________________
[૨૨૪]
આપે છે. એ પ્રમાણે ઉપર કહેલી વનસ્પતિથી બનેલી વસ્તુના શબ્દાદિ ગુણમાં જે તે તે સંસારમાં ભમે અને જે આવર્તમાં વર્તે તે રાગ દ્વેષ પણે વર્તવાથી ગુણેમાં વતે છે. એમ જાણવું તે આવર્ત, નામ સ્થાપના વિગેરેથી ચાર ભેદવવાળે છે નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યા વર્ત, તે, (૧) સ્વામિત્વ (૨) કરણ (૩) અધિકરણ એ ત્રણમાં યથા સંભવ જ, નદી વિગેરેને સ્વામીપણામાં કઈ જગ્યાએ જળનું પરિભ્રમણ (ગેળાકારે ફરવું) થાય તે, દ્રવ્યાવર્ત, જાણવું, અથવા હંસ કારડ ચક્રવાક વિગેરે પક્ષી
આકાશમાં ઉડા કરતાં ચક્રાકારે ફરે. તે, અને સ્વામિત્વમાં દ્રવ્યનું આ વર્ત જાણવું, હવે કરણ આશ્રયી કહે છે. તે ભમતાજ જલવડે જે તૃણ કલિંચ વિગેરે ભમે તે દ્રવ્યાવર્ત જાણવું. તથા તરવું સીસું, લોઢું ચાંદી, સોનું, ગાળતાં ગાળવાનાં વાસણમાં ગળાકારે ભમે, તે કરણ, દ્રવ્યાવ7 જાણવું, અધિકરણની વિવક્ષામાં એક જલ દ્રવ્યમાં આ વર્ત છે. અને ચાંદી સેનું, રેતિકા. ( ) તરવું. સીસું એકઠા કરતાં ઘણા દ્રવ્યોમાં આ વર્ત છે. ભાવ આવત નામને એક ભાવથી બીજા ભાવમાં આવર્ત થવું અથવા
દયિક ભાવના ઉદયથી નરકાદિ ચાર ગતિમાં જીવ ભમે છે તે, જાણવું ઉપર કહેલા બધા આવર્તમાં ફકત ભાવ આવર્તથી પ્રજન છે. બીજાથી નથી, હવે એ શબ્દાદિ