________________
[૧૨૫] નથી. (આથી એમ સમજાવ્યું કે યતિઓએ પૃથિવીકાયને પીડા ન થાય માટે હાથ ધોવા વિગેરેમાં માટીને ઉપયોગ ન કર. ) અહિંઆ પહેલી ગાથાના પહેલા અર્ધ ભાગવડે પ્રતિજ્ઞા છે. પાછલી અડધી ગાથાથી હેતુ છે. તથા ઉત્તર ગાથાના અર્ધ વડે સાધચ્ચે દષ્ટાંત છે. કે જૈનેતર તિ પણાનું અભિમાન કરવા છતાં યતિગુણમાં પ્રવર્તતા નથી, કારણકે તેઓ પૃથિવીની હિંસામાં પ્રવર્તે છે. અને જે જે પૃથિવીની હિંસામાં પ્રવર્તે છે, તે યતિગુણેમાં પ્રવર્તતા નથી. જેમકે ગૃહસ્થીઓ હવે દષ્ટાંતવાળું નિગમ ને કહે છે. अणगार वाइणो पुढविहिंसगा निग्गुणा अगारिसमा निद्दोसत्तिय महला, विरह दुगंछाह महलतरा ॥१०॥
અમે યતિ છીએ એમ બેલીને પૃથિવીકાયની હિંસા કરનારા યતિઓ ગ્રહસ્થાશ્રમી જેવાજ છે. સામ અર્થ કહે છે: સચેતના પૃથિવી છે. એ જ્ઞાનના અભાવમાં તેને સમારંભવડે દોષવાળા છતાં અમે નિર્દોષ છીએ એમ માનનારા પિતાના દોષ જોવામાં વિમુખ હોવાથી તેઓ મલીને હદયવાળા છે છતાં ધાર્યપણથી સાધુજન આશ્રિત નિર્વદ્ય અનુષ્ઠાનવાળી વિરતિની નિંદા કરે છે. અને વધારે મેલીન બને છે. આ સાધુ નિદાથી અનંત સંસારીપણું બતાવ્યું જાણવું આ બે ગાથા સૂત્રમાં કહેલા અને અનુસરનારી છતાં વધદ્વારના અવસરમાં નિર્યુક્તિકારે કહી છે. તેનું