________________
[૧૮૭]
દેહ કે, અગ્નિપુદ્ગલની બનેલી દેહ, તેની અપેક્ષાએ વિશેષ ભેદ પડે, અને જે અગ્નિને જીવ ન માને તે ન માનનારને પિતાની દેહમાં પિતે રહેલે છે, તે પણ ન મનાય) તેથી આ અગ્નિ-લેક સામાન્ય આત્માની માફક ઉડાવ નહિ, પણ જીવ છે, એમ માનવાનું બતાવ્યું. - હવે અગ્નિ-જીવને સ્વીકાર થયું છે, તે તેના વિષયમાં સમારંભ કરતાં (અગ્નિકોને દુઃખ દેતાં) કટુકફળ પરિહારના ઉપન્યાસ માટે સૂત્ર કહે છે.
जे दीह लोग सत्थस्स, खेयण्णे से असत्यस्त खेयण्णे, जे असत्थस्स खेयण्णे, से दीह लोग स
(Q૦ રૂ૨) * જે મુમુક્ષુ (મેક્ષને અભિલાષી) છે, તે જાણે છે કે – દિલેક એટલે વનસ્પતિકાય છે તે સ્થિતિ વડે, તથા પરિમા
વડે તથા શરીરની ઊંચાઈ વડે બધા એકેન્દ્રિય છે. કરતાં દીર્ઘ છે, માટે દીર્ધક કહેવાય છે તે સંબંધી કાયસ્થિતિ માટે સૂત્ર-પાઠ છે તે નીચે પ્રમાણે - वणस्तइ काइए णं भंते वणस्सह काइ एत्ति कालओ केवचिरं होइ ? गोयमा ! अगंतकालं अणंताओ उस्सप्पिण्णि, अव सप्पिणिओ खेत्तओ अणता लोया असंखेजा पोग्गल परियट्टा, तेणं पुग्गल परियहा आवलियाए असंखेजइ भागे