________________
[૨૪] તિક સંમુછનજ પપાતિક પચેન્દ્રિય છે તથા પૃથિવી વ્યાદિ એકેન્દ્રિય સર્વ સત્વે વિગેરે એક બીજાના દુખ એક બીજા ભેગવી શકતાં નથી, પણ પિતાનાં દુખે પિતેજ ભગવે છે અહિં પ્રાણ વિગેરે શબ્દોને ખરી રીતે ભેદ નથી પણ નીચેના ન્યાય વચનના વ્યવહારથી ભેદ છે. કહ્યું છે કે प्राणा वित्रि चतुः प्रोक्ताः भूतास्तु तरवः स्मृताः जीवाः पंचेन्द्रियाः प्रोक्ताः शेषाःसत्वा उदीरिताः।
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, છ પ્રાણ કહેવાય છે. તરૂવૃક્ષે વિગેરે ભૂત પંચેન્દ્રિય જ કહેવાય છે. અને બાકીના સત્વ કહેવાય ૧ / અથવા શબ્દ વ્યુત્પત્તિ દ્વારા સમરૂિઢનય મતવડે ભેદ જે તે આ પ્રમાણે છે.
હમેશાં પ્રાણ ધારણ કરવાથી (પ્રાણે) પ્રાણીઓ છે, ત્રણે કાળમાં રહેતાં હોવાથી ભૂત છે ત્રણે કાળમાં જીવવાથી જીવ; અને હંમેશાં વાપણાથી સત્વ છે, તે આપણે મનમાં ધારણ કરીને જેમ પ્રત્યેક જીવનું સુખ છે તેમ પ્રત્યેકની અશાતા, મહાભય, દુઃખ વિગેરે હું કહું છું, તેમાં જે દુઃખ પમાડે, તે દુખ શું વધારે છે? “ગણાત” કષ્ટથી વેદાય એવા કર્મોશના પરિણામ, તથા “ગપર નિર્વાણ ઘણું સુખ તે પરિનિર્વાણ રે, ન થાય, તે અપરિ નિર્વાણ છે, એટલે ચારે બાજુથી શરીર મન વિગેરેને પીડા કરનારૂં તથા મામ મહાન (માટુ) એવું જે ભયને મહાભય” જેનાથી