________________
[૧૦]
કેવળ અચિત્ત પાણીએ કામ ચલાવવું, જેઓ શાક્યાદિ સાધુએ છે. તે અપાયના ઉપભેગમાં લીન થયેલા છે, તેઓ નિયમથી અપકાયને હણે છે. અને તેને આશ્રયમાં રહેલા બીજાઓને પણ હણે છે. આથી તેઓને ફક્ત પ્રાણાતિપાતને દોષ નથી લાગતું, પણ બીજા દેશે સાથે લાગે છે. તે બતાવે છે–
अदुवा अदिनादाणं ( सू० २६)
અથવા શબ્દથી બીજા પક્ષના ઉપન્યાસ દ્વારવડે અભ્યચય બતાવવા માટે છે તેથી એમ જાણવું કે અચિત્ત ન થયેલું પાણી વાપરવામાં પ્રાણાતિપાતને દેષ લાગે છે એમ નહી પણ તેની સાથે અદત્તા દાનને પણ દેષ લાગે છે. કારણ કે અપકાયના જીએ જે શરીરે મેળવ્યાં છે, તેઓએ તેમને વાપરવાની આજ્ઞા આપી નથી, કે તમે અમને વાપરે, છતાં તેઓ વાપરે છે. જેમ કેઈ ભિક્ષુ શાક્યના સચિત્ત શરીરમાંથી ટુકડે છેદી લે તે લેનારને અદત્તાને દેષ લાગે છે. કારણ કે તે પારકી વસ્તુ છે. જેમ કેઈ પારકી ગાય વિગેરે ચરી જાય તે ચેર ગણાય, એજ પ્રમાણે અપકાયના જીએ જે શરીર ગ્રહણ કરેલાં છે તે બીજા લે તે અદત્તા દાનને દોષ અવશ્ય લાગે, કારણ કે સ્વામીએ તેમને આજ્ઞા આપી નથી.
શંકા–જેને કુવે કે તળાવ હોય તેની આજ્ઞા લઈને