંભવ છે. શરીર વેદના શલ્ય, સળી, વિગેરેને વાગવાથી થાય છે, અને મનની વેદના વહાલાને વિયાગ અને પ્રતિકુળને સંગ વિગેરેથી Page #259 -------------------------------------------------------------------------- ________________ [૨૪] થાય છે. અનેક પ્રકારના તાવ, અતિસાર, ખાંસી શ્વાસ ભગંદર, માથાને રેગ, શૂલ, મસા વિગેરેથી ઉત્પન્ન થયેલી તીવ્ર હોય છે, ફરીને ઉપભેગને વિસ્તાર કરવાની ઈચ્છાથી કહે છે. मंसस्स केइ अट्ठा, केइ चम्मस्स केइ रोमाणं पिच्छाणं पुच्छाणं, दंताणष्टा वहिज्जंति ॥१६॥ केह वहति अट्ठा, केइ अणट्ठा पसंग दोसेणं कम्म पसंग पसत्ता, बंधंति वहंति मारंति ॥१२॥ માંસને માટે હરણ, સૂઅર, આદિ મરાય છે ચામડી માટે ચિત્રાઆદિ મરાય છે, વાળ માટે ઉદર, આદિ હણાય છે, પીછાં માટે મેર, ગીધ, કપિંચક, ઉંદર વિગેરે હણ છે. પુચ્છને માટે ચમરી, ગાયે વિગેરે, દાંતને માટે હાથી, સૂઅર, વિગેરે હણાય છે એ પ્રમાણે સર્વ જગપર સંબંધ લે. અહિં કેટલાક પૂર્વે કહેલા પ્રજનને ઉદ્દેશીને હિણે છે, કેટલાંક પ્રયજન વિના પણ રમત ગમતમાંજ મારે છે અને કેટલાક પ્રસંગ દેષથી મૃગને તાકીને મારેલાં બાણની વચમાં આવી ગયેલાં અનેક કપત, કપિંજલ, પિપટ, કેયલ, મેને, વિગેરે હણે છે તથા કર્મ તે ખેતી વિગેરે અનેક પ્રકારનાં છે તે કરવામાં પ્રેરાયેલા ઘણા વિસકોને હણે છે, દેરડી વિગેરેથી મારે છે ચાબુક તથા લાકડી વિગેરથી તાડન કરે છે, અને હણે છે, તેને જીવથી વિયોગ Page #260 -------------------------------------------------------------------------- ________________ [૨૪૫] કરાવે છે. આ પ્રકારે દ્વાર સમૂહ કહીને હવે બધી નિયુંક્તિના અર્થના ઉપસંહાર માટે કહે છે, सेसाई दाराई, ताई, जाई हवंति पुढवीए एवं तस कायंमी, निज्जुत्ती कित्तिया एसा॥१६॥ જે દ્વારે કહ્યા તે સિવાયનાં જેટલાં કરે છે તે બધાં પૃથિવી કાયનાં જેવાંજ સમજવાં. અને પૃથિવીકાયનું સ્વરૂપ નિર્માણ કરતી વખતે જે ગાથાઓ કહી છે, તે બધી નિર્યુંક્તિઓ ત્રસકાયના ઉદ્દેશામાં પણ કહી છે, એમ જાણવું, હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બેલવું, તે આ પ્રમાણે. सेबेमि संतिमे तसा पाणा तंजहा-अंडया पोयया जराउआ, रसया संसेयया समुच्छिमा उम्भिથઈ કવરૂપ, gણ સંપત્તિ પવૃત્ત (ફૂ. ૪૮) આ સૂત્રને અનંતરાદિ સંબંધ પૂર્વ માફક જાણે, જે મેં ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણી સાંભળીને અવધારણ કરી રાખેલી છે અને તેનાથી જેવી રીતે તત્વ પ્રાપ્ત કરેલું છે તે કહું છું. દ્વીયિાદિ ત્રસ જી પ્રાણી છે, અને તે કેટલા પ્રકારના છે, તેના ભેદ બતાવે છે. તે -આ પ્રમાણે, “તંજહા' શબ્દ વાક્યના ઉપન્યાસને માટે છે. અથવા જે ભગવાનના મુખમાંથી નીકળ્યું છે, તેજ હું કહું છે, તે બતાવવા માટે છે. ઇંડાંમાંથી જે ઉત્પન્ન થાય તે Page #261 -------------------------------------------------------------------------- ________________ [૨૪૬) અંડજ. પક્ષીઓ તથા ઘરેણી અંડજ છે, જે “પિત” તેજ જન્મે તે પિતજ. હાથી જળ વિગેરે પિતજ છે. અને જેરાયુથી વિટાયેલા જે થાય તે જરાયુજ, ગાય ભેંસ બકરાં માણસે વિગેરે જરાયુજ છે. ઓસામણ, કાંજી દુધ, છાશ, દહિ, વિગેરેમાં રસથી જે ઉત્પન્ન થાય તે રસજ, ચેળ વિગેરે અત્યંત નાના છ રસજ છે, પરસેવાથી ઉત્પન્ન થાય તે સંદ-- જ છે, માકણ જુ શતાદિકા વિગેરે સ્વેજ છે, સંમુઈને જ તે પતંગીઆ, કીડીઓ, માખીઓ વિગેરે, સંમઈનથી ઉત્પન્ન થાય તે સંમૂછનજ છે. ઉભેદનથી ઉત્પન્ન થાય તે ઉભેદજ કહેવાય, પતંગીયા ખંજરી પારીપ્લવ વિગેરે ઉદ્દ ભીજ કહેવાય છે. ઉપપાતથી ઉત્પન્ન થાય તે ઓપપાતિક. નારક દેવ વિગેરે આપપાતિક છે. એ પ્રમાણે જેને જે સંભવ હોય તેવે આઠ પ્રકારમાં સંસારી જીવને જન્મ થાય છે તેજ વાત બીજા શાસ્ત્રમાં ત્રણ પ્રકારે કહે છે કે ઈન પvr am” (તણાઈ. જર, જૂ. ૩૨) રસ દજ ઉદ્િભજન સંમુઈનમાં સમાવેશ થાય છે. અને અંડજ પિતજ અને જરાયુજને ગર્ભ જમાં સમાવેશ થઈ જાય છે અને દેવ નારકીયને ઓપપાતિકમાં સમાવેશ થઈ જાય છે. એટલા માટે તત્વાર્થ સૂત્રકારે ટુંકામાં ત્રણ જ પ્રકારને જન્મ એમ કહેલું છે અને અહિં આઠ પ્રકારે ઉત્તરભેદ સહિત બતાવેલ છે અને તેજ આઠ પ્રકારના Page #262 -------------------------------------------------------------------------- ________________ [૨૪૭] જન્મમાં સર્વે સંસારી ત્રસજી સમાય છે આ આઠ પ્રકારના જન્મ વિનાના કેઈ સંસારી જીવ નથી. આ ત્રસ જીવે આઠ પ્રકારની ચેનિને પામે છે છતાં પણ બધા લેકમાં દે- ખાતા બાળક સ્ત્રી પુરૂષ વિગેરે માણસને પ્રત્યક્ષ દેખાય તેવાજ છે “નિરાજ એ શબ્દથી ત્રસેનું ત્રણે કાળમાં રહેવા પણું પ્રસિદ્ધ થાય છે અર્થાત્ કેઈ કાળસંસાર (જગત) ત્રસકાયથી રહિત રહી જ શકતું નથી, તેજ બતાવે છે, પણ સાત્તિ પતિ આ અંડજ વિગેરે પ્રા એને સમુહ છે, તેજ સંસાર એમ કહેવાય છે. આમ કહેવાથી ત્રસ કાને ઉત્પત્તિ પ્રકાર આથી બીજો કઈ નથી એમ બતાવ્યું આ આઠ પ્રકારના ભૂત સમુહમાં તેની ઉત્પત્તિ થાય છે, તે બતાવે છે. સાવિયા (ફૂ. ૪૬) - દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે મંદ છે, તેમાં જે અત્યન્ત શુલ અથવા અત્યન્ત કૃશ થયેલા હેય, તે દ્રવ્ય મંદ કહેવાય અને જેની વધારે બુદ્ધિ નથી એ બાલ તથા જેની બુદ્ધિ કુશસ્ત્રો વાંચવાથી મલિન થઈ હોય તે ભાવ મંદ કહેવાય (કારણ કે નઠારાં શાસ્ત્રો વાંચવાથી બુદ્ધિ હણાઈ જાય છે તેથી બુદ્ધિ વિનાના બાળકના જેવું જ વર્તન કરે છે કેમકે તેને સારી બુદ્ધિ હેતી નથી ) અહિં ભાવમંદની સાથે પ્રયજન છે જેને વધારે બુદ્ધિ નથી, એવા બાળને વ Page #263 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ધારે કંઈ ખબર ન પડવાથી હિત કામ કરવા તથા અહિત કામ છોડવાના પ્રયત્નમાં તેમનું મન શુન્ય હેવાથી જે હમ શું આપણે આઠ પ્રકારને સંસાર કહી ગયા, તે તેમને, અર્થાત્ ભાવ મંદને થાય છે, જે આમ છે તે પછી શું ક. રવું, તે કહે છે. निज्झाइत्ता पडिले हित्ता पत्तेयं परि निव्वाणं सव्वेसिं पाणाणं सव्वेसि भूयाणं सव्वेसिजीयाणं सम्बोसि सत्ताणं अस्सायं अपरि निव्वाणं महन्भयं दुक्खं त्तिमि तसंति पाणा पदिसो दिसासुय (ફૂ. ૧૦) આ પ્રમાણે ગપાળ સ્ત્રીથી આરંભીને પ્રસિદ્ધ થયેલું ત્રસકાય બરાબર ચિંતવીને કહું છું. (કા પ્રત્યયથી ઉત્તર ક્રિયા બધી જગો પર જવી) પહેલાં બરાબર નિશ્ચય કરાય છે અને ત્યારપછી તેના