________________
[૧૮૮)
અને પરિણામથી તે કુપન્ન વરણ જાફા મતે ! केवतिकालस्स निल्लेवणासिया ? गोयमा ! पडुप्पन्न वणस्सइकाइयाणं नत्थि निल्लेवणा,
તથા શરીરની ઉંચાઇથી વનસ્પતિ ઉંચી (દીર્ઘ) છે. તે બતાવે છે. वणस्सइकाइयाणं भंते ! के महालिया सरीरो
For youriા ? गोयमा ! साइरेगं जोयण महस्सं सरीरो गाहणा।
વીર પ્રભુને પુછે છે હે ભગવન ? વનસ્પતિકાય કાળથી કેટલી લાંબી છે. )
ઉત્તર-ચમા અનંતકાળ અતી ઉત્સપિણી અવસપિણી લાંબી છે. ક્ષેત્રથી અનન્ત લેક પ્રમાણે છે. અસંખ્યાત પુલ પરાવર્ત થઈ જાય છે. તે મુદ્દલ પરાવતે આવલીકાના અસંખ્યાતા ભાગમાં છે. - હવે પરિમાણથી આશ્રયી પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પ્રતિ ઉત્પન્ન વનસ્પતિ કાઈક જીને કેટલાક કાળે નિર્લેપ (ખાલી) થાય?
ઉત્તર-પ્રાત ઉત્પન્ન વનસ્પતિ કાયિક જીવને નિર્લેપ કોઈ દિવસ નથી.
પ્રશ્ન-હે ભગવન! વનસ્પતિકાયની શરીર અવગાહના કેવડી મોટી હોય?
ઉત્તર-એક હજાર એજન કરતાં કઈક વધારે છે. તે