________________
[૧૬૯]
વિરસ થાય છે, અને સ્પર્શથી ઉષ્ણુ હાય છે. તથા ત્રણ ઉકાળા ( ઉભરા ) આવેલ હાય, એવુ' અાખર ઉકાળેલુ પાણી હોય તે ક૨ે છે. શિવાયનું નહિ. વળી કચરા કરીય ( છાણાં ) ગોમુત્ર ઉષ વિગેરે તથા ઇન્ધન ( લાકડાં) થી સ્તાક અને મધ્ય એવા ઘણા ભેદથી એટલે થાડામાં થોડુ નાંખે એવી ચાભગીની ભાવના કરવી એ પ્રમાણે ત્રણ પ્રકારનુ શસ્ત્ર છે. અહિં’આ ‘ ચ' શબ્દ અવધારણ અર્થમાં છે. તેથી એમ જાણવુ કે પૂર્વ ખતાવેલાં ત્રણ શસ્ત્ર એટલે પાણીના જે કપડાં વિગેરે ધાવાથી સ્વભાવ બદલાય તે સ્વકાય શસ્ત્ર તથા અગ્નિથી તપાવેલું તથા કચરા વિગેરેથી મળેલુ એવુ ત્રણ પ્રકારનુ પાણી જે અચિત થયેલુ હોય તેજ લેવું. આ અપકાયના વિષયમાં વિચારીનેજ અમે આ એનું શસ્ત્ર છે તેજ બતાવ્યું. પશ્ય ક્રિયાપદવડે શિષ્યને પ્રેરણા કરી કે તે તુ જો ( કે આ પાણીનાં શસ્ત્ર છે. ) તેજ બતાવે છે કે ૨૫ મું સૂત્ર છે તેમાં જુદાં જુદાં ઉત્સેચન ( છાંટવુ' ) વિગેરે શસ્ત્ર ભગવાને બતાવ્યાં છે. અથવા પાઠાન્તરનાં આ પાઠ છે કે
แ
पुढोपासं पवेदितं ।
એ પ્રમાણે જુદાં જુદાં લક્ષણવાળા શસ્રોવડે પરિણામને પામેલુ પાણી ગ્રહણ કરે એમ અપાશ બતાવ્યુ' એટલે અપાશથી એમ સુચવ્યુ કે અચિત્ત પાણી લે તે કમ બંધ ન થાય એ પ્રમાણે સાધુઓને, સચિત્ત તથા મિશ્ર પાણી ત્યાગીને