પ્રત્યે ઉપેક્ષા [લય થાય છે. એમ બતાવે છે. ‘હિ ર... રિ પ્રત્યુપેશ્ય એટલે બરાબર સારી રીતે જોઈ [વિચારી ને શું જોવું તે બતાવે છે. એકમેક ત્રસકાય પ્રત્યેક તિપિતાનાં સુખ ભેગવનારાં સર્વે પ્રશુઓ છે. બીજાનું સુખ બીજો ભગવતે નથી, આ સર્વે પ્રાણીઓને ધર્મ છે એમ બતાવે છે. બે ત્રણ ચાર ઈન્દ્રિય વાળાં બધાં પ્રાણીઓ તથા બધાં પ્રત્યેક સાધારણ સુમ બા દર પર્યાપ્ત અપર્યાપ્ત તરૂએ જે સર્વ ભૂતે છે તથા ગર્ભથ્થુ Page #264 -------------------------------------------------------------------------- ________________ [૨૪] તિક સંમુછનજ પપાતિક પચેન્દ્રિય છે તથા પૃથિવી વ્યાદિ એકેન્દ્રિય સર્વ સત્વે વિગેરે એક બીજાના દુખ એક બીજા ભેગવી શકતાં નથી, પણ પિતાનાં દુખે પિતેજ ભગવે છે અહિં પ્રાણ વિગેરે શબ્દોને ખરી રીતે ભેદ નથી પણ નીચેના ન્યાય વચનના વ્યવહારથી ભેદ છે. કહ્યું છે કે प्राणा वित्रि चतुः प्रोक्ताः भूतास्तु तरवः स्मृताः जीवाः पंचेन्द्रियाः प्रोक्ताः शेषाःसत्वा उदीरिताः। બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, છ પ્રાણ કહેવાય છે. તરૂવૃક્ષે વિગેરે ભૂત પંચેન્દ્રિય જ કહેવાય છે. અને બાકીના સત્વ કહેવાય ૧ / અથવા શબ્દ વ્યુત્પત્તિ દ્વારા સમરૂિઢનય મતવડે ભેદ જે તે આ પ્રમાણે છે. હમેશાં પ્રાણ ધારણ કરવાથી (પ્રાણે) પ્રાણીઓ છે, ત્રણે કાળમાં રહેતાં હોવાથી ભૂત છે ત્રણે કાળમાં જીવવાથી જીવ; અને હંમેશાં વાપણાથી સત્વ છે, તે આપણે મનમાં ધારણ કરીને જેમ પ્રત્યેક જીવનું સુખ છે તેમ પ્રત્યેકની અશાતા, મહાભય, દુઃખ વિગેરે હું કહું છું, તેમાં જે દુઃખ પમાડે, તે દુખ શું વધારે છે? “ગણાત” કષ્ટથી વેદાય એવા કર્મોશના પરિણામ, તથા “ગપર નિર્વાણ ઘણું સુખ તે પરિનિર્વાણ રે, ન થાય, તે અપરિ નિર્વાણ છે, એટલે ચારે બાજુથી શરીર મન વિગેરેને પીડા કરનારૂં તથા મામ મહાન (માટુ) એવું જે ભયને મહાભય” જેનાથી Page #265 -------------------------------------------------------------------------- ________________ [૨૫૦]. બીજે વધારે ભય હેય નહિં તે મહાભય કહેવાય તે થાય. છે તે બતાવે છે– બધાં પાણી શરીરથી થનારા તથા મનથી થતાં દુબેથી ઉદ્વેગ પામે છે, ઇતિ શબ્દ એવકાર અર્થમાં છે) એ પ્રમાણે પહેલાં કહ્યું, તેનું તત્વ બરાબર પ્રાપ્ત કર્યું છે, એ હું કહું છું. જે કહેવાનું છે તે કહે છે. તતીત્યાર” એ પ્રકારે અસાતાદિ વિશેષણ યુક્ત દુઃખથી પરાભવ પામેલા પ્રાણે ત્રાસ પામે છે [ઉદ્વેગ પામે છે તેજ પ્રાણ ધારનાર તે પ્રાણીઓ છે. કયાંથી ત્રાસ પામે છે ? તે બતાવે છે “પ્રગતીજે દિશા, ખુણા વિગેરેથી ઉગ પામે છે તથા ઉગમણી વિગેરે દિશામાંથી રહેલા ત્રાસ પામે છે (ઉદ્વેગ પામે છે. આ દિશા અને અનુ દિશા બધી પ્રજ્ઞાપન વિધિથી સાધેલી દિશાઓ જાણવી; કારણ કે જીવનું તે વ્યવસ્થાન છે તથા કાકુ વચનથી આમ અર્થ પ્રતિપાદન થાય છે ] એવી કઈ દિશા કે ખુણે નથી કે જેમાં ત્રસકાય ન હોય, અથવા જ્યાં રહિને ત્રાસ ન પામતા હોય, જેમ કે શેટાને કીડે બધી દિશાઓ તથા ખુણાઓથી ડરીને પિતાનું રક્ષણ કરવા માટે તારથી શરીરને વીટે છે તે પણ મરે છે, ભાવ દિફ પણ તેવી કઈ નથી કે જેમાં રહેલા ત્રસકા ન ડરે, શરીરથી અને મનથી ઉત્પન્ન થનારાં દુખેથી બધી પેપર નરક વિગેરેમાં પણ પ્રાણીઓ હણાય છે તેટલા Page #266 -------------------------------------------------------------------------- ________________ રિ૫૧) માટે હંમેશાં તેઓના મનમાં વાસ રહે છે એમ જાણવું.. એમ દિશાએ તથા ખુણા વિગેરે બધી જગોપર ત્રાસ પામે છે, તેથી એમ માનીએ છીએ કે દિશા તથા ખુણા વિગેરેમાં ત્રસકાયે દુઃખ પામે છે. કયાંથી દુઃખ પામે છે ? ઉત્તર તેને આરંભ કરનારા તેને નાશ કરે છે. બળવાન નિર્બળને મારે છે ] પ્ર-શું કરવા તેને મારે છે ? ઉત્તર–તેઓ તેને આરંભ કરે છે તે નીચે પ્રમાણે કહે છે. __ तत्थ तत्थ पुढोपास आतुरा परि तावंति संति TTT gઢ સિઘા (ફૂ. ૧૨) નિચે કહેવાતાં તે તે કારણે ઉત્પન્ન થયે અચ, અજન, શેણિત, વિગેરે જુદાં જુદાં પ્રજન ઉત્પન્ન થયેથી તેઓ હણે છે. એમ શિષ્યને કહે છે, કે તું જે (શું જેવાનું) તે કહે છે માંસભક્ષણ, વિગેરેમાં લુપ થયેલા મનના ઠેકાણ વિનાના ચારે બાજુથી જુદી જુદી વેદના કરીને અથવા પ્રાણને મારવાવડે તેને આરંભ કરનારા , ત્રસ જેને પડે છે, ગમે તેવી રીતે આરંભથી પ્રાણીઓને દુઃખ થાય છે તે બતાવવા કહે છે બસંતી ત્યારે એવા જુદા જુદા પ્રકાર રના એક બે, ત્રણ, ચાર, પાંચ, ઈન્દ્રિયવાળા પૃથિવીને આશ્રયી રહેલા ઘણું પ્રાણીઓ છે. એમ જાણીને પાપ વિન: Page #267 -------------------------------------------------------------------------- ________________ [२५२] નાનું અનુષ્ઠાન કરનારા થવું, એ અભિપ્રાય છે એવું નથી કરતા તેઓ બેલે છે કઈ અને કરે છે કંઈ, (બેલે छ ते ४२ता नथी) ते तावे छ___ लजमाणा पुढो पास अणणारा मोत्ति एगे पवय माणा जमिणं विरू वस्वेहिं सत्यहिं तसकाय समारंभेण तसकाय सत्थं समारभ माणा अण्णे अणेगरूवे पाणे विहिं संति, तत्थ खलु भगवया परिण्णा पवेड्या, इमस्स चेव जीवियस्स परिवंदण माणण पूयणाए जाई मरण मोयणाए दुक्ख पडिघाय हेउं से सयमेव तसकाय सत्थं समार भति अण्णे हिंवा तसकाय सत्थं समारंभावेइ अण्णेवा तसकाय सत्थं समारभमाणे समणु जाणइ, तं से अहि आए तं से अबोहीए सेतं संबुज्झ माणे आयाणीयं समुट्ठाय सोचा भगवओ अणगाराणं अंतिए इह मेगेसि णायं भवति-एस खलु गंथे एस खलु मोहे एस खलु मारे एस खलु णरये, इच्चत्थं गड्ढिए लोए जमिणं विरू वरू वेहिं सत्यहिं तसकाय समारंभेण तसकाय सत्थं समारंभमाणे अण्णे अण्णेग रूवे पाणे विहिंसंति (सू. ५२) Page #268 -------------------------------------------------------------------------- ________________ રિપ૩] વ્યાખ્યાન પહેલાં પેઠે જાણવું એટલે અન્ય લેકે અનેક રૂપે હાલતા ચાલતા પાણઓને વધ કરે છે, ઈત્યાદિ પર્વના જેવું જ વ્યાખ્યાન કરવું. કેઈપણ ગમે તે કારણ લઈને ત્રસકાયને વધ કરે છે, તે બતાવવાને માટે કહે છે. सेवेमि अप्पेगे अचाए हणंति, अप्पेगे अजिजाए वहति अप्पेगे मंसाए वहति, अप्पेगे सोणि पाए वहंति, एवं हिययाए पित्ताए, वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए दाढाए गहाए हारुणीए अट्ठीए अहि मिंजाए अट्ठाए अणट्ठाए, अप्पेगे हिंसिंस मेत्ति वा वहति अप्पेगे हिंसंति मेत्ति वा वहति अप्पेगे हिंसिस्संति मेत्ति વા વતિ (g. ૧૨) * જેને માટે ત્રસકાયના સંમારંભમાં પ્રવર્તેલાએથી વસકાય પ્રાણીઓ મરાય છે, તે હું કહું છું, કેટલાક અને માટે હણે છે. (‘ગપિ શબ્દ ઉત્તર પદની અપેક્ષાએ સમુચ્ચય અર્થ માં છે) “જે એટલે કેટલાક અને માટે આતુર બનીને જાણે કે આ દેહને સારી રીતે ઘરેણું વિગેરે આપીને પૂજશે. એટલા માટે મારે છે (હણે છે) તે આ પ્રમાણે ખેડખાપણ વિનાના બત્રીશ લક્ષણ પુરૂષને મારીને તેનાજ શરીર વડે દેવીઓની પાસે કેઈ વિદ્યા મંત્ર સાધને કરે Page #269 -------------------------------------------------------------------------- ________________ રિપ૪] છે, અને તેની સિદ્ધિને માટે દુર્ગાદિ દેવીઓ જે માગે તે આપે છે. અથવા જેણે ઝેર ખાધું હોય, તે માણસને હાથીને મારીને તેના શરીરમાં નાખે છે અને પછી વિષ ઝરી (પચી) જાય છે. તથા અજનને માટે ચિત્તા, વાઘ, સિંહ વિગેરેને મારે છે. એ પ્રમાણે માંસ, લેહી, હૈયું, પિત્ત, ચરબી, પીછાં, પુછડું, વાળ, શીંગડાં, વિષાણ દાંત, દાહ, નખ, સ્નાયુ, હાડકાં, અને હાડકાની મિંજઝા, વિગેરેમાં પણ કહેવું, કે માંસને માટે ભુંડ વરાહ (સૂઅર) વિગેરે મારે , છે, તથા ત્રિશૂલ આળેખવાને માટે લેહી ગ્રહણ કરે છે. સાધના કરનારાઓ હદયને લઈને વેલવે છે. પિત્તને માટે મિર વિગેરે હણે છે, વસાને માટે વાઘ મઘર ભૂંડ વિગેરે તથા પીછાંને માટે મર ગીધ વિગેરે, પુંછડાંને માટે રેઝ નામનું જનાવર વિગેરે, વાળને માટે ચમરી ગાય વિગેરે શગને માટે હરણ ગેડ વિગેરે માટે છે. કારણ કે તે શીંગડાંઓને યાજ્ઞિક (યજ્ઞ કરનારાઓ) પવિત્ર ગણે છે અને તેઓ ઉપયોગમાં લે છે. વિષાણને માટે હાથી, વરાહ તથા શુંગાલ વિગેરે માટે છે. (અહીં વિષાણના શીંગડું હાથીદાંત તથા સૂકરને દાંત એમ ત્રણે અર્થ થાય છે) તેના દાંત અંધકારને નાશ કરતા હોવાથી તે ઉપયોગને માટે મરાય છે. દાઢને માટે વરાહ વિગેરે, નખને માટે વાઘ વિગેરે, સ્નાયુને માટે ગાય ભેંસ વિગેરે, અસ્થિને માટે Page #270 -------------------------------------------------------------------------- ________________ રિ૫] શંખ છીપ વિગેરે, અસ્થિમિઝિાને માટે પાડા વરાહ વિગેરે, એવી રીતે ઘણા લેકે પિતાના પ્રયજન માટે હણે છે અને કેટલાક તે કોઈપણ પ્રયજન શિવાય કાચંડા, ઘરોળી મારે છે. અને બીજા કેટલાક વિચારે છે કે આ સિંહ, સાપે, તથા શત્રએ મારા સગાને માર્યો છે, એમ ધારીને તેનું વેર લેવા માટે તેને મારે છે. અથવા મને દુઃખ આપ્યું, એમ ધારીને પણ મારે છે, અથવા હાલમાં આ સિંહ વિગેરે બીજાઓને તથા આપણને દુઃખ દે છે. માટે એને માર જોઈએ, એમ ધારીને મારે છે. અથવા કઈ વખત આ અમને અથવા બીજાને મારશે, એમ ધારી સર્પાદિને મારે છે, એવા ઘણા પ્રકારે ત્રસવિષય હિંસા બતાવીને ઉદેશના અર્થને પૂરો કરવા કહે છે. . एत्थ सत्यं समारभ माणस्स इच्चेते. आरंभा अपरिणाया भवन्ति, एत्थ सत्थं अप्तमारंभ माणस्स इच्छेते आरंभा परिणाया भवन्ति, तं परिगणाय मेहावीणेव सयं तसकाय सत्थं समारंभेजा, णेवऽण्णेहिं तसकाय सत्यं समारं भावेजा, णेवणे तस काय सत्थं समारं भंते समणु जाणेजा, जस्सेते तसकाय समारंभा परिणाया भवंति सेहु मुणी परिणाय कम्मे (सू. ५४) तिमि ॥ इति षष्ठ Page #271 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ત્રસકાયના સમારંભથી વિરત થયેલ હોવાથી તેજ મુનિ અને પાપકર્મનું પ્રત્યાખ્યાન કરેલું હોવાથી તેજ ૫રિજ્ઞાત કર્મા કહે, એમ સઘળું જ્યાં સુધી આ વાત આવે, ત્યાં સુધી બધું પુર્વની પેઠે કહેવું. શ્રી સુધર્મા સ્વા મી કહે છે કે આ બધું હું ભગવાન ત્રિલેકના બધુ ‘પરમ કેવળજ્ઞાનથી બધા ભુવનના પ્રપંચને સાક્ષાત્કાર કરનાર વીર ભગવાનના ઉપદેશથી કહું છું. એ પ્રમાણે છઠ્ઠો ઉદેશે સમાપ્ત થયે - છઠે ઉદેશે કહ્યો હવે સાતમે આરંભે છે તેને છાની સાથે આવી રીતે સંબંધ છે નવા ધર્મ પામનારને દુઃખથી શ્રદ્ધા રહે છે; તથા વાયુનું અ૫ પરિભેગપણું છે માટે ઉત્કૃ ૨ આવેલા વાયુનું થોડું જે કંઈ કહેવાનું છે, તે સ્વરૂપ નિરૂપણ કરણને આ ઉદેશાને ઉપકમ કરે છે તેથી આવા સંબંધથી આવેલા આ ઉદેશાને ઉપકમ વિગેરે ચાર અને નાગ દ્વારા કહેવાં, જ્યાં સુધી નામ નિપન્ન નિક્ષેપમાં વાયુઉદ્દેશક એ પ્રમાણે તેમાં વાયુનું સ્વરૂપ નિરૂપણ કરવાને માટે કેટલાંક દ્વારના અતિદેશ જેમાં રહેલ છે એવી ગાથાનું નિર્યુક્તિકાર કથન કરે છે. वायुस्सऽवि दाराई, ताई हवंति पुढवीए; नाणत्ती उ विहाणे, परिमाणुव भोग सत्येय ॥१६४॥ જે વાતે વાયુ તેનાં જે દ્વારે પૃથિવી કાચનાં ઉદ્દેશામાં Page #272 -------------------------------------------------------------------------- ________________ [૨૫૭] પ્રતિપાદન કર્યા છે, તેજ દ્વારા અહીં છે, પણ વિધાન પરિમાણ, ઉપભેગ, શસ્ત્ર અને ચ શબ્દથી લક્ષણમાં જુદાપણું જાણવું તેમાં વિધાન પ્રતિપાદન કરવા કહે છે. दुविहाउ वाउ जीवा, सुहमा तह बायराउ लोगमि। मुहमाय सव्य लोए पंचेवय बायर विहाणा ॥१६॥ વાયુ એજ જે જીવ, તે વાયુ જીવ છે, એ બે પ્રકારે છે, સૂમ અને બાદર, તેવાં નામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, અને બાદર એમ કહેવાય છે, તેમાં સૂક્ષ્મ સર્વ લેકમાં વ્યાપીને રહે છે. અને વ્યાપ્તિવડે તે એક ઘર જેનાં બારણાં જાળીઓ વિગેરેને વાસી દઈએ છીએ, છતાં ધુમાડે અંદર રહે છે તેવી રીતે રહે છે બાદર ભેદ પાંચ પ્રકારે છે, તે ભેદ પ્રતિપાદન કરવાને માટે ગાથા કહે છે. उक्कलिया मंडलिया, गुंजा घणवाय सुद्ध वायाय बायर वाउ विहाणा, पंच विहा वणिया एए॥१६॥ ' ઉત્કલિક વાત, મંડલિક વાત, શું જાવાત, અને શુદ્ધ વાત એમ બાદર વાયુ પાંચ પ્રકારે વર્ણવેલ છે. તેમાં રહિ હિને મજા (હલેસાની) પેઠે જે વાય, તે ઉત્કલિક વાયુ વળીઆને જે વાયુ તે મંડલિક વાયુ, નગારાની માફક અવાજ કરતાં કરતાં જે વાય તે ગુંજાવાયુ-અત્યંત ઘાટે પૃથિવી વિગેરેના આધારપણાથી બરફના જથ્થાની માફક જે રહેલ છે તે ઘનવાયુ. ધીરે ધીરે શીત કાલ ૧૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ [૨૫૮] વિગેરેમાં જે મન્દ મન્ત્ર વાયુ આવે તે શુદ્ધવાયુ કહેવાય, અને જે ખીજા પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં ઉગમણી વિગેરે દિશાઆના જે વાયુ કહેલા છે. તેના આમાંજ સમાવેશ થઇ જાય છે એમ જાણવું. એ પ્રમાણે આ ખાદર વાયુના પાંચ પ્રકારના ભેદો વળ્યા. હવે લક્ષણ દ્વાર કહે છે, जह देवस्स सरीरं, अंतडाणं व अंजणा ईसुं । ए ओम आएसो वाऽसंतेऽवि रूवंमि ॥ १६७ ॥ જેમ દેવનુ શરીર આંખોથી દેખાતું નથી છતાં, પણ છે, અને સચેતન છે, એમ મનાય છે, જેવા પેાતાની શરૂ કિત વડે તેવું રૂપ કરે છે, કે આંખેથી દેખી શકાતુ’ નથી તેથી આપણે એમ નથી કહી શકતા કે તે નથી અથવા અચેતન છે તેવીજ રીતે વાયુ પણ ચક્ષુના વિષય થતો નથી તે પણ વાયુ છે અને ચેતન છે. અથવા બીજા દૃષ્ટાંતમાં જેમ લેપ થવુ વિગેરે વિદ્યા મંત્રથી તથા અંજનથી મનુષ્ય પણ અદ્રશ્ય થાય છે પણ તેથી મનુષ્યને નાસ્તિપણુ તથા અચેતનપણું ન કહેવાય. એવી ઉપમા વાયુમાં પણ રૂપ નથી છતાં થાય છે અહિ અસત્ શબ્દ અાવક નથી પણ વાયુનુ' અસદ્ રૂપ છે, એટલે તેનુ રૂપ ચક્ષુથી ગ્રહણ થક શકતુ' નથી, કારણ કે તે પરમાણું ની માફક સૂક્ષ્મ પરિમાણવાળે છે, વાયુ, રૂપ, રસ, સ્પર્શ, ગુણવાળા છે, એમ માનવું છે, પણ જેમ ‘ બીજાએના મતમાં વાયુ કેવળ ૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ રિ૫૯. વાનર છે, તેમ અમે નથી માનતા, પ્રયાગને અર્થ ગાથાવડે બતાવ્યું છે. પ્રાગ આ પ્રમાણે છે. ગાય અને અશ્વ વિગેરેની માફક વાયુ બીજાએ પ્રેરેલે વાંકી અને અનિયમિત ગતિવાળે હેવાથી, ચેતનાવાન છે.” તિર્યએજ ગમનના નિયમના અભાવથી અને અનિયમિત એવું વિશેષણ આપવાથી, પરમાણુ સાથે વ્યભિચાર થવાને સંભવ નથી, કારણ કે તે નિયમિત ગતિવાળે છે. જીવ અને પુદ્રલની “મનુ ગતિ? (તા. ર૦ ૨ ફૂટ ૨૭) એ વચનથી જાણવું. તથા આ વાયુ ઘન, શુદ્ધ વાતાદિ દેવાળે, અને શસ્ત્રથી ન હણાયે હોય, ત્યાં સુધી ચેતનાવાળે છે, એમ સમજવું. હવે પરિમાણ દ્વાર કહે છે. जे बायर पजता, पयरस्स असंख भाग मित्ताते। सेसा तिन्निविरासी, वीसुं लोगा असंखिजा ॥१३८ (વાઈ) જે બાદર પર્યાપ્ત વાયુઓ છે તે સંવર્તિત લેક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેનારા પ્રદેશ રાશિ પરિમાણવાળા છે, અને બાકીની ત્રણે રાશીએ ચારે તરફ જુદી જુદી અસંખ્યય લેકાકાશ પ્રદેશ પરિમાણ થાય છે, અહિં આટલું વિશેષ જાણવું કે “આદર અપકાય પર્યાપ્તાથી, બાદર વાયુકાય પર્યાપ્તા, અસંખ્યય ગુણ છે બાદર અપકાય અપર્યાપ્તાથી, બાદર વાયુ કાય અપર્યાપ્તા, અસંખ્ય ગુણા Page #275 -------------------------------------------------------------------------- ________________ રિ૬૦) છે. સૂમ અપકાય અપર્યાપ્તાથી, સૂમ વાયુ કાયા અપર્યાપ્તા, કઈક વધારે છે, સૂક્ષ્મ અપકાય, પર્યાપ્તાથી સૂફમવાયુકાય પર્યાપ્તા કંઈક વધારે છે. હવે ઉપભેગ દ્વાર કહે છે. वियण धमणाभि धारण, उस्सिचण फुलण आणु पाणू। જાઘર જાણ, ૩ જોવા મળસ્કાળ રા મનુષ્યને પંખાથી પવન નાંખવે, ધમણથી ફુકવું, વાયુ ધારણ કરીને શરીરમાં પ્રાણ અપાનરૂપે રાખ, વિગેરે બાદર વાયુકાયને ઉપભોગ છે. હવે શસ્ત્ર દ્વાર કહે છે. તેમાં શસ્ત્ર દ્રવ્ય અને ભાવ એમ બે ભેદથી છે તેમાં શસ્ત્ર કહે છે. विअणे अताल वंटे, सुप्पसिय पत्त चेल कण्णेय । अभि धारणाय बाहि, गन्धग्गी वाउ सत्थाई ॥१७० પંખે, તાડનાં પાંદડાં, સૂપડું, ચામર, પાંદડાં, વસ્ત્રને છેડે વિગેરે વાયુનાં દ્રવ્ય શસ્ત્ર છે અને પવન આવવાને માગે રૂવાંના છીમાથી જે બહાર આવે છે તે પરસેવે તે શસ્ત્ર છે. તે અભિધારણા છે. તથા ગધે તે ચંદનવાળે વિગેરે તથા અગ્નિની જવાળા (ભડકા અને તાપ) (અંગારા) તથા ઠડે તથા ઉને વગેરે ઉલટ વાયુ તે પ્રતિ પક્ષ વાયુ ગ્રહણ કરવાથી સ્વકાય વિગેરે શસ્ત્રોનું સૂચન થયું એટલે પંખો વિગેરે પરકાય શસ્ત્ર, તથા ઉલટ વાયુ સ્વાય શસ્ત્ર છે. એ પ્રમાણે ભાવ શસ્ત્ર પણ અવળે માર્ગે Page #276 -------------------------------------------------------------------------- ________________ [૨૧] દરેલા મન, વાણી, શરીર વિગેરેથી વાયુને પીડા રૂપ જાણવું, હવે બધી નિર્યુક્તિના અર્થને ઉપસંહાર કરવા કહે છે. सेसाई दाराई ताई जाई हवति पुढवीए । एवं वाउद्देसे निज्जुत्ती कित्तिया एसा ॥ १७१ ॥ શેષ એટલે કહો તે સિવાયનાં બાકીનાં દ્વાર જેટલાં પૃથિવી કાયના ઉદ્દેશામાં કહ્યાં, તેટલાં અહીં જાણી લેવાં. એ પ્રમાણે જે પૂર્વે નિયુક્તિ કહી, તે વાયુકાયના ઉદેશમાં પણ કહેલી જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપ પૂરે થયે. હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બેલવું તે આ છે, “ઘ૬ કરણ કુછ રિ, આને ઉપરની સાથે એ સંબંધ છે. અહિં પૂર્વના ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં ત્રસ કાયનું પૂરેપુરું જ્ઞાન, અને તેના આરંભને ત્યાગ તે મુનિપણામાં કારણ છે, એમ કહ્યું વાયુકાયના વિષયમાં પણ મુનિપણામાં કારણ છે, તેમ કહેવાય છે તેને પરંપર સૂત્ર સંબંધ આ છે “ફ સિદ્ધિ માટે રિ અહિં કેટલાકને આ વાતની ખબર નથી. પ્ર. જાણેલું શું છે. જુદુ gણ છત્તિ, તથા આદિ સૂત્ર સંબંધ આ પ્રમાણે બે વાર સંતે મિાકિ જે મેં પહેલાં ઉપદેશ કર્યો, તે અને હવે પછી કહેવાય છે, તે મેં ભગવાન પાસે સાંભળ્યું છે. v gaણ સુjછrg (ફૂ૦ ૧૬) Page #277 -------------------------------------------------------------------------- ________________ [૨૬૨). “ ત્તિ નિંદા ઉત્પન્ન થાય, તેથી તે પ્રભુ અર્થાત નિંદા કરવામાં સમર્થ અથવા ગ્ય, પ્ર. કઈ વસ્તુની નિંદા કરવામાં સમર્થ ? ઉત્તર (* જપ ) એજતિ એટલે કંપાવે તે એજ, એટલે વાયુ કારણ કે તેને કંપાવવાને સ્વભાવ છે; તે એજની “જુગુપ્સા” એટલે નિંદા તેનું સેવન કરવામાં નિવૃત્તિ તેમાં સમર્થ થાય છે. વાયુ કાયના સમારંભની નિવૃત્તિમાં શક્તિવાળા થાય છે. અથવા પાઠાંતર “પંચ - વધારી પણામાં એટલે ઉકાવસ્થામાં રહેનારા એવા સ્પર્શ નામના, એકજ ગુણથી જણાતે, તેટલા માટે એક એટલે વાયુ એવા એકજ ગુણથી જણાતા, એવા વાયુની નિંદામાં સમર્થ, “ચ” શબ્દથી નિંદાને સમર્થ થાય, છે, અર્થાત્ જીવ છે એમ શ્રદ્ધા કરીને પછી તેના આરંભને નિદે છે. જે વાયુ કાય સમારંભ નિવૃત્તિમાં સમર્થ કહ્યો, તે બતાવે છે. ____ आयंकदंसी आहियंति णचा, जे अज्झत्थं जाणइ से बहिया जाणइ, जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ, एयं तुल मन्नसि (सू०५६) (તાધિ $ ) અને વાત ન તે આતંક એટલે મહાકુરછુ પણાએ જીવવું તે દુખ છે, અને તે દુખ બે પ્રકારે છે. શરીરનું દુઃખ, અને બીજુ મનનું Page #278 -------------------------------------------------------------------------- ________________ [263] દુઃખ છે, તેમાં પહેલું તે, કંટક