________________
[૨૪૫] કરાવે છે. આ પ્રકારે દ્વાર સમૂહ કહીને હવે બધી નિયુંક્તિના અર્થના ઉપસંહાર માટે કહે છે, सेसाई दाराई, ताई, जाई हवंति पुढवीए एवं तस कायंमी, निज्जुत्ती कित्तिया एसा॥१६॥
જે દ્વારે કહ્યા તે સિવાયનાં જેટલાં કરે છે તે બધાં પૃથિવી કાયનાં જેવાંજ સમજવાં. અને પૃથિવીકાયનું સ્વરૂપ નિર્માણ કરતી વખતે જે ગાથાઓ કહી છે, તે બધી નિર્યુંક્તિઓ ત્રસકાયના ઉદ્દેશામાં પણ કહી છે, એમ જાણવું, હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બેલવું, તે આ પ્રમાણે.
सेबेमि संतिमे तसा पाणा तंजहा-अंडया पोयया जराउआ, रसया संसेयया समुच्छिमा उम्भिથઈ કવરૂપ, gણ સંપત્તિ પવૃત્ત (ફૂ. ૪૮)
આ સૂત્રને અનંતરાદિ સંબંધ પૂર્વ માફક જાણે, જે મેં ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણી સાંભળીને અવધારણ કરી રાખેલી છે અને તેનાથી જેવી રીતે તત્વ પ્રાપ્ત કરેલું છે તે કહું છું. દ્વીયિાદિ ત્રસ જી પ્રાણી છે, અને તે કેટલા પ્રકારના છે, તેના ભેદ બતાવે છે. તે -આ પ્રમાણે, “તંજહા' શબ્દ વાક્યના ઉપન્યાસને માટે છે. અથવા જે ભગવાનના મુખમાંથી નીકળ્યું છે, તેજ હું કહું છે, તે બતાવવા માટે છે. ઇંડાંમાંથી જે ઉત્પન્ન થાય તે