________________
[૧૪૩] અહિતને માટે અધીને માટે થાય છે. એવું જાણીને આદરવા યોગ્ય ચારિત્ર વિગેરે લઈ સાધુ વિચારે છે કે જિનેશ્વરને તથા સારા સાધુઓને આ માલુમ છે કે પૃથિવીકાયની હિંસા તે કમને ગાંસડે, મોહ, માર, નર્ક છે. છતાં તેની અંદર લેક ગૃદ્ધ બનીને વિરૂપ શસ્ત્રોવડે પૃથિવીકાયને અનેક પ્રકારે દુઃખ દે છે. તે દષ્ટાંત બતાવે છે કે પૃથિવીકાય જીવો અંધ માફક નસવાળા માફક અવ્યક્ત ચેતનવાળા છે. તેને દુઃખ દે છે. જેમ તે આંધળાને પગ ઘુંટી-પીંડી ઝાંગ, જાનુ, નાભી, કેડ, ઉદરથી છેવટ માથા સુધી દુખ દે છે તેમ પૃથિવીકાયને દુઃખ દે છે. આ ભાવાર્થ છે.) ___ एत्थ सत्थं असमारंभ माणस्स इच्छेते आरंभा परिणाता भवंति, तं परिणाय मेहावी नेव संयं पुढवि मत्थं समारंभेजा गेवण्णेहिं पुढवि सत्थं समारंभवेजा णेवणे पुढवि सत्थं समारंभते समणु जाणेजा, जस्मेते पुढवि कम्म समारंभा परिणाता भवंति से हु मुणी परिणात कम्मेत्ति बेमि (सू० ૧૭) રૂતિ ક્રિય
અહિઆ પૃથિવીકાયમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન બે શસ્ત્ર છે તથા દ્રવ્ય શસ્ત્ર તે સ્વકાય અને પરકાય તથા બે રૂપવાળું બતાવ્યું અને ભાવ શસ્ત્ર તે અસંયમ એટલે ખરાબ દયાન તથા