________________
[૧૯] એમ અર્થ કરે, તથા “ચ શબ્દથી વિશેષ અર્થ છે. ખલ શબ્દ નિશ્ચય વાચક છે.) એટલે બીજાને આ પ્રતાપ નથી પણ અગ્નિને જ છે. અથવા બીજી રીતે લેતાં અગ્નિની બીજી વિભક્તિ સાતમીમાં લઈએ તે “સ્પષ્ટ શબ્દને અર્થ પતિત એટલે પહેલાં, એ કરે, એટલે અગ્નિમાં પડેલાં કેટલાંક પતગીઓ વિગેરે જીવે એકપણે અધિક શરીર સંકેચનપણાને પામે છે અને જેઓ અગ્નિમાં પડયા તે બધા જ તાપથી મૂછિત થઈ જાય છે.
સૂત્રકાર મહારાજે અન્ય વિભક્તિ શા માટે લીધી કે આપણે બીજીને અર્થ ત્રીજી વિભક્તિમાં લેવું પડે?
ઉત્તર-મગધ દેશમાં તે પ્રમાણે ચાલે છે. અથવા એક ભાષામાંથી બીજી ભાષામાં વ્યાખ્યા કરતાં વિકલ્પ થાય છે. તે બતાવવા આ કર્યું. અને અધ્યાહાર વિગેરે પણ વ્યાખ્યાન અંગ છે, એવું આ સૂત્રવડે શિષ્યને જણાવ્યું છે.
પ્રશ્ન–અહિં તે અધ્યાહાર વિગેરે ક્યા છે? ઉત્તર-અધ્યાહાર, વિપરિણામ વ્યવહિત કલ્પના, ગુણ કલ્પના લક્ષણા (અસંવિત વાક્યને સંભવિત પણમાં લાવવું તે) અને વાક્ય ભેદ છે તેવી રીતે અહિં બીજને અર્થ સમીમાં પરિણામ પામે છે, જે અગ્નિમાં પડે છે. તેઓ કૃમિ, કી, ભમરા, નળીઆ વિગેરે પ્રાણ છોડે છે. તેથી અગ્નિ સમારંભમાં એકલા અગ્નિ જતુને વિનાશ નથી, પણ પૃથિવી ઘાસ પાંદડાં