________________
[૮૭)
આત્માનું કિયાના પરિણામવડે પરિણામપણું શ્વીકાર્યું છે તેથી (ક્ષણિકવાદી વિગેરેનું ખંડન થયું છે.) અને તેનાજ અનુસારે સંભવ અનુમાનથી અતીત અનાગત ભાવમાં પણ આત્માનું અસ્તિત્વ જાણવું અથવા આ ક્રિયા પ્રબંધના પ્રતિપાદનથી કર્મના ઉપાદાન રૂપ છે. જે ક્રિયા છે તેનું સ્વરૂપ બતાવેલું જાણવું. . ૬. . હવે શિષ્ય પ્રશ્ન પુછે છે કે આટલી જ ક્રિયા છે કે બીજી કઈ છે તેને આ ચાર્ય મહારાજ બતાવે છે.
एयावंति सव्वाति लोगसि कम्मसमारंभा परिजाणियव्याभवंति (सू०७)
આટલી જ વિશિષ્ટ ક્રિયાઓ જે પૂર્વે કહેલી છે, તે સર્વ લેક એટલે પ્રાણ સમૂહમાં કર્મને સમારંભ છે તે અતીત, અનાગત, વર્તમાન ભેદ વડે કર્યું, કરાવ્યું, અને અમેર્યું એ વડે તમામ ક્રિયાને અનુસરનાર કરે છે એ શબ્દવડે બધી ક્રિયાને સંગ્રહ થાય છે. આટલી જ ક્રિયાઓ જાણવી. બીજી નહિ અને પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તેમાં જ્ઞપરિજ્ઞા (મળેલા બેધ) વડે આત્મા અને બંધનું અસ્તિત્વ છે. પૂર્વે કહેલી કર્મ સમારંભની બધી કિયાઓ વડે જાણપણું થાય છે. અને જાણ્યા પછી પ્રત્યા
ખ્યાન પરિજ્ઞાવડે બધા પાપને આવવાના હેતુરૂપ કર્મના સમારંભના પચ્ચખાણ કરવા જોઈએ (બને ત્યાંસુધી છેડવા જોઈએ) આટલા સામાન્ય વચનવડે જીવનું અસ્તિત્વ સાધ્યું છે. અને તે આત્માનું દિશાઓનું જે ભ્રમણ તેના હેતુઓના