________________
[૧૩૪] संति पाणा पुढोसिया लजमाणा पुढो पास अणगारा मोत्ति।एगे पवयमाणा जमिणं विरूवरुवेहि सत्थेहिं पुढवि कम्म समारंभेणं पुढविसत्थं समारंभे माणा अणेगरूवे पाणे विहिंसह (सू०१५)
સંતિ શબ્દથી વિદ્યમાન છે. જે જુદા જુદા ભાવે અંગુ ળના અસંખ્યય ભાગ સ્વદેહની અવગાહનાવડે પૃથિવીષયને આશ્રયીને રહ્યા છે. તેથી શાસ્ત્રકાર કહે છે કે પૃથિવી તે એકજ દેવતારૂપ નથી, પણ જેનું જુદા જુદા શરીરનું સંધાન થઈને પૃથિવી અનેક ઈવેની બનેલી છે. તેથી સચેતનપણું અને અનેક જીને તેમાં આશ્રય છે. એવું પૃથિવીનું સ્વરૂપ ખુલ્લું બતાવ્યું છે. અને એ જાણીને તેના આરંભથી વતેલાને બતાવે છે કે તમે જે સાધુપણું કહેતા છે તે તે જેની રક્ષા કરે નહિતે લજજા પામશે. અહિં લજજા બે પ્રકારે છે લેક સંબંધી તે વહુ સસરાની લાજ કાઢે છે. તથા સુભટ વિગેરે પિતાના અમલદારથી યુદ્ધમાં હારતાં શરમાય છે. તે અને કેત્તર લજજા તે સત્તર પ્રકારને સંયમ છે. તેથી કહ્યું છે કે
लज्जादया संयमवंभचेरमित्यादि। . લાજ, દયા, સંયમ, બ્રહ્મચર્ય, વિગેરે કાર્ય છે લાજને અર્થ એ છે કે સંયમ અનુકાનમાં રહી તેની મર્યાદા પાલન કરીને બીજા ને ન પડવું અથવા જેનેતર સાધુ