________________
[૧૮૬] છે. અને આપણે પૂર્વે આત્માનું જીવપણું સાધ્યું. તે ઉડાવવું. તે ન્યાય નથી એ પ્રમાણે તેજસ્કાયનું પણ જીવપણું સાધવાથી અભ્યાખ્યાન કરતાં યુક્તિમાં ન અવતરે, અને એ પ્રમાણે યુક્તિથી આગમ બળ પ્રસિદ્ધ અગ્નિકાયને ઉડાવા જતાં આત્માનું પણ અભ્યાખ્યાન થાય છે. કેઈ કહે ભલે થાઓ, આચાર્ય કહે તેમ નહિ તે બતાવે છે. ‘નેવ ગત્તા સભાપુરના ? દરેકને અનુભવતા જ્ઞાન ગુણવાળા દરેકના શરીરમાં રહેલા આત્માને ન ઉડાવે, તેના શરીરમાં રહેવાપણથી કોઈ પણ ઇચ્છિત ફળના ઉદ્દેશવાળાએ આ શરીરમાં રહેવાપણાથી આ શરીર આપ્યું છે, તથા આ શરીર કઈ પણ ઉદ્દેશથી છોડ્યું છે, વિગેરે હતુઓવડે જીવત્વ અમે સાધ્યું છે, તેને જ ફરીને સાધવું તે વિદ્વાનોના મનને દળેલાને દળવા માફક આનંદ ન પમાડે. ને એ રીતે આત્માની માફક અગ્નિ-લકને (જીવપણે) સાધેલ છે. અને અતિ સાહસિક હોય તે તેને ઉડાવવા ચાહે, (ફરી પ્રમાણ માગે; ) તે પિતાના આત્માને પણ ઉડાવે છે, અને જે આત્માને તે હમેશાં અગ્નિ-લેકને ઉડાવે છે, કારણકે વિશે સામાન્યપૂર્વક રહેલા છે, અને આત્માનું સામાન્યપણે સિદ્ધ થતાં, પૃથિવી વિગેરે આત્મ-વિભાગ સિદ્ધ થાય; પણ બીજી રીતે ન થાય, કાર
કે, સામાન્યનું વિશેષમાં વ્યાપકપણું છે, અને વ્યાપકની નિવૃત્તિમાં વ્યાસની પણ નિવૃત્તિ અવશ્ય થવાની (આથી એમ સૂચવ્યું કે, જીવપણું દરેકમાં સામાન્ય છે, અને મનુષ્ય