________________
[૧૨૩]
किंची सकाय सत्थं, किंची परकाय तदुभयं किंची। एयंत दव्वसत्यं भावय असं जमो सत्थं ॥ ९६ ॥
કાંઈ અંશે પૃથિવીનું શસ્ત્ર પૃથિવી બને તે તે સ્વકાય શસ્ત્ર છે. ( એટલે જુદા જુદા રંગની માટી વિગેરે એકઠી થાય તે પરસ્પર પીડાકારક છે.) તથા પરકાય શસ્ત્ર તે પાણી વિગેરે પૃથિવીને અચેત બનાવે છે. અને બને સાથે તે પાણીથી ભીંજાએલી પૃથિવી તે બીજી પૃથિ. વીનું શસ્ત્ર છે. આ બધાં દ્રવ્ય શસ્ત્ર છે. પણ અસંયમ એટલે મન, વચન, કાયાને ખરાબ રીતે ઉપયોગમાં લેવાં તે ભાવ શસ્ત્ર છે. હવે વેદના દ્વાર કહે છે. पायच्छेयण भेषण, जंघोरु तहेव अंग वंगेसु । जहहुंति नरादुहिया, पुढवि काये तहा जाण ॥१७॥
જેમ પગ વિગેરે અંગ ઉપાંગમાં છેદન ભેદન કરવાથી માણસને દુઃખ થાય છે. તે જ પ્રમાણે પૃથિવીકાયમાં પણ તે જેને વેદના જાણે છે કે પૃથિવીકાયને પગ, માથું, ગરદન વિગેરે અંગે નથી તે પણ શરીરના છેદનથી વેદના અવશ્ય છે. એ બતાવે છે. नत्थियसिं अंगुवंगा, तथाणु रुवाय वेयणा तेसिं। केसिंचि उदीरंति, केसिंचऽति वायए पाणे ॥ ९८॥
અડધી ગાથાને અર્થ ઉપર કહ્યો છે. પાછલીને કહે. છે. કેટલાક પૃથિવીકાયના જીને આરંભ કરનારા તે