________________
[૧૭૯) એ બાદ અનિનું પિતાનું સ્થાન ચિંતવતાં મનુષ્ય-ક્ષેત્રમાં અઢી દ્વીપ, અને બે સમુદ્રમાં વ્યાઘાત ન હોય, ત્યારે પંદર કર્મ–ભૂમિમાં છે, અને વ્યાઘાતમાં ફક્ત પાંચ મહાવિદેહમાં હોય છે. જ્યારે ભારત એરવતમાં જુગલી હોય, ત્યારે બાદર અગ્નિકાય ન હોય.) એ શિવાય બીજે બાદર અગ્નિકાય હોય. હવે ઉપપાત ચિંતવતાં લેકના અસંખ્યય ભાગ વર્તી છે. સિદ્ધાન્તમાં આ પ્રમાણે કહ્યું છે – उदवायेणं दोसु, उड्ढकवाडेसु तिरिय लोय तहेय
તેને અર્થ આ પ્રમાણે છે. અઢી દ્વીપ બે સમુદ્રની બાહલ્ય (લંબાઈ) પૂર્વ પશ્ચિમ દક્ષિણ સ્વયંભૂરમણ પર્યત, આયત ( વિસ્તારવાળા) ઉર્વ અધે લેક પ્રમાણુ કમાડ, તે બેની વચમાં રહેલા બાદર અગ્નિમાં ઉત્પન્ન થતાં તેને વ્યપદેશ અખિકાય (નામ) પામે છે. તથા તિફ લેક પ્રમાણ થાળીના આકારમાં રહે બાદર અગ્નિમાં ઉત્પન્ન થયેલો બાદર અગ્નિકાયને વ્યપદેશ પામે છે. બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે, કે તે બેની વચમાં રહેલે એટલે તિર્યક લેક એ તસ્થ તે તિર્યફ લેક તથા તેમાં રહેલે ઉત્પન્ન થવાની ઇચ્છાવાળે બાદર અગ્નિને વ્યપદેશ પામે છે. આ વ્યાખ્યાનમાં કમાડની અંદર રહેલે જ લે અને તે બની ઉંચા કમાંડની વચમાંને આ કહેવાવડે તેજ આવ્યું છે. તેથી તેની વ્યાખ્યાના અભિપ્રાયને અમે સમજી શકતા નથી (આવું ટીકાકાર લખે છે.) કબાટની સ્થાપના આ પ્રમાણે છે.