________________
રિ૩૭) શીત નિ છે. અને એથીમાં ઉપર શીત નીચે ઉષ્ણ છે, ત્યાર પછીની ત્રણ ભૂમિમાં ઉણુ નિ છે પણ મિશ્ર અથવા શીત નથી. ગર્ભથી જન્મ પામનાર, તિર્યંચ તથા મનુષ્યની અને બધા દેવેની શીતષ્ણુ નિ છે. પણ શીત તથા ઉષ્ણ નથી. બેઈન્દ્રિય, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિય, મળમૂત્ર વિગેરેમાં ઉત્પન્ન થનારા તિર્યંચ તથા મનુષ્યની શીત ઉષ્ણ અને મિશ્ર એમ ત્રણ પ્રકારની નિ છે. નારક અને દેવાની એક અચિત્ત નિ છે. સચિત્ત તથા મિશ્ર હેતી નથી. એ ઈન્દ્રિયાદિ સંમૂઈનજ પદ્ધિ તિર્યંચ મનુષ્યની સચિત્ત અચિત્ત, અને મિશ્ર એમ ત્રણ પ્રકારે એની છે. ગર્ભથી જન્મેલાં તિર્યંચ તથા મનુષ્યની મિનિ સમજવી તેમજ નારકી તથા, દેવની સંવૃત નિ છે પણ અસંવૃત્ત તથા મિથ નહિં બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા તથા સમૂછન પંચેન્દ્રિય તથા મનુષ્યની વિવૃત નિ છે, પણ બીજી નથી, ગર્ભ વ્યુત્કાન્તિક તિર્યંચ તથા મનુષ્યની સંસ્કૃત વિવૃત ચેનિ છે. એટલે મિશ્ર ની સમજવી, પણ સંવૃત તથા વિવૃત નહિં, નારકી જીવો કેવળ નપુંસક નિવાળા છે. તિય સ્ત્રી પુરૂષ તથા નપુંસક એમ ત્રણે નિવાળા છે. મનુષ્ય પણ એવી ત્રણ નિવાળા છે. દેશમાં સ્ત્રી તથા પુરૂષ એમ બેજ ચેતિ છે, તથા મનુષ્ય ની બીજી રીતે ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) મેંન્નતા, તેમાં અહંત