ખાર, શ, જુઓ, તથા ખડ માકડી વિગેરેથી ઉત્પન્ન થાય છે. અને મનનું દુખ તે. વહાલાને વિયેગ, અને હેપીને સગ (મેળાપ, ઇરછેલાને લાભ ન થાય, દરિદ્રતાથી ઉદાસી થવું, વિગેરેથી થાય છે, તે બે પ્રકારના દુઃખ છે તેને (પશ્યતિ) જુએ, અને તેના જેવામાં સ્વભાવવાળો તે " આતંકદશી કહેવાય અર્થાત્ અવશ્ય એ બેઉ પ્રકારનાં દુઃખે જે હું વાયુકાયના સમાર ભમાંથી નિવૃત્ત નહિ થાઉં, તે મારા ઉપર આવી પડશે. તેટલા માટે આ વાયુ કાયને સમારંભ દાખમાં કારણભૂત છે. એમ કહ્યું છે, એમ જાણીને તેનાથી નિવૃત્ત થવામાં સમર્થ થાય છે, અથવા આતંક બે પ્રકારનું છે. (1) દ્રવ્ય (2) ભાવ ભેદથી છે, તેમાં દ્રવ્ય આતંકમાં આ ઉદાહરણ છે, जंबुद्दीवे दीवे भरहे, वासंमि अत्थि सुपसिद्धं, बहुणय रगुण समिडं, रायगिह णाम जयरंति // 1 // तत्थासि गरुय दरिया, रिमद्दणो भुयण निग्गय ઘાવો, आभि गय जीवा जीवो रायाणामेण जियसत्तू // 2 // अण वरय गरुय संवेग, भाविओधम्म घोसपा मूले; सो अन्नया कयाई, पमाइणं पासए सेह, // 3 // चोइज्जं तम भिक्खं अवराहं तं पुणोऽवि कुणमाणं तस्स हियर्सेराया सेसाणयं रक्खणट्ठाए // 4 // Page #279 -------------------------------------------------------------------------- ________________ [264) आयरिशाणुण्णाए आणावइ सो उणियय पुरि सेहिं तिब्बुक्कड व्वेहिं संधिय पुव्वं तहिं खारं // 5 // पक्खित्तो जत्थणरो णवरं गोदोह मेत्त कालेण णिजिण्ण मंस सोणिय अढियसेसत्तण मुवेइ // 6 // दोताहे पूवमए पुरिसे आणावए तहिं राया एगं गिहत्थ वेस, बीयं पासंडी'णे वत्थं // 7 // पुव्वं चिय सिक्ख विए, ते पुरिसे पुच्छे ए तहिंराया। को अवराहो एसिं ? भणति आणं अइक मह // 8 // पासंडिओ जहुत्ते ण वइ अत्तणो य आयारे पक्खि वह खार मज्झे, खित्ता गोदोह मेत्तस्स॥९॥ दटुणऽट्ठिव सेसे, ते पुरिसे अलिय रोसरत्तच्छो सेहं आलायंतो, रायातो भणइ आयरियं // 10 // तुम्हवि कोवि पमादी ? सासेमिय तंपि णत्थि अणइ गुरू, जइ दोहि तो साहे, तुम्हे चिय तस्स जाणि हिह॥११॥ सेहो गए णिवंमी, भणई ते साहुणो उण पुणत्ति होहं पमाय सीलो तुम्हें सरणागओ घणिय // 12 // जइ पुण होज पमाओ, पुणो ममं सड्ढ भाव रहि यस्स तुम्ह गुणेहिं सुविहिय, तो सावग रक्खसा मुच्चे // 13 // Page #280 -------------------------------------------------------------------------- ________________ [26] આ મોવિજે, તારેલ, વ, ઉgો નાશ कोविय मतीय समए रण्णा मरि साविओ पच्छा दनायं कादंसी, अत्ताणं सव्वहा णियत्तेइ अहिया रंभाउ सया, जह सीसोधम्म घोसस्स // 15 // ગાથાઓને અર્થ– જંબુદ્વિપના ભરતખંડમાં બહુ નગરના ગુણથી સમૃદ્ધિવાળું અને સુપ્રસિદ્ધ એવું રાજગૃહ નામનું નગર હતું. તેમાં ઘણાજ ગર્વવાળા શત્રુઓને મર્દન કરનાર અને ચારે તરફ જેને યશ ફેલાવે છે, એ જીવ અજીવને જાણનારે જીતશત્ર નામને રાજા રાજ્ય કરતે હતે. પછી નિરંતર મહાન સંવેગને ભાવનાર એવા તેણે ધર્મ ઘેષ આચાર્યનો પગમાં કેઈ વખતે કઈ પ્રમાદી શિષ્યને જે. તે શિષ્યને વારંવાર અપરાધને ઠપકો અપાતાં છતાં વારે વારે પ્રમાદ કરતે દેખીને તેના હિતને માટે અને બીજાઓ તેવા પાપી ન બને, માટે રાજાએ આચાર્યની આજ્ઞાથી પિતાના પુરૂષ પાસે તેને બેલા, તથા તિવ્ર ઉત્કટ વસ્તુથી મેળવીને ખાર તૈયાર રાખા ગ-૫. તે ખાર એ સખ્ત હતું કે જેમાં નાખેલે માણસ ગેદેહ (ગાયને દેહવાના) વખતમાં માંસ, લેહી વિનાને ફક્ત હાડકાં માત્ર રહે. ગા-૬. અને પ્રથમ સંકેત કરીને બે મડદાં રાજાએ મંગાવી રાખ્યાં જેમાં એકને ગૃહસ્થ વેષ, અને બીજાને Page #281 -------------------------------------------------------------------------- ________________ [26]. બાવાને વેષ હતો. ગા-૭. પૂર્વે શિખવેલા માણસને રાજાએ પૂછયું. કે આ બન્નેને શું અપરાધ છે. તેઓએ કહ્યું એક વડીલની આજ્ઞા ઉલંઘે છે, બીજે પાખંડી (સાધુ) પિતાના શાસેક્ત કહેલા આચારમાં રહેતું નથી, તેથી રાજાએ કહ્યું, ગદેહ માત્ર કાળ ખારમાં નાંખે છે૯ો તે બે પુરૂને હાડકાં માત્ર રહેલાં દેખીને ખેટા કેધથી આંખે લાલ કરીને રાજા આચાર્યને શિષ્યના દેખતાં કહે છે. 10 હે મહારાજ તમારામાં પણ કઈ પ્રમાદી હોય તે કહે, હું તેને મેગ્ય શિક્ષા કરૂં, ગુરૂએ તેને કહ્યું કે પ્રમાદી નથી, અને કઈ થશે તે હું કહીશ, અથવા તમે તેને જાણશે . 11 જ્યારે રાજા ગયે, ત્યારે પેલે ચેલે સાધુઓને કહે છે, કે હવે હું પ્રમાદી નહિ થાઉં. હું તમારા શરણમાં સંપૂર્ણ આવેલે છું. 12 જે ફરીથી મને પ્રમાદ થાય અને શઠભાવરહિત કરવા તમારા ગુણવડે તમે સુવિહિત છે, તેથી મને પ્રમાદ રાક્ષસથી મુકાવજો ! 13 આતંક અને ભયથી ઉદિન થયેલે તે નિરંતર પિતાના ધર્મ અનુષ્ઠાનમાં જાગ્રત થયે, ત્યાર પછી, તે સુબુદ્ધિવાળે થયે ત્યારે રાજાએ સમય આવે તેને ખરી વાત કહી, અને ક્ષમા માગી, . 14 દ્રવ્ય આતંકને દેખનારે પિતાના આત્માને હમેશાં ધર્મ ઘોષના શિષ્યની માફક અહિત આરંભથી પિતે દૂર રહે છે. જે 15 Page #282 -------------------------------------------------------------------------- ________________ [67] તેમ ભાવ આતંકને દેખનાર નરક, તિર્યંચ મનુષ્ય અને દેવતાના ભાવમાં વહાલાને વિયાગ વિગેરે, તથા મનુષ્ય વિગે- " રેને, શરીર અને મનના આતંક (દુ) ના ભયથી, કરીને વાયુને દુઃખ દેવાના સમારંભમાં ન પ્રવર્તે, પણ આ વાયુને દુઃખનું કારણ છે. તથા તે અહિત છે, એમ સમજીને તને છે, તેથી જે વિમળ વિવેકભાવથી આતંકદશી હોય છે, તે વાયુના સમારંભની જુગુપ્સામાં સમર્થ છે; હિત, અહિત, પ્રાપ્તિ, પરિહાર, એટલે હિત થાય, અહિત દુર થાય, એવા અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં પિતે સમર્થ છે, તેનાથી બીજો એવાજ પુરૂષની માફક એટલે જે કઈ આતકને જાણે, તે વાયુને આરંભ ત્યાગે છે, વાયુકાય સમારંભની નિવૃત્તિમાં કારણ બતાવે છે, આત્માને આગળ કરીને જે તે તે અધ્યાત્મ છે, અને તે સુખ દુઃખ વિગેરે છે. તે અધ્યાત્મને જે જાણે, એટલે તેનું સ્વરૂપ સમજે, તે બહારનાં પ્રાણીગણ જે વાયુકાય, વિગેરે છે, તેને જાણે છે, જેમ મારે આત્મા સુખને અભિલાષી થઈ, દુખથી ખેદ પામે છે, તેમ વાયુ, વિગેરેને પણ છે, વળી મને આવેલું અતિ કટુક અશાતા વેદનીના કર્મના ઉદયથી, અશુભ ફળ એટલે દુઃખ આવેલું છે, તે પિતાને અનુભવ સિદ્ધ છે, તથા પિતાના આત્મામાં શાતાવેદની, કર્મના ઉદયથી શુભ ફળરૂપ સુખ આવેલું તે સુખ, દુખ બનેને