SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬૨). “ ત્તિ નિંદા ઉત્પન્ન થાય, તેથી તે પ્રભુ અર્થાત નિંદા કરવામાં સમર્થ અથવા ગ્ય, પ્ર. કઈ વસ્તુની નિંદા કરવામાં સમર્થ ? ઉત્તર (* જપ ) એજતિ એટલે કંપાવે તે એજ, એટલે વાયુ કારણ કે તેને કંપાવવાને સ્વભાવ છે; તે એજની “જુગુપ્સા” એટલે નિંદા તેનું સેવન કરવામાં નિવૃત્તિ તેમાં સમર્થ થાય છે. વાયુ કાયના સમારંભની નિવૃત્તિમાં શક્તિવાળા થાય છે. અથવા પાઠાંતર “પંચ - વધારી પણામાં એટલે ઉકાવસ્થામાં રહેનારા એવા સ્પર્શ નામના, એકજ ગુણથી જણાતે, તેટલા માટે એક એટલે વાયુ એવા એકજ ગુણથી જણાતા, એવા વાયુની નિંદામાં સમર્થ, “ચ” શબ્દથી નિંદાને સમર્થ થાય, છે, અર્થાત્ જીવ છે એમ શ્રદ્ધા કરીને પછી તેના આરંભને નિદે છે. જે વાયુ કાય સમારંભ નિવૃત્તિમાં સમર્થ કહ્યો, તે બતાવે છે. ____ आयंकदंसी आहियंति णचा, जे अज्झत्थं जाणइ से बहिया जाणइ, जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ, एयं तुल मन्नसि (सू०५६) (તાધિ $ ) અને વાત ન તે આતંક એટલે મહાકુરછુ પણાએ જીવવું તે દુખ છે, અને તે દુખ બે પ્રકારે છે. શરીરનું દુઃખ, અને બીજુ મનનું
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy