________________
[૧૨] સુખને વહે છે. અને પરનું દુઃખ ભૂલે છે અને કેટલાક દિવસ રમણીય ભોગની આશાથી જેમની ઇન્દ્રિ ખેંચાયેલી છે તે વિમૂઢ ચિત્તવાળા બનેલા છે. અને તેથી તેઓ પૃથિવીકાયમાં રહેલા જીને દુખ ઉત્પન્ન કરે છે. એના વડે પૃથિવીકાયના દાનથી ઉદય થયેલ શુભ ફળને ઉદય પ્રતિયુક્ત છે. ( આ ટીકાકારનું વચન લેકમાં જે ભૂદાનથી શુભ ફળને ઉદય મનાય છે તેથી ઉલટું છે. એટલે મક્ષ વાંછા કે પૃથિવીકાય જીવેને દુઃખ ન થાય માટે તે દાન દેવાની અભિલાષા ન કરવી પણ ગ્રહસ્થ પિતાના સંસારિક કામમાં તે વાપરતે હોય અને તેમાંથી પરોપકારાર્થે ચેડી પૃથિવીનું દાન આપે તે તેને નિષેધ નથી ) હવે શદ્વાર કહે છે. જેના વડે કિયા થાય તે શસ્ત્ર બે પ્રકારનું છે. દ્રવ્ય શસ્ત્ર અને ભાવશા. હવે દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગવડે બે પ્રકારનું છે. તેમાં પહેલું સમાસ દ્રવ્ય શસ્ત્ર કહે છે. हल्ल कुलिअ विस कुदाला, लित्तय मिग सिंग
कट्ठ मग्गि य। उच्चारे पासवणे. एतु समासओ सत्थं ॥ ९५ ॥
હળ, કેષ, ઝેર, કેદાળ, ત્રિક ( ), મગનું શીંગ, લાકડું, અગ્નિ, ઝાડે, પિશાબ આ સંક્ષેપથી દ્રવ્ય શસ્ત્ર છે. હવે વિભાગ દ્રવ્ય શસ્ત્ર કહે છે.