જે જાણે, તે જ ખરેખર અધ્યાત્મને જાણે છે, એ પ્રમાણે જે અધ્યાત્મ વેદી છે, તે પિતાના આત્માથી બહાર Page #283 -------------------------------------------------------------------------- ________________ [68] રહેલા વાયુકાયાદિ પ્રાણીગણને, જુદી જુદી પ્રકારના ઉપક્રમથી ઉત્પન્ન થયેલા પિતાથી અને પારકાથી અને મનમાં થનારાં સુખ દુઃખને જાણે છે, એટલે સ્વ પ્રત્યક્ષ પણાથી પારકાનું પણ અનુમાન કરે છે, પણ જેને પિતાના આત્મામાંજ એવી સુબુદ્ધિ નથી, તેવાને બહાર રહેલા વાયુકાય વિગેરેની અપેક્ષા ક્યાંથી હોય? અને જે બહારના છને જાણે તે યથાગ્યા અધ્યાત્મને જાણે છે, કારણ કે તે બાહ્ય અને અધ્યાત્મ એક બીજાની સાથે આવ્યભિચાર વાળાં છે એટલે સમાન છે) પરના * આત્માના જ્ઞાનથી હવે શું કરવું, તે બતાવે છે. આ પ્રમાણે કહેલા લક્ષણ વાળી તુલાએ તળ, તું જેમાં તારા આત્માને સર્વથા સુખના અભિલાષીપણાથી રક્ષે છે તેમ બીજાને પણ તું બચાવ, જેમ પારકાને તેમજ આત્માને એ બે તમાં સમાન તળીને પર અને પિતાનું સુખ દુઃખ તેને અનુભવ જે, અને તે પ્રમાણે કર. (આવું ગુરૂ કહે છે) कट्टेण कंटएण व, पाए विद्धस्स वेयणस्स जह होइ अनिव्वाणी सव्वत्थ जिएतु तं जाण // 1 // વળી લાકડાથી અથવા કાંટાથી પગમાં લાગતાં જેવી રીતે તને વેદના થાય છે. તેવી રીતે તું બીજા જીવમાં પણ જાણ, તથા મરીશ એટલું સાંભળતાં તને જે દુઃખ થાય છે તે પ્રમાણે તે અનુમાન વડે, બીજાને દુઃખ થાય છે તે જાણવું શક્ય છે, અને પારકાનું રક્ષણ કરવું તે પણ શક્ય છે, તેથી જેમ તુલાએ તળવાનું Page #284 -------------------------------------------------------------------------- ________________ [269] બતાવ્યું, તે પ્રમાણે સ્વ અને પર સમજનારા માણસે સ્થાવર જંગમ જંતુના સમૂહના રક્ષણ માટે પ્રવર્તે છે. કેવી રીતે વર્તે છે. તે બતાવે છે, इह संति गया दवि याणाव कंखंति जीविउं (ફૂ૦૧૭) આ દયાને એક રસવાળા જીન વચનમાં, શાન્તિ (ઉપશમ) તે પ્રશમે, સવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયને બતાવનાર લક્ષણવાળું સમ્યક્દર્શન જ્ઞાન, ચરણને સમુદાય કહેવાય તે શાન્તિ છે. કારણ કે તે નિરાબાધ મેક્ષ નામની શાંતિને આપનાર છે તેવી શાંતિને પ્રાપ્તિ થયેલા અથવા શાંતિમાં રહેલા તે શાંતિગત જીવો તથા દ્રવિકા, એટલે રાગદ્વેષથી મુકાએલા છે, તેમાં દ્રવ તે સંયમ સત્તર પ્રકારને છે, કારણ કે જે કઠિન કર્મ છે, તેને ગાળવાના હેતુરૂપે તે દ્રવરૂપ સંયમને ધરે તે દ્રવિક છે, તેઓ જીવિતને ધારણ કરવાને ઈચ્છતા નથી, કે અમે વાયુકાયને દુઃખ દઈને જીવીએ, (દુખ ભેગાવીએ, મરવું કબુલ કરીએ, પણ વાયુને પીડા ન આપીએ) તેજ પ્રમાણે પૂર્વે કહેવા પ્રમાણે પ્રથિવી કાય વિગેરેની પણ અમે રક્ષા કરીશું, સમુદાય અર્થ આ. પ્રમાણે છે, આ જૈન પ્રવચનમાં જે સંયમ છે તેની અંદર જે રહેલા છે, તેઓ જ રાગદ્વેષ રૂપ જે ઉંચા ઝાડે છે, તેને મૂળથી ઉખેડનારા છે, અને તેઓ જ પરભૂત (અન્ય ) ને Page #285 -------------------------------------------------------------------------- ________________ (270] દુખ દઈ સુખથી જીવવાની ઈચ્છા રહિત સાધુએ છે. પણ અન્યત્ર નથી કારણ કે આવી ક્રિયાના બેધને બીજે અભાવ छ; मा प्रभारी थये छते- लजमाणे पुढो पास अणगारा मोति एगे पवय माणा जमिण विरू वरू वेहिं सत्थे हिं वाउ कम्म समारंभणं वाउ सत्थं समारंभणाणे अण्णे अणेग रुवे पाणे विहिं मति / तत्य खलु भगवया परिणा पवेइया, इमस्स चव जीवियस्त परि वंदण माणण पूयणाए; जाई मरण मोयणाए दुक्ख पडियाय हे से सयमेव वाउ सत्यं समारंभति, अण्णेहिं वा वायु सत्थं समारंभावेह अण्णे वाउ सत्थं समारं भंते समणु जाणति, तसे अहि आए तसे अबोहोए सेतं संबुज्झमाणे आयाणीयं सपाट करेजा अग वओ अणगाराणं अंतिए हमाल गावं भवति एस खलु गंथे एस खलु एस खलु णिरए, इचल्थं गढिए लोए जमिणं विरू वरू वेहि सत्थेहिं वाउ कम्म समारंभेणं. वाउ सत्यं समारंभमाणे अण्णे अणेग रूवे पाणे विहिं संति (सू. 58) Page #286 -------------------------------------------------------------------------- ________________ [271] सेवोमि संति संपाइमा पाणा आहश्च संपयंति यरिसं च खलु पुट्ठा एगे संघाय मावर्जति जे तत्थ संघाय मावजंति ते तत्थ परियावजंति, जे तत्थ परियावजंति ते तत्थ उदायंति, एत्थ सत्थं समारभ माणस्त इचेते आरंभा अपरिण्णाया भवंति, एत्थ सत्थं असमारभमाणस्स इच्चेते आरंभा परिणाया भवंति, तं परिणाय मेहावी व सर्य वाउ सत्थं समारंभेजा, णेवण्णे वायुसत्थं समारं भावेज्जा णेवण्णेवार सत्यं समारंभंते समणु जाणेजा जस्सेते वाउ सत्यं समारंभा परिण्णाया भवंति सेहु मुणी परिणाय कम्मे (सू. ५९)त्तिवेमि. - પૂર્વ માફક સૂત્રાર્થ છે, હવે છ જવનિકાયના વિષયમાં વધ કરનારાઓને અપાય(ખ) બતાવીને જીવેને તેવું દુઃખ ન દેનારાઓને સંપૂર્ણ મુનિપણું બતાવવા માટે સૂત્રો કહે છે, एत्थंपि जाणे उवादीयमाणा, जे आयारे, ण रमंति आरंभमाणा विणयं वयंति, छंदो वणीया अझोववण्णा, आरंभासत्ता, पकरंति संग (सू.६०) પ્રસ્તુત વાયુકાર્યમાં અને અપિ શબ્દથી પૃથિવી વિગેરેમાં પણ જેઓ સમાશ્રિત આરંભ કરે છે, તે એ કર્મને બાંધે છે. એક જવનિકાયના વધુમાં, પ્રવૃત્ત થયેલે શેષ નિકાયના વધના Page #287 -------------------------------------------------------------------------- ________________ [272) કર્મથી બંધાય છે શા માટે? એમ શિષ્ય પૂછતાં કહે છે કે હે સુજ્ઞ! એક જીવનિકાયને આરંભ બીજી જવનિકાયના ઉપમદેન શિવાય ન બની શકે એટલા માટે તું સમજી લે. આ સાંભળનારને વિચારવા કહ્યું. (અહીં બીજીના અર્થમાં પહેલી વિભકિત છે. તેને આ પ્રમાણે અન્વય કરે,) પૃથિવી વિગેરેના આરંભ કરનારને બીજી કાયાના આરંભ કરવાથી ઉપાદીય માન ને જાણું. (અર્થાત્ તેઓની બીજીકાય મારવાને અભિલાષ ન હોય, છતાં એકકાય હણતાં, બીજી કાય સ્વયં હણાઈ, જવાથી મારનારને પાપ લાગે છે; ) હવે કયા છે પૃથિવી વિગેરેને આરંભ કરતાં શેષ કાયના આરંભના કર્મથી બંધાય છે, તે કહે છે. જેઓ આચારમાં રમતા નથી, એટલે પરમાર્થ જાણ્યા વિના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, નામના પાંચ પ્રકારના, આચારમાં જેઓ ધિરજ ન રાખે, તેઓ અઘતિને લીધે પૃથિવાય વિગેરેના આરંભી બને છે તેઓને બીજી કાયના પણ પાપ બાંધનારા જાણ. પ્રશ્ન-કયા લેકે આચારમાં રમતા