________________
[૧૦૬]
તે સાકાર, તથા કાય યાગ વિગેરે છે. પરિમાણુ એટલે સવર્તિત લેાકના પ્રતરના અસંખ્યેય ભાગ માત્ર છે. અને ઉપભાગ તે શયન, આસન અને ચ'ક્રમણ ચાલવુ વિગેરે છે. શસ્ત્ર તે સ્નેહ, અમ્લ, (ખા) રસ તથા ખાર વિગેરે છે. વેદના તે પેાતાના શરીરમાં અવ્યકત ચેતનારૂપ, તે સુખ દુઃખના સ્વભાવ છે એમ જાણવુ. વધ, તે કર્યું, કરાવ્યુ, અને અનુમેઘ, એ વિગેરેથી જીવના ઉપમન રૂપ છે. નિવૃત્તિ એટલે અપ્રમત્તપણે સાધુના સંન, વચન, કાય ગુપ્તિવડે જીવાને દુઃખ ન દેવું તે. આ બધા ગાથામાં આવેલા શબ્દોના ટુંકામાં અથ છે. પણ વિશેષ તા નિયું - કિતકાર અનુક્રમે કહે છે.
-
नामं ठवणा पुढवी, दव्व पुढवीय भाव पुढवीय । एसो खलु पुढवीए, निक्खेवो चउव्विहो होइ ॥ ६९ ॥
નામ સ્થાપના પૃથિવી, તથા દ્રવ્ય અને ભાવ પૃથિવી, એમ ચાર પ્રકારે પૃથિવીના નિક્ષેપ થાય છે. તેવા અથ ગાથામાં છે. હવે નામ સ્થાપના સુગમ હોવાથી તેને છેડીને દ્રશ્ય પૃથિવીના નિક્ષેપે! કહે છે.
दव्वं शरीर भविओ, भावेणय होइ पुढविजीवोउ । जो पुढवि नाम गोयं, कम्मं वेएइ सो जीवो ॥७०॥ દ્રવ્ય પૃથિવી આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારે છે. આગમથી જાણનારા પણુ, તેને તેમાં ઉપયેગ