________________
[૨૪] .
શબ્દથી એમ બતાવે છે કે, જેના વડે, હેય, અને ઉપાદેય, પદાર્થોનું સ્વરૂપ જાણે તે વેદ, આ ક્ષાપશમિક ભાવમાં વર્તનારે આ આચાર ગ્રન્થ છે (આચારને બદલે મૂળમાં વેદ શબ્દ વાપર્યો છે, તેની સાથે પાંચ ચૂડાઓ છે. તેથી પાંચ ચુડાવાળા થાય છે. કહેવામાં જે બાકી ખુલાસે કરવાનું હોય તે બતાવનાર ચુડા કહેવાય છે. તેમાં પહેલી સાત અધ્યયનવાળી છે. તે આ પ્રમાણે पिंडेसण सेज्जिरियाँ, भासज्जायाय वत्थयोंए सा
ઉપ,િ માત્ત, પિંડેષણ, શય્યા, ઈર્યા, વિગેરે સાત અધ્યયનવાળી છે, બીજી સત્ત સત્તિકા, ત્રીજી ભાવના, એથી મુક્તિ, અને પાંચમી તેનિશીથા ધ્યયન “દુ ગો ઘi” તિ તેમાં ચાર ચૂલિકારૂપ બીજે શ્રુતસ્કંધ, ઉમેરવાથી બહુ અને નિશીથ નામની પાંચમી યુલિકા ઉમેરવાથી બહતર, અને અનંત, ગમ, પર્યાય બહતમ છે તે પદ પરિમાણવડે થાય છે (આનું વિવરણ આગળ કરશે) મે ૧૧ / - હવે ઉપકમની અંદર સમવતારનું દ્વાર છે, તેમાં, આ ચુડાએ નવ બ્રહ્મચર્ય અધ્યયનમાં સમાય છે તે બતાવે છે. आयार ग्गाणत्थो, बम्भ चेरेसु सोसमोयरह सोऽविय सत्य परिणा,ऍपिडि अत्यो समोयरह ।१२।