________________
[૧૩૨) ત્યાર પછી જયેની લબ્ધિના નિમિત્તે કારણે તથા કા. ન્દ્રિય, મન, વચન, વડે જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એમ જીનેશ્વરે
ખેલું છે. ૨ હવે તે વિષય અને કષાયથી પીડાયેલ પ્રશસ્ત જ્ઞાન હુન (હણ) કેવી અવસ્થાવાળે થાય છે, તે બતાવે છે. દુ ધ એટલે ધર્મની અને ચારિત્રથી પ્રાપ્તિ સંબધી જે બોધ તેને ઘણી મુશ્કેલીથી સમજાય છે (સમજવું દુર્લભ છે.) જેમ મેતા મુનિને સમજવું કઠણ પડયું હતું અથવા બ્રહ્મદત્ત ચક્રવર્તી માફક તેને બોધ આપ. મુશ્કેલ હતે (તેના પૂર્વ ભવના ભાઈએ જ્ઞાનથી જાણું પિતે સાધુ બનીને તેને બંધ આવ્યો પણ ઘણું પ્રયાસ છતાં ને સમજાયાંથી સાધુ થાકી ગયે પણ બ્રહ્મદત્ત ન સમયે અને ફરે કર્મ કરી નરકમાં ગયે.) શા માટે આવું કરે? તે કહે છે. વિશિષ્ટ અવધ રહિત તે આ પ્રમાણે અજ્ઞાન બનેલે શું કરે છે? તે કહે છે. આ પૃથિવીકાય લેકને અતિશય પીડા કરે છે. તેના પ્રોજન માટે દવા વિગેરેથી પીડા કરતાં જુદી જુદી જાતનાં શસ્ત્રોવડે તે એને ડરાવી તે તે ખેતી કરવી ખાણ ખેદવી ઘર કરવું વિગેરે જુદા જુદા કાર્યોમાં જરૂર પડતાં તે જેને પીંડ કરે છે. તેવું ગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે તું જે પૃથિવીકાયના ઉપરજ બધાને આશ્રય હોવાથી પ્રક એટલે મુખ્યત્વે પીડા પૃથિવીકાયને જ થાય, તથા વ્ય