SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) કરીને તાદર્થ્યમાં ચોથી વિભક્તિ છે, એટલે જીવિતના પરિ વંદન, માન, પૂજનને માટે કમ આશ્રવમાં અજ્ઞાન સંસારી જ પ્રવર્તે છે. આ સમુદાય અર્થ છે. ફકત પરિવંદન વિગેરે માટેજ કર્મ બાંધે છે. એમ નહિં પણ બીજા માટે પણ બાંધે છે તે બતાવે છે. જન્મ, મરણ, અને મુકાવું એટલે જાતિ, મરણ, તથા મેચન સમાહાર હૃદ્ધ કરીને તાદ ચતુથી વાપરી એટલે પ્રાણીઓ જન્મ, મરણ, અને મેક્ષને માટે તેવી ક્રિયામાં પ્રવર્તમાન બની કર્મોને ગ્રહણ કરે છે. તેમાં જન્મ માટે કેચઅરિ (કાતિકેય) નું વંદન આદિ ક્રિયા કરે છે. તથા જે જે ઉત્તમ વસ્તુઓ અહિં બ્રાહ્મણ વિગેરેને આપે છે તે તે બીજા જન્મમાં ભેગવશે એ પ્રમાણે મનુએ પણ કહેલ છે. वारि दस्तृप्तिमाप्नोति, सुखमक्षय्यमन्नदः तिलप्रदः प्रजामिष्टा-मायुष्क मभयप्रदः॥ પાણી આપનારે તૃપ્તિ પામે છે. અન્ન આપનાર અક્ષય સુખ ભોગવે છે. તલ દેનારે ઇચ્છિત પ્રજાને પામે છે. અને અભયદાન દેનારે દીર્ધાયુષી થાય છે. ૧૧ છે અહિં એકજ સુભાષિત છે. અભય પ્રદાન તે તુષ (ભાતનાં છોડાં કુસકી) માં કણિકા કણકીની માફક છે. એ પ્રમાણે કુમાર્ગ ઉપદેશથી હિંસાદિમાં પ્રવતિ છ ક્યિા કરે છે તથા મરણને માટે પિંડદાન વિગેરેની ક્રિયામાં પ્રવર્તે છે.
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy