________________
[૧૯૦]
जाय तेयं न इच्छन्ति, पावगं जलइत ए । तिक्खमन्नपरं सत्यं सव्वओऽविदुरासयं ॥ १ ॥ पाणं पडिणं वावि, उड्ढं अणु दिसामवि । अहे दाहिणओ वावि, दहे उत्तर ओविय ॥२॥ भूयाण मेस माघाओ हव्व वाहो नसंसओ । तं पव पावट्ठा, संजओ किं चि नारभे ||३||
ઉત્તમ પુરૂષષ દેદીપ્યમાન અગ્નિને ખાળવા ઇચ્છતા નથી કારણ કે તે બધી રીતે દુઃખ આપનાર સાથી ઝીણામાં ઝીણુ એક શસ્ત્ર છે. ॥ ૧ ॥ પૂર્વ પશ્ચિમ ઉંચે નીચે તથા ખુણાઆમાં તથા દક્ષિણ દિશામાં ॥ ૨ ॥ અગ્નિકાય વનસ્પતિ જીવના ઘાતક છે. તેમાં જરા પણ શક નથી, તેથી દીવાને માટે અથવા તાપવાને માટે પણ સાધુઓ કઇ પણ આરંભ ન કરે. ॥ ૩ ॥ અથવા ખાદર તેજસકાય પર્યામા જીવા થાડા છે. અને બાકીના પૃથિવીકાય વિગેરેના જીયા ઘણા છે. - ગ્નિની ભાવ સ્થિતિ પણ ત્રણ દિવસની છે. તેથી તે નાની છે, ને આકીના પૃથિવી, પાણી, વાયુ, અને વનસ્પતિ વિગેરેની અનુક્રમે ( ઉત્કૃષ્ટ સ્થિતિ) ખાવીશ હજાર, સાત હજાર, ત્રણ હજાર, અને દશ હજાર વર્ષ પ્રમાણ હોવાથી તે દીઘ છે એથી દીધ લેક તે પૃથિવી વગેરે તેમનું આ અગ્નિકાય શસ્ર છે એમ જાણવુ.
તેના ક્ષેત્રને જાણનારા નિપુણ અગ્નિકાયને વર્ણ વીગેરેથી