SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧૯) नाणं किरिया रहियं, किरिया मेत्तं च दोविएगता न समत्था दाउ जे जम्म मरण दुक्ख दाहाई ॥१॥ કિયા રહિત એકલું જ્ઞાન, અથવા જ્ઞાન રહિત એકલી શિયા, એ બને એકલા હેય તે જન્મ મરણના દુખને છેદવા (મેક્ષ આપવા) સમર્થ નથી. (પણ બન્ને સાથેમળે તેજ મેક્ષ મળે છે.) જેથી મોક્ષ મેળવવામાં વિશિષ્ટ કારણભૂત જ્ઞાન જ બતાવવા કહે છે. જેને યથાયોગ્ય માની જાણી શું કરે) તે કહે છે. બુદ્ધિમાન તે ઉપદેશને ગ્યા છે તેવા શિષ્યને ગુરૂ કહે છે કે હે બુદ્ધિમાન સુશિષ્ય, દિક્ષા લઈને જીવાદિ પદાર્થોને જાણીને મોક્ષ પ્રાપ્ત કરે છે તે પ્રમાણે તું પણ જ્ઞાન ભણીને ચારિત્ર પાળીને મેક્ષ મેળવ, કારણ કે સમ્યફજ્ઞાન પૂર્વક કરેલી કિયા સફળ (મેક્ષ આપનારી) છે. ફરી અહીં કહે છે જેમાં જેને અભય (ભય વિનાનું) પદ છે. તે અભય રૂપ સંયમ સત્તર ભેદવાળે છે. તે સર્વ ભૂતની રક્ષા કરનાર સંસાર સાગરથી તારનાર નિર્વાહક જાણીને (દરેક પુરૂષ) વનસ્પતિના આરંભથી નિવૃતિ લેવી (દૂર રહેવું) જોઈએ તેજ હવે વિવરીને બતાવે છે. જે પરમાર્થ તત્વને જાણનાર છે, તેણે વનસ્પતિના આરભને કડવાં ફળ આપનાર જાણીને ન કર, કારણ કે જે આરંભ ન કરે, તેનેજ “પ્રતિવશિષ્ટ ઇષ્ટ ફળ (મેક્ષ)ની
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy