SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫] હવે ભાવ ચરણ કહે છે. भारे गइ माहारो, गुणो गुण वओपसत्य मप सत्था गुण चरणे पसत्येण, बंभरा नव हवंति ॥३०॥ ભાવ ચરણ પણ ગતિ આહાર અને ગુણ ભેદે ત્રણ પ્રકારનું છે. ગતિ ચરણમાં સાધુ ઉપગ પણે યુગ માત્ર (સાડા ત્રણ હાથ) દષ્ટિથી દેખીને ચાલે તે, ભક્ષણ ચરણ પણ શુદ્ધ પિંડ (બેતાળીશ દોષ રહિત) આહાર ગોચરી વિગેરેમાં વાપરે, ગુણ ચરણ તે અપ્રશસ્તમાં મિથ્યા દ્રષ્ટિ અને સમ્યફ દષ્ટિએને કેઈપણ જાતને અભિલાષ (નિયાણું) કરીને ચારિત્ર પાળે તે. અને પ્રશસ્તમાં કઈ પણ જાતની અભિલાષા વિના મેક્ષને માટેજ આઠ કર્મ છેદવાને માટે મૂળ ઉત્તર ગુણના સમૂહવાળું જે ચારિત્ર પાળવામાં આવે તે અહિંઆ, આ પ્રશસ્ત ગુણવાળા ભાવ ચારિત્રથી જ અધિકાર છે જેથી નવ અધ્યયન મૂળ અને ઉત્તર ણ સ્થાપનારા છે તે નિર્જરાને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ નવના અનુકૂળ અર્થ બતાવનાર નામને કહે છે. सत्य परिणा१ लोग विजओ२ य सीओसणिज३ सम्मत्तं४ તહોઇHજનાપુર તા મહાપરિdorr૭૪ શા अमए याविमोख्योट उपहाणप्नुय९ च नवमगं भणियं इच्चे तो आयारो, आयारग्गाणि सेसाणि ॥३२॥
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy