________________
[૧૭૮] છે, તેજ પ્રમાણે છે, પણ જે અપવાદ છે, તે કહે છે. વિધાન, પરિમાણ, ઉપભેગ, અને શસ્ત્ર એ નિક્ષેપમાં ભેદ છે, પણ બીજે જુદાપણું નથી. મૂળમાં “ચ” શબ્દથી અહિં લક્ષણ દ્વારને પરિગ્રહ છે. હવે જેવી પતિજ્ઞા કરી, તે પ્રમાણે નિર્યુક્તિકાર દ્વારા બતાવે છે
. दुविहा य तेउ जीवा, सुटुमा तह बायरा य लोगंमि। सुहमाय सव्वलोए, पंचेव य बायर विहाणा ॥११॥
અગ્નિકાયના જીવે સૂફમ, અને બાદર એમ બે પ્રકારે છે, તેમાં સૂક્ષ્મ તે સર્વ લેકમાં છે, અને બાદર અગ્નિકાયને પાંચ ભેદ છે તે બતાવે છે. इंगाल अगणि अच्ची, जाला तह मुम्मुरे य बोडव्धे। बायर तेउ विहाणा, पंच विहा वणिया ए ए॥११८॥
તેમાં ધુમાડો, તથા જવાળા વિનાનું બળેલું લાકડું, તે અંગારે, તથા ઈન્જનમાં રહેલ બળવાની ક્રિયાના વિશિષ્ટરૂપવાળ, તથા વીજળી, અને ઉલ્કાપાત, તથા અશનીથી ઘસાતાં ઉત્પન્ન થયેલ, તથા સૂર્યકાન્ત મણિના સંસ્કૃત વિગેરેથી ઉત્પન્ન થયેલ તે અગ્નિ છે, તથા બળવાના સંબંધમાં રહેલે જવાળા વિશેષ તે અચિ, અને અંગારાથી જુદી પડી તે સંબંધ વિનાના જે ભડકા, તે વાળા, અને કઈ કઈ અગ્નિના કણ (તણખા) અને ભસ્મ ઉડે છે, તે મુરમુર એમ પાંચ ભેદ બાદર અગ્નિ-કાય છે, અને