________________
(૧૪૫] નબંધાય તે સાવધ અનુષ્ઠાન ત્યાગવાથી તે પરિસાત કમ મુનિ જાણે. પણ ન ત્યાગનારે શાકયાદિ મુનિ ન જાણ.
ત્રવીમિ શબ્દને અર્થે પૂર્વ માફકજ છે. શસ્ત્રપરિજ્ઞાને બીજો ઉદેશે પુરો થયે. પૃથિવીને ઉદ્દેશે પુરે થયે. હવે અપકાયને ઉદ્દેશે કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. ગયા ઉદેશામાં અને તેમાં પૃથિવીકાયના જીવ સિદ્ધ કર્યા તેના વધમાં કર્મ બંધ બતાવ્યું અને છેવટે મોક્ષ માટે વિરતિ ધર્મ બતાવ્ય, તેજ પ્રમાણે હવે અનુક્રમે આવેલું અપકાયનું જીવત્વ અને તેના વધમાં બંધ અને કરવી જોઈતી વિરતિ બતાવે છે. આ પ્રમાણે બીજા અને ત્રીજા ઉદેશાને સંબંધ છે. તેના ચાર અનુયાગ દ્વારા કહેવા તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં અપકાયને ઉદ્દેશ છે. અને જેવું પર્વ પૃથિવીકાય જીવનું સ્વરૂપ સમજાવવાને માટે નિક્ષેપા વિગેરે જે નવ દ્વાર કહ્યાં હતાં તે અહિં સમાનપણે હેવાથી તેજ કાયમ રાખી કંઈક વધારે બતાવવાની ઈચ્છાથી ઉદ્ધાર કરી નિર્યુક્તિકાર કહે છે. आउस्त विदाराई, ताई जाइं हवंति पुढवीए । नाणत्ती उविहाणे, परिमाणु वभोग सत्थे च १०६॥
અપકાયના પૃથિવીકાયમાં બતાવ્યા પ્રમાણે નવદ્વારે છે. ફક્ત ભેદ એટલે જ છે કે વિધાન ( પ્રરૂપણા ) પરિમાણ, ઉપભેગ, શસ્ત્ર, સંબંધમાં તે પૃથિવીથી જુદી રીતે છે એમ જાણવું. ચ શબ્દથી લક્ષણ વિષય છે. તે શબ્દ નિશ્ચય
૧૦