________________
[૨૫૦]. બીજે વધારે ભય હેય નહિં તે મહાભય કહેવાય તે થાય. છે તે બતાવે છે–
બધાં પાણી શરીરથી થનારા તથા મનથી થતાં દુબેથી ઉદ્વેગ પામે છે, ઇતિ શબ્દ એવકાર અર્થમાં છે) એ પ્રમાણે પહેલાં કહ્યું, તેનું તત્વ બરાબર પ્રાપ્ત કર્યું છે, એ હું કહું છું. જે કહેવાનું છે તે કહે છે.
તતીત્યાર” એ પ્રકારે અસાતાદિ વિશેષણ યુક્ત દુઃખથી પરાભવ પામેલા પ્રાણે ત્રાસ પામે છે [ઉદ્વેગ પામે છે તેજ પ્રાણ ધારનાર તે પ્રાણીઓ છે. કયાંથી ત્રાસ પામે છે ? તે બતાવે છે “પ્રગતીજે દિશા, ખુણા વિગેરેથી ઉગ પામે છે તથા ઉગમણી વિગેરે દિશામાંથી રહેલા ત્રાસ પામે છે (ઉદ્વેગ પામે છે. આ દિશા અને અનુ દિશા બધી પ્રજ્ઞાપન વિધિથી સાધેલી દિશાઓ જાણવી; કારણ કે જીવનું તે વ્યવસ્થાન છે તથા કાકુ વચનથી આમ અર્થ પ્રતિપાદન થાય છે ] એવી કઈ દિશા કે ખુણે નથી કે જેમાં ત્રસકાય ન હોય, અથવા જ્યાં રહિને ત્રાસ ન પામતા હોય, જેમ કે શેટાને કીડે બધી દિશાઓ તથા ખુણાઓથી ડરીને પિતાનું રક્ષણ કરવા માટે તારથી શરીરને વીટે છે તે પણ મરે છે, ભાવ દિફ પણ તેવી કઈ નથી કે જેમાં રહેલા ત્રસકા ન ડરે, શરીરથી અને મનથી ઉત્પન્ન થનારાં દુખેથી બધી પેપર નરક વિગેરેમાં પણ પ્રાણીઓ હણાય છે તેટલા