________________
[63)
प्राणि वधादीन दोषा, नधितिष्ठति मोहसंछन्नः॥६॥ बनाति ततो बहुविध, मन्यत्पुनरपि नवंसु बहु कर्म । तेनाथपच्यते पुन, रग्ने रग्निं प्रविश्य च ॥ ७ ॥ एवं कर्माणि पुनः पुनः, स बनस्तथैव मुंश्चंश्च । सुख कामो बहुदुःख, संसार मनादिकं भ्रमति ॥८॥ एवं भ्रमतः संसार सागरे, दुर्लभं मनुष्यत्वम् । संसार महत्वा धार्मिक, त्वदुष्कर्म बाहुल्यैः॥ ९ ॥ आयादशः कुलरूप, सपदायुश्च दाघमाराग्यम् । यति संसर्गः श्रद्धा, धर्म श्रवणं च मति तैक्षश्यम्॥१०॥ एतानि दुर्लभानि, प्राप्तवतोपि दृढमोहनीयस्य । कुपथाकुलेऽहंदुक्तोऽति दुर्लभोजगति सन्मार्गः॥११॥
" તે કર્મોથી જીવ પસ્વશ થઈને સંસાર ચકને પામે છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ, એ ચારેમાં ઘણીવાર બદલાય છે મા નરકમાં દેવનિ તિર્યંચ એનિ અને મનુષ્ય એનિમાં ઘટી યંત્રની માફક નવાં નવાં શરીર કરીને આત્મા ભમે છે મારા હંમેશા બાંધેલાં પૂર્વે કહેલાં તીવ્ર પરિણામવાળાં નરકના દુખે ભગવે છે. તથા તિર્યંચ નિમાં, ભય, ભૂખ, તરસ, વધ તથા માર વિગેરે ઘણાં દુઃખો અને શૈડાં સુખને ભેગવે છે પ૩ મનુષ્યના સુખ દુઃખમાં મન અને શરીર આશ્રયી બહુ વિકલ્પ છે. એટલે તેમાં સુખ દુખને