________________
[૧૯૮]
પદ (જુઆ) સાપ દેડકા, વિંછી કર્ક ટક (કરચલા) વિગેરે તથા વૃક્ષગુલમલતાને સમૂહ વિગેરે, અને ઘાસ-પાંદડાં વિગેરેના આશ્રિત રહેલાં પતંગીયાં, ઈયળો વિગેરે તથા લાકડામાં રહેલાં ઘુણ ઉધઈ, કીડીઓ, તથા તેનાં ઈંડાં વિગેરે અને છાણ વિગેરેમાં રહેલા કથુઆ પત્રક વિગેરે, તથા કચરો તે, પાંદડાં, ઘાસ ધળને સમૂહ; તેની અંદર રહેલાં કમી કીડા પતંગ વિગેરે છે. આ સિવાય ઉડતા આવીને પડવાના સ્વભાવવાળા, અથવા આમતેમ જતા આવતા તે સંપાતિક છે. જેવા કે, ભમરા, માખી, પતંગ, મચ્છર પક્ષી, વાયુ વિગેરે સંપાતિક જીવ છે, તે ઉડીને, પિત પડે અથવા જેરથી અગ્નિ બળતાં ઉંચે તેની શીખા જતાં તે ઉડતાં અતુઓ અગ્નિમાં પડે છે. આ પ્રમાણે પૃથિવી વગેરેને આશ્રી રહેલા જીનું શું થાય છે? તે બતાવે છે. રાંધવુંપકાવવું ( નિભાડા વિગેરેને) તાપન, વિગેરે અગ્નિથી ગુણ (સ્વાર્થ) વાંકે અવશ્ય અગ્નિને સમારંભ કરે છે, અને તેના સમારંભમાં પૃથિવી વગેરેમાં આશ્રય લઈ રહેલા જીવના આવા હાલ થાય છે, તે બતાવે છે.
કેટલાકનું અગ્નિવડે સંઘાત (શરીરનું સંકેચવું) મેરના પીંછા માફક બને છે (મૂળ સૂત્રમાં સૂત્ર છંદપ હેવાથી માગધીની રીતિ પ્રમાણે બીજી વિભક્તિને અર્થ ત્રીજીમાં લે, એટલે અગ્નિને, તેને બદલે અગ્નિએ, અથવા અનિવડે