SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૯ થ, જેવી રીતે અંધ, પંગુ, ભેગા થયા, તેવી રીતે જ્ઞાન ચરણ બનેને પ્રધાન માની જ્ઞાન ભણી કિયા કરે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આચારાંગનું સંદેહ ભૂત પહેલું અધ્યયન છે જીવ નિકાયનું સ્વરૂપ તથા તેના રક્ષણને ઉપાય બતાવનાર છે, જે પ્રથમ મધ્ય અને અંતમાં દયાના એક રસવાળું એકાન્ત હિત કરનાર છે, અને જે મુમુક્ષુ શિષ્ય સૂત્રથી તથા અર્થથી ભર્યું તથા શ્રદ્ધા અને સંવેગ વડે યથાયોગ્ય આત્મ સ્વરૂપે કર્યું, તેથી મહાવ્રત આરે પણ તે ઉપસ્થાપના” (વી દિક્ષા) ને એગ્ય જાણી નિશીથ વિગેરે સૂત્રમાં બતાવેલા ક વડે સચિત્ત પૃથિવીના મધ્યમાં આચાર્યો ગમન વિગેરે કરવા વડે પરીક્ષા કરી શિષ્યને શ્રદ્ધાવાળે જાણીને વડી દીક્ષા આપવી તેની વિધિ કહે છે. સારી તિથિ, કરણ, નક્ષત્ર મુહુર્ત તથા દ્રવ્ય ક્ષેત્ર, ભાવ, સારા દેખીને જિનેશ્વરની મૂર્તિને પ્રવર્ધમાન સ્તુતિઓ વડે નમસ્કાર કરીને જિનેશ્વરના પગમાં પડીને ઉભે થયેલ આચાર્ય શિષ્ય સાથે મહાવ્રત આપણ સંબંધી કાર્યોત્સર્ગ કરીને એક એક મહાવ્રતને શરૂઆતથી આરંભીને ત્રણ ત્રણ વખત પાઠ બેલે, જ્યાં સુધી રાત્રિ ભેજન સંપૂર્ણ વિરમણ વ્રતને પાઠ આવે, ત્યારપછી આ પાઠ ત્રણ વખત ઉચ્ચારે. 'इच्चेइ याई पंच महत्व याई राह भोयणवरमण छहाई अत्तहियट्टयाए उपसंपन्जिता गं વિદા' - આ પાંચ મહા વ્રત છઠું રાત્રિ જન વિરમણ વ્રત તે પિતાના આત્માના હિત માટે પ્રાપ્ત કરીને વિચરૂં છું પછી વાંદણાં દેવડાવી નમીને શિષ્ય બેલે, આજ્ઞા
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy