________________
[૧૯૩]
ચરણની શુદ્ધિથી જ્ઞાન આવરણ આદિ કર્મના ક્ષય થાય છે; અને તે કમના ક્ષયથી આવરણ રહિત કાઇ જગાએ ન હણાય, તેવું સ‘પૂર્ણ જાણવા યેાગ્ય પદાર્થને જણાવનાર કેવળ જ્ઞાન થાય છે, એને ભાવાર્થ આ છે. કે તે વીરાએ પરિષદ્ધ, ઉપસ, તથા જ્ઞાનદર્શન, આવરણીય માહ અતંરાય કમતે જીતી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને, તે જ્ઞાન વડે તેઓએ જાણ્યુ છે, કે આ અગ્નિકાય પણ જીવ છે. વિગેરે.
"
તેમણે આ કેવી રીતે પ્રાપ્ત કર્યું; તે બતાવે છે.
ચરણ
સભ્યતૢ પ્રકારે વર્તે, તે સત્યત એટલે પ્રાણાતિપાત (જીવ હિંસા) વિગેરેથી પાછા હેંડેલા, તેમણે સ કાળ (ચારિત્ર) ના સ્વીકાર કર્યાં, તેના મૂળ અને ઉત્તર ગુણુ એવા એ ભેદમાં તેમણે નિરતિચાર (દોષ રહિત) ઉદ્યમ કર્યાં. તથા મદ્ય વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રકારના પ્રમાદ સર્વ કાળ છેડયેા. તેથી તે અપ્રમત્ત બન્યા, એવા અનેલા મહાવીરાએ કેવળ જ્ઞાન ચક્ષુ વડે આ દીર્ઘ લોક શસ્ત્ર (અગ્નિ) તથા અશસ્ત્ર તે સંયમ એવુ' દેખ્યુ. અહિયાં ‘ચહ્નઃ શબ્દ ગ્રહણ કરવાથી ઇર્યાં સમિતિ વગેરે ગુણા લેવા, અને અપ્રમાદ, ગ્રહણ કરવાથી મદ્યપાન વિગેરેના નિષેધ જાણવો. આ ઉપરથી એમ સિદ્ધ થયું', કે આ પ્રધાન પુરૂષોએ સ્વીકારેલુ, અગ્નિકાય શસ્ર અપાયનું કારણ
૧૩