નથી.? ઉત્તર–શાક્ય દિગમ્બર તથા પાસસ્થા (ચારિત્રથી પતિત) વિગેરે. પ્રશ્ન શા માટે? ઉત્તર આરંભ કરવા છતાં, તેઓ પિતાને સંયમવાળા Page #288 -------------------------------------------------------------------------- ________________ [273 માને છે. વિનય તેજ સંયમ છે. શાળ્યાદિ સાધુ-અમે પણ વિનયમાં રહેલા છીએ, એમ બેલે છે, પણ તેઓ પૃથિવી વિગેરે જીનું સ્વરૂપ જાણતા નથી, અને કદાચ માને, તે પણ તેજ આશ્રિત આરંભ કરવાથી જ્ઞાનાદિ આચારના વિકપણાથી આચાર રહિત છે. પ્રેમ–એવું શું કારણ છે કે પિતાને આચાર વિનાના દુષ્ટ શીલવાળા હોવા છતાં સંયમવાળા માને છે.? ઉત્તર–પિતાના છન્દ એટલે અભિપ્રાય પ્રમાણે પૂર્વ પર વિચાર કર્યા વિના અથવા વિષયને અભિલાષ તેના છન્દવડે ઉપનીત આરંભના માર્ગમાં રહીને અવિનીત છતાં, પિતાને વિનય છે, એમ બેલે છે, અધિક એટલે વધારે ઉત્પન્ન તે આરંભમાં લીન થયેલા, વિષયના પરિભેગમાં એક ચિત્તવાળા બની ગયેલા અને જીવેને દુઃખ દેવાનાં કર્મો કરે છે, આ પ્રમાણે વિષયની આશામાં ખેંચાયેલા ચિત્તવાળા શું કરે છે? તે બતાવે છે. “આરંભમાણ” એટલે સાવધ અનુષ્ઠાન અતિશયથી કરે છે, તેઓ આ સંસારમાં અનુષ્ઠાનવડે આઠ પ્રકારના કર્મને સંગ કરે છે, અથવા જેઓ આરંભ કરે છે તે વિષય સંગ કરે છે, અને તે વિષય સંગથી સંસાર છે. ઘણા વેગથી જે ઉન્મતાઈ કરે, તેથી ભાવે કર્મ બંધાય, અને પછી અનેક પ્રકારનાં દુઃખે. પિત, એટલે છ છવ નિકાયને ઘાત કરનારે વારંવાર ભોગવે છે હવે તે આરંભથી નિવૃત્ત થયેલે કે ઉત્તમ હોય તે બતાવે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ [24] सेवसुमं सव्व समण्णागय पण्णाणेयं अप्पा. णेणं अकरणिजं पावं कम्मं णो अण्णेसि, तं परिप्रणाय मेहावी व सयं छज्जीव निकाय सत्थं समारंभेजा, णेवण्णेहिं छन्नीनिकाय सत्थं समारं भावेजा णेवण्णे छन्नीय निकाय सत्थं समारं भंते समणु जाणेजा, जस्से ते छजीव निकाय सत्य समारंभा परिणाया भवंति, सेहु मुणी परिणाय જ (ફૂ. ) ઉત્તમ કૃતિ રસરાજ | છે. પ્રતિ પ્રથમ મધ્યના II પૃથિવીના ઉદેશામાં વિગેરે તે કહેલા નિવૃત્તિ ગુણને ભજનારા, એટલે છ જવનિકાયના વધથી પીછે હઠેલે છે. તથા વસુ તે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે, દ્રવ્ય વસુ, તે, મરત (પાનું) ઈંદ્રનીલ (એક જાતનું રત્ન) વજા (હીરો) વિગેરે તથા ભાવ વસું, તે, સમ્યફ દર્શન જ્ઞાન ચારિત્ર જેને અથવા જેમાં વિદ્યમાન છે, તે વસુ માન થાય, અહિં દ્રવ્ય વસુ મુકીને ભાવ વસુ લેતાં સાધુને ભાવ વસુ માન લેવે, એટલે જે જ્ઞાની હેય તે લે; અથવા જેનાવડે યથા વસ્થિત વિથ ગ્રહણ કરનારાં જે બધાં જ્ઞાન છે, જેના વડે બધું જણાય છે, તે જ્ઞાને જેના આત્મામાં હોય તે સર્વ સમન્વાગત પ્રજ્ઞાનવાળે એટલે સંપૂર્ણ બંધથી યુક્ત છે. તથા સર્વ ઈન્દ્રિય જ્ઞાન વડે એટલે પિતાની ઈન્દ્રિય યથા Page #290 -------------------------------------------------------------------------- ________________ [25] ગ્ય અવિપરીત વિષયને ગ્રહણ કરે, તે સર્વ અવધ પ્રજ્ઞાન વાળે, પિતાના આત્મા વડે અથવા સર્વ દ્રવ્ય પર્યાયમાં સારી રીતે રહેલું જે પ્રજ્ઞાન જેના આત્મામાં હોય, તે આત્મા, ભગવદ્વચન પ્રમાણ માનીને દ્રવ્ય પર્યાયથી ઉત્પન્ન થયેલું જે કંઈ છે, તે બીજી રીતે નથી તેવું માને. અહીઓ સામાન્ય તથા વિશેષને જાણવાથી સંપૂર્ણ જાણુ, તથા એગ્ય વસ્તુ સ્વરૂપને જેણે નિશ્ચય કર્યો છે, તે સર્વ સમ્પફ પ્રકારે પ્રજ્ઞાન પામેલે આત્મા કહે; અથવા શુભ અશુભને બધો સમૂહ તેને સંપૂર્ણ જ્ઞાનથી ચારે ગતિ, તેના તથા મેક્ષ સુખના સ્વારૂના જ્ઞાનથી અસ્થિર સંસાર સુખમાં અસંતુષ્ટ બની મેક્ષ અનુષ્ઠાનને કરતાં સર્વે અનુકૂળ બાધ (પ્રજ્ઞાન) વાળે આત્મા જાણ, તેથી આ પ્રકારના આત્મા વડે. ન કરવા યોગ્ય તથા પરલેકમાં નિંદનીય પણાથી હિંસાને અકાર્ય જાણીતે, તે ન કરવા યત્ન કરે છે; હવે તે છવ વધ શા માટે અકાય છે? શા માટે તેને યત્ન ન કરે? તે કહે છે. નીચે પાડે તે પાપ, અને કરાય તે કર્મ, તે પાપ કર્મ અઢાર પ્રકારનું છે. તે પ્રાણતિપાતથી મિથ્યાત્વ દર્શન શલ્ય સુધી છે તે બતાવે છે. * જીવ હિંસા, જુઠું, ચેરી, કુશીલ, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, (ટું તેહમત) ચુગલી. પરનિંદા, હર્ષ ખેદ, કપટ કરીને જુઠું બેલવું, તથા મિથ્યાત્વ શલ્ય, એ અઢાર પ્રકારનાં પાપ પિતે ન કરે, ન કરાવે, અને ન અનુદે, Page #291 -------------------------------------------------------------------------- ________________ (276] એટલે તે અઢાર પ્રકારનાં પાપ સંપૂર્ણ જાણીને બુદ્ધિમાન પુરૂષ મર્યાદામાં રહીને છ જવનિકાયનાં શસ્ત્ર જે સ્વ, પરકાય ભેદ રૂપ છે તેને પિતે ન આરંભે, ન આરંભ કરાવે, ન આરંભતાને અનુદે, આ પ્રમાણે જેણે સારી રીતે છે જવનિકાયના શસ્ત્રના સમારંભેને પરીક્ષા કરીને જાણ્યા છે. તથા તે વિષયનાં પાપ કર્મો પણ જાણ્યાં છે. તે જ્ઞપરિજ્ઞાએ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ ત્યાગ કરે છે, તે મુનિ બધા પાપથી રહિત છે, તથા એવા પૂર્વે થયેલ વિતરાગ એટલે રાગ દ્વેષથી બીલકુલ રહિત એવા પુરૂષની માફક જાણ, ( અહિં “ઈતિ” શબ્દ અધ્યયનની સમાપ્તિ માટે છે) પછી સુધમાં સ્વામી કહે છે, કે પિતાની બુદ્ધિથી નહીં, પણ ભગવાને કહેલું, તે હું કહું છું. અહીં ભગવાન એટલે જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મેહનીય, અંતરાય, એ ચાર કર્મ આત્માના ગુણને ઘાત કરનાર હોવાથી, ઘનઘાતી કર્મ કહેવાય છે તે દૂર કરવાથી સંપૂર્ણ પદાર્થનું દિવ્ય જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, તથા જેને બધા ઈનો નમે છે, તથા ચેત્રીશ અતિશયથી યુક્ત છે, એવા શ્રી વર્ધમાન સ્વામી પાસેથી ઉપદેશ સાંભળી મેં આ બધું કહ્યું છે. આ પ્રમાણે ટીકાકાર કહે છે કે, સૂત્રને અનુગમ, નિક્ષેપ અને સૂત્રને સ્પર્શ કરનારી નિર્યુક્તિ એ બધું કહ્યું , હવે નિગમ વિગેરે ને કહે છે. તે બીજે સ્થળે વિસ્તારથી કહ્યા છે, અહિં તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે કહ્યા છે, જ્ઞાન નય, અને ચરણ નય, તેમાં જ્ઞાન નય, વાળ મિક્ષના સાધનમાં જ્ઞાનને પ્રધાન માને છે, કારણ કે હિત અહિતની Page #292 -------------------------------------------------------------------------- ________________ [૨૭] પ્રાપ્તિ તથા ત્યાગ તેના વડે છે, અને જ્ઞાનના આધારથી