________________
ઉદકમાં શસ્ત્ર તે ઉદકજ શસ્ત્ર ચલાવે છે. અને તેથી તે કર્મ કરતાં વનસ્પતિ તથા બેઈન્દ્રિય જીવ વિગેરે હણે છે. ત્યાં આગળ મિશ્ચ કરીને જિનેશ્વર દેવે પરિજ્ઞા બતાવી છે કે, જેમ આ કવિતવ્યનાજ પરિવંદન, માનન, પૂજન, જન્મ મરણથી મૂકાવાને માટે તથા દુઃખને નાશ કરવા જે કરે છે તે, બતાવે છે. પિતે પાણીના ને સમારંભ કરે છે, બીજાઓ પાસે સમારંભ કરાવે છે. અને સમારંભ કરનારાને અનુદે છે. તે કરવું કરાવવું અનુમેદવું અને તેનાથી અપકાયના જીવેને દુઃખ થાય છે, તેનું ફળ આ પ્રમાણે છે. અહિત માટે અબોધિલાભ માટે અર્થાત પાણીના ને દુખ દેનારનું અહિત થાય છે તથા સમ્યકત્વ (ધર્મ બીજ) નાશ થાય છે. આ બધું સમજનારે પુરૂષ ગ્રહણ કરવા ચોગ્ય સમ્ય દર્શન વિગેરે સારી રીતે ભગવાન અથવા સુસાધુઓ પાસે સાંભળીને આ લેકના કેટલાક સાધુઓને જે જાણપણું થાય છે તે બતાવે છે.
આ અપકાયને દુઃખ દેવું તે ખરેખર અભ્ય, (પાપને સમૂહ એકઠા થ) મેહ, માર, નર્ક છે. છતાં તેને અ વૃદ્ધ થયેલ લેક પાણીને દુઃખ દેનારાં વિરૂપ શસ્ત્રોવડે પાણને દુઃખ દેવા સાથે તેને આશ્રી બીજા અનેક જીને જુદી જુદી રીતે હણે છે, તે બધું પૂર્વ માફક જાણવું. ફરીથી સુધમાં સ્વામી કહે છે કે આ અપકાય સંબંધી તત્વનું
મા બીજા અને
હણે છે, તે
સુધમાં રસ