________________
[૨૪૧]. અશુભ કષાય, ગ, અને પરિણામ, વિશેષથી ઉત્પન્ન થાય છે તે, અને સંજ્ઞા તે આહાર, ભય, પરિગ્રહ, મિથુન. એવી રીતે ચાર પ્રકારે છે, અથવા દશ ભેદ પૂર્વે કહેલ છે અથવા કે ધાદિ ચાર ભેદે છે તે તથા “આઘસંજ્ઞા અને લકસંજ્ઞા, છે અને શ્વાસે શ્વાસ તે પ્રાણ અને અપાન છે. કષાય તેને કહે કે જે સંસારની પ્રાપ્તિ કરાવે તે કેધાદિક અનન્તાનુબંધીઆદિક ભેદવડે સેળ પ્રકાર છે એ બે ગાથામાં મૂકેલા બે ઇન્દ્રિય વિગેરે જેનાં લક્ષણે યથા સંભવ જાણવાં. એ પ્રમાણે લક્ષણને સમુદાય ઘડા વિગેરેમાં નથી, તેટલા માટે ઘટ વિગેરેમાં પંડિતજને અચેતન્ય પણું સ્વીકારે છે; કહેલાં લક્ષણના સમૂહને ઉપસંહાર કરવાની ઈચ્છાથી અને પરિમાણુદ્વાર કહેવાની ઈચ્છાથી નિર્યુક્તિકાર ગાથા કહે છે. ' लक्खणमेवं चेवउ, पयरस्स असंख भागमित्ता उ निक्खमणे य पवेसे, एगाई यावि एमेव ॥१५८॥
(તુ શબ્દ પર્યાપ્તિ વાચક છે) બે ઇન્દ્રિઆદિ જેનું લક્ષણ જે દર્શનાદિ કહ્યાં, તેટલાજ છે અને તે પરિપૂર્ણ છે, તેનાથી વધારે નથી; હવે પરિમાણ ક્ષેત્રથી કહે છે. ત્રણકાય પયસા ને સંપતિત લેક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેનારા પ્રદેશ રાશી પરિમાણ (રાશિ જેટલા) છે આ બાદ તેના પર્યાયાથી અસંખ્યય ગુણા છે ત્રસકાય