SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] तत्य अकारि करि संति, बंध चिंता कया पुणो होइ सह सम्मइआ जाणइ, कोइ पुण हेतु जन्तीए ॥६७॥ તેમાં એટલે કયાથી અધાતા કર્મોંમાં શુ' થયું તે કહે છે. કર્યુ. અને કરીશ આ ભવિષ્ય અને ભૂતકાળ લેવાથી વચમાં રહેલ વર્તમાન કાળ પણ આવી જાય છે તથા કરવા સાથે કરાવવું અને કર્તાને અનુમેદવુ એ દરેકના ત્રણ ત્રણ ભેદ ગણતાં નવ થયા તે આત્મ પરિણામ ઘણે ચાગ ( વ્યાપાર રૂપે લીધેલા જાણવા તેમાં આ આત્મ પરિણામ રૂપ ક્રિયા વિશેષવડે મધની ચિંતા કરી છે એટલે અધનું ઉપાદાન લીધુ છે. કારણ જે જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે ચાગ નિમિત્તે કમ અધાય છે' અને આ કોઇક પુરૂષ જાણે છે જે ને સન્મતિ અથવા સ્વમતિ આત્માની સાથે છે. તે અવધિ મનઃ પર્યાય કેવળ જ્ઞાન તથા જાતિ સ્મરણુ રૂપ જ્ઞાન છે તેના વડે જાણે છે, અને કેઈતા પક્ષ ધર્મ, અન્વયવ્યતિરેક લક્ષણ વાળી હેતુની યુતિ વડે જાણે છે. હવે અજ્ઞાની જીવ શા માટે આવા કડવા વિપાકવાળા કર્મના આશ્રવ રૂપ હેતુભૂત ક્રિયા વિશેષમાં પ્રવર્તે છે? આ શિષ્યના પ્રશ્નના ઉત્તર આપે છે. " इमस्स चैव जीवियस्य परिवंदण माणण पूयणाए जाई मरण मोयणाए दुक्ख पडिघाय हे (सू०११)
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy