________________
(૧૩૦) શું ઉપચય કરે છે? ઉત્તર-હેતમ, આઠ કર્મની પ્રવૃતિઓ જે શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધનવાળી કરે છે. તે કયાં સુધી કે જેમ અનાદિ કાળથી રખડતે આવેલે તેમ અનંત કાળના લાંબા પંથના ચાર ગતિવાળા સંસાર કાંતારમાં ભ્રમણ કરશે; એ પ્રમાણે બીજી ચાર ઈન્દ્રિયેના વિષયમાં તે સ્પર્શ ઈન્દ્રિય સુધી સમજવું. એ જ પ્રમાણે કેધ, માન, માયા, લેભ, દર્શન મેહનીય, ચારિત્ર મેહનીય, વિગેરેથી ભાવ આર્ત સંસારી છે. પણ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જાણવા. કહ્યું છે કે – रागदोष कसाए हिं, इंदिए हिय पञ्च हिं। दुहा वामोह णिजंण, अट्टा संसारिणो जिया ॥१॥ - રાગ દ્વેષ અને કષા વડે પાંચ ઈન્દ્રિ તથા બે પ્રકારના મોહનીય કર્મથી સંસારી પીડાયેલા છે. અથવા જ્ઞાન આવરણીય વિગેરે શુભ અશુભ જે આઠ પ્રકારનાં કર્મ છે તેનાથી પીડાય તે કેણ છે? તેને ઉત્તર કહે છે. અવલેકે તે લેક એક, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિ થવાળે જીવ સમૂહ તે અહિં લેક જાણ લેક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, અને પર્યાય એ આઠ પ્રકારે નિક્ષેપ બતાવી તેમાં અપ્રશસ્ત ભાવ ઉદય વાળા લેકવડે અહિં અધિકાર કહે, કારણ કે એટલે જન સમૂહ આર્ત છે તે સર્વ પરિધન નામ પરિપેલ નિસાર