________________
(૧૫૪
પ્રમાદને, ખરાબ ધ્યાનવાળાને મન, વચન, કાયાએ પાળે અસંયમ છે. બાકીનાં દ્વારે પૃથિવીકાયની માફક જાણવાં તે કહે છે. सेसाई दाराई, ताई जाइं हवंति पुढवीए । एवं आउद्देसे, निज्जुत्ती कित्तिया एसा (होइ)॥११५ - નિક્ષેપ, વેદના, વધ, અને નિવૃત્તિ જેમ પૃથિવીકાયમાં બતાવ્યાં તેવી રીતે અપકાયના ઉદ્દેશામાં પણ નિર્યુક્તિ એટલે નિશ્ચયથી અર્થ ઘટના બતાવી છે. (એટલે એમ જાણવું કે અપકાયના જીને વધ કરવાથી બંધ થાય છે અને તે સમજી બુદ્ધિમાને અપકાયના જેને દુઃખ ન દેવું એ સર્વ વિરતિ ધર્મ સ્વિકાર.) હવે સૂત્ર અનુગમમાં અખખલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારણ કરવું તે નીચે પ્રમાણે,
संबंमि, जहा अणगारे उज्जुकडे नियाय पडि. वणे अमायं कुव्वमाणे वियाहिए ( सू० १८)
પૂર્વ સૂત્ર સાથે આ સૂત્રને એમ સંબંધ છે કે ગયા ઉદ્દેશામાં છેલ્લા સૂત્રમાં પૃથિવીકાયને સમારંભ ત્યાગે તે મુની એમ કહ્યું હતું. પણ તેટલાથીજ સંપૂર્ણ મુની ના થવાય તે બતાવે છે. સુધર્મ સ્વામી કહે છે કે “મેં ભગવાન પાસે પૂર્વે સાંભળ્યું તેમાં આ પણ જાણવું.”એટલે પૂર્વને સૂત્ર સાથે આ સૂત્રને સંબંધ જોડાયે. મૂળમાં ‘’ શબ્દ છે તેને અર્થ ગુજરાતીમાં “તે થાય છે. એટલે પૃથિવિ