________________
[૨૪૬) અંડજ. પક્ષીઓ તથા ઘરેણી અંડજ છે, જે “પિત” તેજ જન્મે તે પિતજ. હાથી જળ વિગેરે પિતજ છે. અને જેરાયુથી વિટાયેલા જે થાય તે જરાયુજ, ગાય ભેંસ બકરાં માણસે વિગેરે જરાયુજ છે. ઓસામણ, કાંજી દુધ, છાશ, દહિ, વિગેરેમાં રસથી જે ઉત્પન્ન થાય તે રસજ, ચેળ વિગેરે અત્યંત નાના છ રસજ છે, પરસેવાથી ઉત્પન્ન થાય તે સંદ-- જ છે, માકણ જુ શતાદિકા વિગેરે સ્વેજ છે, સંમુઈને જ તે પતંગીઆ, કીડીઓ, માખીઓ વિગેરે, સંમઈનથી ઉત્પન્ન થાય તે સંમૂછનજ છે. ઉભેદનથી ઉત્પન્ન થાય તે ઉભેદજ કહેવાય, પતંગીયા ખંજરી પારીપ્લવ વિગેરે ઉદ્દ ભીજ કહેવાય છે. ઉપપાતથી ઉત્પન્ન થાય તે ઓપપાતિક. નારક દેવ વિગેરે આપપાતિક છે. એ પ્રમાણે જેને જે સંભવ હોય તેવે આઠ પ્રકારમાં સંસારી જીવને જન્મ થાય છે તેજ વાત બીજા શાસ્ત્રમાં ત્રણ પ્રકારે કહે છે કે
ઈન પvr am” (તણાઈ. જર, જૂ. ૩૨)
રસ દજ ઉદ્િભજન સંમુઈનમાં સમાવેશ થાય છે. અને અંડજ પિતજ અને જરાયુજને ગર્ભ જમાં સમાવેશ થઈ જાય છે અને દેવ નારકીયને ઓપપાતિકમાં સમાવેશ થઈ જાય છે. એટલા માટે તત્વાર્થ સૂત્રકારે ટુંકામાં ત્રણ જ પ્રકારને જન્મ એમ કહેલું છે અને અહિં આઠ પ્રકારે ઉત્તરભેદ સહિત બતાવેલ છે અને તેજ આઠ પ્રકારના