________________
[૨૩૮] (તીથ"કર) ચક્રવર્તી, વિગેરે સારા માણસોનીજ ઉત્પત્તિ થાય છે. (૨) શંખાવાં, તે ચક્રવર્તીના સ્ત્રી રત્નનેજ હાય છે, તેમાં ફક્ત પ્રાણીની ઉત્પત્તિ સ'ભવે છે, પણ તેમાં નવ મહિના રહીને ગભ પાકવાની ક્રિયા થતી નથી; (૩) ‘વ’શી પત્રા' તે ચેતિ પ્રાકૃત ( સાધારણ ) મનુષ્યોને હોય છે, તથા બીજા ત્રણ ભેદ નિયુક્તિ કાર બતાવે છે. તે આ પ્રમાણે ‘અ’ડજ ‘પાતજ,' અને ‘જરાયુજ' તેમાં પક્ષી વિગેરે અંડજ કહેવાય તથા વલ્ગુલી (બકરા હરણ) હાથીનું બચ્ચું વિગેરે પાતજ છે અને ગાય ભે'સ અળદ મનુષ્ય ઇત્યાદિ જરા યુજ કહેવાય છે. આ પ્રમાણે ગતિ ત્રસે એ ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયાના ભેદવાળા છે; આ પ્રમાણે યાની વિગેર ભેદથી ત્રસનુ નિરૂપણ થયુ, હવે તે દરેક ચેાનિના સંગ્રહ નિચેની ગાથાઓમાં કર્યાં છે, તે બતાવે છે.
पुढवि दग अगणि मारुय पत्तेय निओय जीव जोणीणं सत्तर सत्ता सत्ता सत्तग दस चोदस य लक्खा ॥ १ ॥ विगलि दिए दोदो चउरो चउरो य नारय सुरेस तिरियाण होंति चउरो चोद्दस मणु आण लक्खाई ॥ २ ॥
સાત લાખ પૃથિવીકાય ચેાનિ, સાત લાખ જલકાય ચેાનિ, સાત લાખ અગ્નિકાય; સાત લાખ પવન, દશલાખ પ્રત્યેક વનસ્પતિ અને ચાદ લાખ સાધારણ વનસ્પતિ કાયની ચેાનિ છે, ડાા નિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા)