________________
[૧૧૮] (કારણ કે હંમેશાં વધતું દેખાય છે, તેવી જ રીતે જીવન વાળું પૃથિવી શરીર કઠણ છે. હવે લક્ષણદ્વાર કહીને તુરતજ પરિમાણદ્વાર નિર્યુક્તિકાર કહે છે. जेवायर पन्जत्ता, पयरस्स असंख भाग मित्ताते । खेसा तिन्निविरासी, बीतुं लोया असंखिजा ॥८६॥
પૃથિવીકાય ચાર પ્રકારે છે તે આ પ્રમાણે છે. . (૧) બાદર પર્યાપ્તા (૨) બાદર અપર્યાપ્તા, () સુમ પર્યાપ્તા (8) સુક્ષ્મ પર્યાપ્તા, તેમાં જે બાદર પર્યાપ્તા છે. તે સંવર્તિત લેકમાં જે પ્રતર છે તેના અસંખ્યય ભાગ માત્રામાં રહેનારા પ્રદેશને જે સમૂહ તેની બરોબર જાણવા. બાકીની ત્રણ સશીઓ પ્રત્યેક છે. તે અસંખ્યાત કાકાશના જેટલા આકાશ પ્રદેશ તેની રાશી પ્રમાણે જાણવા. આ ચારે ભેદે અનુક્રમે એક એકથી ઘણાજ જાણવા કહ્યું છે કે, ___सव्वत्थोवा बादर, पुढवि काइया पन्जत्ता, बादर पुढवि काइया अपजत्ता, असंखेज गुणा, सुहुम पुढवि काइया, अपजत्ता, असंखेजगुणा सुहुम पुढवि काइया पजत्ता असंखेजगुणा।
બાદર પર્યાપ્તા સૈથી છેડા છે. તેના કરતાં બાદર અપપ્તા અસંખ્યાત ગુણ છે. તેનાથી સૂઇ અપર્યાપ્તા અસં. ખ્યાત ગુણા અને તેનાથી સૂઇ પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. હવે બીજી રીતે ત્રણ રાશીનું પરિમાણ બતાવે છે.