________________
[૨૪] | દર્શન, તે સામાન્ય ઉપલબ્ધિ (પ્રાપ્તિ) રૂપ છે, તેમાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવળ દર્શન, એમ ચાર પ્રકારે છે. જ્ઞાન તે મતિ, ભૂત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એમ પાંચ પ્રકારનું છે, તે જ્ઞાન પિતાને તથા પરને પરિચછેદ કરનાર જીવનું પરિણામ છે, તે પાનવરણીયાદિક કર્મ જવાથી સ્પષ્ટ તત્વને પરિછેદ કરે છે; ચારિત્ર તે, સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમ પરાય, અને યથાખ્યાત એમ પાંચ પ્રકારે છે, ચારિત્રા ચારિત્ર તે શ્રાવકને દેશ વિરતિ ધુલ પ્રાણાતિપાત વિગેરેનું નિવૃત્તિ રૂપ જાણવું, તથા દાન, લાભ, બેગ, ઉપભેગ, વીર્ય, શ્રોત્ર, ચક્ષુ, નાક, જીભ, સ્પર્શન, એ દશ પ્રકારની દોષ રહિત જીવ દ્રવ્યની લબ્ધિઓ છે તે જીવનું લક્ષણ છે, તથા ઉપગ તે સાકાર અને નિરાકાર એમ બે પ્રકારે છે, સાકાર ઉપયોગ આઠ પ્રકારને, અને નિરાકાર ઉપયોગ ચાર પ્રકાર છે, ગ તે મન, વચન, અને કાયાએ કરીને ત્રણ પ્રકારનું છે. મન પરિણામથી ઉત્પન્ન થયેલા સૂક્ષમ અધ્યવસાયે ઘણા પ્રકારે છે “વિશ્વકુ (જુદી જુદી) લબ્ધિએને ઉદય” પ્રકટ થાય છે. તે દૂધ, મધ, આસવ વિગેરે લબ્ધિઓ છે તથા જ્ઞાનાવરણીયાદિ કર્મથી લઈને અંતરાય સધી આઠ કર્મને પિતાની શક્તિનું પરિમાણ તે ઉદય, છે, વેશ્યા તે કૃષ્ણદિ ભેદ વડે જ પ્રકારની છે, તે શુભ અને