________________
[૧૯૬૭)
આશ્રિત પેારા છેદનક, લેાદ્રણક, ભમરા, માછલાં વિગેરે અનેક જીવે છે. તેમાં અવધારણ ફળ આ છે કે જૈન શાસ્ત્ર માફક બજામાં આવી રીતે પાણીના જીવા સિદ્ધ નથી કર્યાં.
શ'કા—જો એમ હોય, કે પાણીજ જીવ છે તે તેના વારવાર પદ્મભાગ કરતા સાધુઓ પણ પાણીના જીવાના ઘાતક સિદ્ધ થશે ?
ઉત્તર—એમ નથી પણ અમે પાણીના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ માનીએ છીએ અને અચિત્ત, અપકાયનો ઉપભાગ થાય, એવી વિધિ છે. પણ સચિત્ત અથવા મિશ્ર પાણી સાધુ ન વાપરે,
પ્રશ્ન—આ પાણી અચિત્ત સ્વભાવથી થાય છે કે શસ્ત્રના સબધથી ?
ઉત્તર-બન્ને પ્રકારે. એમાં જે અપ્લાય સ્વભાવથી અચિત્ત છે, તેને જો બાહ્ય શસ્ત્રના સંપર્ક ન થાય, તો તેને અચિત્ત જાણનારા પણ કેવળજ્ઞાની મનઃપર્યાયજ્ઞાની અવિધ તથા શ્રુતજ્ઞાની મુનિઓ પણ તેને વાપરે નહિ; કારણ કે તેથી મર્યાદા તુટી જવાની બીક રહે છે. જેમકે ગુરૂ પર’પરાથી સાંભળીએ છીએ કે, ભગવાન શ્રી મહાવીર પૂર્ણ નિળ પાણીથી ઉલસત્ તરંગવાળા તથા શેવાળ સમૂત્રસ વિગેરે જીવ રહિત અને જેમાં બધા પાણીના જીવા અચિત્ત થઇ ગયેલા છે એવા એક અચિત્ત પાણીથી ભરેલો મોટો કુંડ દેખીને