________________
૧૨૯] હોય તે બતાવે છે. તે છે પિડાયેલા છે. તેથી બતાવે છે. ‘દે’ આતના નિક્ષેપ ચાર પ્રકારે છે. નામ સ્થાપના સુગમ છે. જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે બેથી વ્યતિરિતને આગમથી દવ્યા ગાડા વિગેરેના ચક્રમાં ઉદ્વીમૂળ ( () માં જે લેતાને પાટે (ળ) ચડાવે છે તે દ્રવ્યર્ત છે. ભાવાર્ત પણ બે પ્રકારે છે. આગમથી આગમથી તેમાં આગમથી જ્ઞાતા તે આ પદાર્થને જાણનાર અને ઉપયોગમાં રાષ્ટ્રનારે અને તે આગમથી દયિક ભાવમાં વતનારે તે રાગ દ્વેષરૂપ ગ્રહવડે ઘેરાયેલા અંતરામાવાળે પ્રિયન વિયેગ વિગેરે દુઃખ સંકટમાં નિમગ્ન ભાવાર્ત તરીકે ગણાય છે. અથવા શબ્દાદિ વિષયે જે વિષના વિપાક જેવા છે, તેમાં તેની આકાંક્ષા હોવાથી હિત અહિતના વિચારમાં શૂન્ય મનવાળ હોવાથી ભાવાત્ત છે. તે કર્મને એકઠાં કરે છે. જેથી
सोइंदिय वसदृण भंते । जीवे किंधा किं चिणाइ किं उव चिणाइ गोगमा ! अट्ठ कम्प्न पगडीओ, सिढिलबंधण वडाओ धणिय पंधण पद्धाओ पकरेइ जाव अणादिअं चणं अणवदग्गं दीहमई चाउरंत संसार कन्तार मणु परि यहा।। - શ્રીવીરને પ્રશ્ન-હે ભગવાન ! કાનથી સાંભળવાને રસીએ બની પીડાતે જીવ શું બાંધે છે. શું એકઠું કરે છે.