SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] કૂંપણે (સાચા) થાય છે, તેથી કહ્યું છે, કે દુનિયામાં જેટલા સત્ય અભિપ્રાચે છે, તે નય છે. પણ તે ન બીજાની અપેક્ષા ન રાખે, તે શત્રુરૂપ થઈ મિથ્યાત્વપણે છે. પણ એક બીજાને સંબોધી રહી એકત્ર થાય છે તે સમ્યકત્વ થાય, તે પ્રમાણે અહિં જ્ઞાન સૂરણ બને મળીને મેક્ષ પ્રાપ્તિમાં સમર્થ છે. પણ એકલું જ્ઞાન કે એકલું ચરણ નહિ, આ જિનેશ્વરને નિર્દોષ પક્ષ બતાવે, હવે બન્નેનું પ્રધાનપણું બતાવવા કહે છે. બધા નાનું ઘણું પ્રકારનું વકતવ્ય સાંભળીને બધા નનું વિશુદ્ધ જે તત્વ તેને સમઅને તે પ્રમાણે આદરીને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય, એટલે ચરણ અને ગુણ એ બેઉમાં જે રહેલો તે ચરણ ગુણ સ્થિત છે. અહિં ગુણથી જ્ઞાન લેવું, કારણ કે આત્મા ગુણી છે, તેને ગુણ જ્ઞાન છે, તે બન્નેને કઈ પણ વખત વિયોગ થતા નથી, તેથી તે સહભાવિક ગુણ છે. આ પ્રમાણે ઘણું પ્રકારે નય માર્ગનું સ્વરૂપ સમજીને સંક્ષેપથી જ્ઞાન ચારિત્રમાંજ રહેવું આ વિદ્વાનને નિશ્ચય છે, પણ એકલા ચારિ. ત્રથી જ જ્ઞાન વિના ઈચ્છિત પ્રાપ્તિ ન થાય. આગળ અંધનું દ્રષ્ટાંત આપ્યું છે, તે પ્રમાણે જ્ઞાન માત્રથીજ ડિક્યા વિના ઈછિત પ્રાપ્તિ ન થાય, તથા પંગુનું દ્રષ્ટાંત આપેલું છે, તે આ રીતે, કેઈ નગરમાં આંધળો તથા પાંગળો બને રહેતા હતા, તે નગર બળવા લાગ્યું ત્યારે બધા લેકે ભાગી ગયા, પણ આંધળો તથા પાંગળા રહી ગયા, એક દેખે છે, બીજે દોડે છે, પણ જ્યાં સુધી બનને ન મળ્યા, ત્યાં સુધી દુઃખી થયા, પણ જ્યારે બન્ને મળ્યા. ત્યારે બન્નેને છુટકે
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy