________________
[૨૯] હવે વનસ્પતિ કાયનું જીવપણું સિદ્ધ કરવા ચિન્હ બતાવે છે.
सेवमि, इमंपि जाइ धम्मयं, एयपि जाइ धम्मयं, इमंपि बुड्ढि धम्मयं, एयपि युड्ढि धम्मयं इमंपि चित्त भतथं, एयपि चित्त मंतयं, इमंपि छिण्णं मिलाइ, एयंपि छिण्णं मिलाइ, इमंपि आहारगं एयंपि ત્રાણા, ઉ જ ઘર સળa, ફુજિ असालथ, एयाप असासय, इमाप चओवचइय, p, વાઘ છુ વિપરિક ધમાં, एयपि विपरिणाम धम्मगं, (सू. ४६) - તે હું જિનેશ્વર પાસે તત્વ જાણુને કહું છું, અથવા વનસ્પતિનું ચિતન્ય જે પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે તે હું કહું છું, જેવી પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે બતાવે છે. અહિં ઉપદેશને ગ્ય સૂત્રને આરંભ છે. અને તેને કહેવાયેગ્ય પુરૂષ હોય છે. તેની પાસે રહેવાપણાથી તે શરીર પ્રત્યક્ષ આસન્ન વાચી ઈદમ” (ગુજરાતીમાં “આ”) શબ્દવડે સાધુ વિચાર કરે છે. આપણું આ મનુષ્ય શરીર જનન (જન્મ) ના ધર્મવાળું છે. અને વનસ્પતિનું શરીર પણ તે સ્વભાવવાળું છે. અહિં આ “ઇતિ” શબ્દ સહિત “ગ” શબ્દ છે.
તે દરેક જગ્યાએ યથા” શબ્દના અર્થ માં છે, અને