જ બધાં દુઃખ ક્ષય થાય છે, પણ તેઓ જ્ઞાન માફક ક્રિયા પ્રધાન માનતા નથી, આ જ્ઞાન નયવાદ થયે, હવે ચરણ નય કહે છે તેઓ ચરણને પ્રધાન માને છે. સકલ પદાર્થમાં . અન્વય વ્યતિરેકના સમધિગમ્ય પણાથી તે પ્રધાન છે, જેમકે જ્ઞાન હેય તે પણ સકલ વસ્તુને જાણવા છતાં ચરિત્ર વિના ભાવમાં ધારણ કરેલાં કર્મોને ઉછેદન થાય, અને તેના વિના મોક્ષને લાભ ન થાય, તેથી જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણ પ્રાપ્ત થતાં સર્વ મૂળ અને ઉત્તર ગુણવાળું ચારિત્ર હેવાથી, તે પ્રાપ્ત થતાં ઘાતી કર્મને ઉચ્છેદ થાય છે, અને તેથી કેવળ જ્ઞાન થાય, અને તેથી જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં અગ્નિ જવાળાના સમૂહથી જેમ કાટ બળી જાય, તેમ તે ચારિત્રથી સકલ કર્મ સમૂહ નાશ થાય છે, અને તેથી જ આવ્યા બાધ સુખવાળું મોક્ષ થાય, તેથી ચારિત્ર તેજ પ્રધાન છે. આ બન્નેનું આચાર્ય સમાધાન કરે છે. એક એકને પ્રધાન માનવાથી અને બીજાને ઉડાવવાથી બને મિથ્યા દર્શનીય (ભૂલેલા) છે. કારણ કે ક્રિયા વિના જ્ઞાન નકામું છે, અને જ્ઞાન વિના ક્રિયા નકામી છે, જેમ દેખવા છતાં પગ આગમાં બળી મુએ, અને દેડવા છતાં આંધળો બળી મુએ, તેથી જૈન મત પ્રમાણે ન જે એક બીજા સાથે અપેક્ષા ન રાખે, તે તે મિથ્યાત્વ રૂપે રહી સમ્યફૂભાવને અનુભવતા નથી, પણ પરસ્પર અપેક્ષા રાખી એકઠા થયેલા પરસ્પર અર્થ બતાવવાથી, સમ્ય Page #293 -------------------------------------------------------------------------- ________________ [૨૮] કૂંપણે (સાચા) થાય છે, તેથી કહ્યું છે, કે દુનિયામાં જેટલા સત્ય અભિપ્રાચે છે, તે નય છે. પણ તે ન બીજાની અપેક્ષા ન રાખે, તે શત્રુરૂપ થઈ મિથ્યાત્વપણે છે. પણ એક બીજાને સંબોધી રહી એકત્ર થાય છે તે સમ્યકત્વ થાય, તે પ્રમાણે અહિં જ્ઞાન સૂરણ બને મળીને મેક્ષ પ્રાપ્તિમાં સમર્થ છે. પણ એકલું જ્ઞાન કે એકલું ચરણ નહિ, આ જિનેશ્વરને નિર્દોષ પક્ષ બતાવે, હવે બન્નેનું પ્રધાનપણું બતાવવા કહે છે. બધા નાનું ઘણું પ્રકારનું વકતવ્ય સાંભળીને બધા નનું વિશુદ્ધ જે તત્વ તેને સમઅને તે પ્રમાણે આદરીને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય, એટલે ચરણ અને ગુણ એ બેઉમાં જે રહેલો તે ચરણ ગુણ સ્થિત છે. અહિં ગુણથી જ્ઞાન લેવું, કારણ કે આત્મા ગુણી છે, તેને ગુણ જ્ઞાન છે, તે બન્નેને કઈ પણ વખત વિયોગ થતા નથી, તેથી તે સહભાવિક ગુણ છે. આ પ્રમાણે ઘણું પ્રકારે નય માર્ગનું સ્વરૂપ સમજીને સંક્ષેપથી જ્ઞાન ચારિત્રમાંજ રહેવું આ વિદ્વાનને નિશ્ચય છે, પણ એકલા ચારિ. ત્રથી જ જ્ઞાન વિના ઈચ્છિત પ્રાપ્તિ ન થાય. આગળ અંધનું દ્રષ્ટાંત આપ્યું છે, તે પ્રમાણે જ્ઞાન માત્રથીજ ડિક્યા વિના ઈછિત પ્રાપ્તિ ન થાય, તથા પંગુનું દ્રષ્ટાંત આપેલું છે, તે આ રીતે, કેઈ નગરમાં આંધળો તથા પાંગળો બને રહેતા હતા, તે નગર બળવા લાગ્યું ત્યારે બધા લેકે ભાગી ગયા, પણ આંધળો તથા પાંગળા રહી ગયા, એક દેખે છે, બીજે દોડે છે, પણ જ્યાં સુધી બનને ન મળ્યા, ત્યાં સુધી દુઃખી થયા, પણ જ્યારે બન્ને મળ્યા. ત્યારે બન્નેને છુટકે Page #294 -------------------------------------------------------------------------- ________________ [૨૯ થ, જેવી રીતે અંધ, પંગુ, ભેગા થયા, તેવી રીતે જ્ઞાન ચરણ બનેને પ્રધાન માની જ્ઞાન ભણી કિયા કરે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આચારાંગનું સંદેહ ભૂત પહેલું અધ્યયન છે જીવ નિકાયનું સ્વરૂપ તથા તેના રક્ષણને ઉપાય બતાવનાર છે, જે પ્રથમ મધ્ય અને અંતમાં દયાના એક રસવાળું એકાન્ત હિત કરનાર છે, અને જે મુમુક્ષુ શિષ્ય સૂત્રથી તથા અર્થથી ભર્યું તથા શ્રદ્ધા અને સંવેગ વડે યથાયોગ્ય આત્મ સ્વરૂપે કર્યું, તેથી મહાવ્રત આરે પણ તે ઉપસ્થાપના” (વી દિક્ષા) ને એગ્ય જાણી નિશીથ વિગેરે સૂત્રમાં બતાવેલા ક વડે સચિત્ત પૃથિવીના મધ્યમાં આચાર્યો ગમન વિગેરે કરવા વડે પરીક્ષા કરી શિષ્યને શ્રદ્ધાવાળે જાણીને વડી દીક્ષા આપવી તેની વિધિ કહે છે. સારી તિથિ, કરણ, નક્ષત્ર મુહુર્ત તથા દ્રવ્ય ક્ષેત્ર, ભાવ, સારા દેખીને જિનેશ્વરની મૂર્તિને પ્રવર્ધમાન સ્તુતિઓ વડે નમસ્કાર કરીને જિનેશ્વરના પગમાં પડીને ઉભે થયેલ આચાર્ય શિષ્ય સાથે મહાવ્રત આપણ સંબંધી કાર્યોત્સર્ગ કરીને એક એક મહાવ્રતને શરૂઆતથી આરંભીને ત્રણ ત્રણ વખત પાઠ બેલે, જ્યાં સુધી રાત્રિ ભેજન સંપૂર્ણ વિરમણ વ્રતને પાઠ આવે, ત્યારપછી આ પાઠ ત્રણ વખત ઉચ્ચારે. 'इच्चेइ याई पंच महत्व याई राह भोयणवरमण छहाई अत्तहियट्टयाए उपसंपन्जिता गं વિદા' - આ પાંચ મહા વ્રત છઠું રાત્રિ જન વિરમણ વ્રત તે પિતાના આત્માના હિત માટે પ્રાપ્ત કરીને વિચરૂં છું પછી વાંદણાં દેવડાવી નમીને શિષ્ય બેલે, આજ્ઞા Page #295 -------------------------------------------------------------------------- ________________ [28] તરીપ હું શું બેલું, ત્યારે આચાર્ય હે, જીને ધરણ કર (બોલ) તમે મને મહા વ્રત અર્પણ કર્યા છે, અને હવે હિત શિક્ષાની ઈચ્છા રાખું છું, ત્યારે આચાર્ય કહે સંસારથી તારા વિસ્તાર થાઓ, મેશ કિનારે પહોંચ, ઉત્તમ ગણાથી વધ; આ પ્રમાણે થયા પછી સુગંધી વાસ ક્ષેપવડે મઠી ભરીને શિષ્યના માથામાં ગુરૂ મહારાજ નાખે, પછી શિષ્ય વાંદણ દઈને પ્રદક્ષિણા કરીને આચાર્યને નમસ્કાર કરતે ફરી વદે, એ પ્રમાણે બધું ક્રિયા અનુષ્ઠાન કરે આ પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા કરીને શિષ્ય ઉભું રહે ત્યાર જ સાધુએ તેને માથામાં વાસક્ષેપ નાંખે, અથવા યતિની જનને સુલભ કેશર નાખે, પછી કાર્યોત્સર્ગ કરાવીને આચાર્ય કહે, હે શિષ્ય! સાંભળ તારે કેટીક ગણ છે, અમુક કુળ છે. વૈરી શાખા, અમુક આચાર્ય, અમુક ઉપાધ્યાય પ્રવર્તિની સાધ્વી અમુક છે, તથા બીજા વડી દિક્ષા આપવા ગ્ય હોય તે અનુક્રમે રત્નાધિક થાય છે, પછી આંબિલ, અથવા નીવિ, અથવા પોતાના ગ૭ પરંપરામાં આવે તપ આચરે છે, આ પ્રમાણે આ અધ્યયન આદિ મધ્ય અંત કલ્યાણ સમૂહવાળ ભવ્ય જનના સમૂહનું મન સમાધાન કરનાર છે તે અધ્યયન પ્રિયના વિયાગ વિગેરે દુખના આવર્ત વાળી તથા ઘણા કષાયરૂપ માછલાં વિગેરેના સમુહથી આકુળ વિષમ સંસાર રૂપ નદીને તારવામાં સમર્થ છે તથા એક દયારૂપ રસ છે. તેથી વારંવાર મુમુક્ષુએ ભણવું. આ શિલાકાચાર્યો કલી પાસ પરિણા નામના પહેલા અધ્યયનની ટીકા સમાપ્ત થઈ (આ ગ્રન્થના લેક ર૨૧ છે.)