________________
[૨૦]
આકારમાં જ્ઞાનાદિ આચાર છે. તેનું પ્રતિપાદન કરનાર આજ ગ્રન્થ છે. નિર્જરાદિ ને જે આત્માના ગુણ છે તે તેમાંથી મળે છે, હવે આશ્વાસ શબ્દ લખે છે, જેમાં આશ્વાસ લેવાય છે, તેના ચાર નિપામાં દ્રવ્ય વ્યતિરિકતમાં ચાનપાત્ર દ્વીપાદિ (વહાણ અને દ્વિીપ ડૂબતાને આધાર ભૂત) ભાવાશ્વાસ તે જ્ઞાનાદિ છે, હવે આદર્શ શબ્દ બતાવે છે, જેમાં દેખાય તે આદર્શ, તેના નામાદિ ચાર નિપામાં, દ્રવ્ય વ્યતિરિકતમાં, દર્પણ, અને ભાવાદશ જ્ઞાનાદિ પૂર્વે કહેલ તે છે. કારણ તેની અંદર કર્તવ્યતા દેખાય છે. હવે અંગ બતાવે છે. જેનામાં પ્રગટ કરાય તે અંગ, તેમાં દ્રવ્ય નિક્ષેપમાં વ્યતિરિકત શરીરનાં અંગ, માથું, ભુજા, વિગેરે લેવાં. ભાવ અંગ તે આ, આચાર સૂત્રજ છે. હવે આચીર્ણ લખે છે. તે ઉપયોગમાં લેવાના અર્થમાં છે. તે આચણ નામાદિ છ પ્રકારે છે. શ્વાચી વ્યતિરિકતમાં, સિંહાદિનું ઘાસ ખાવાનું છોડીને માંસનું ભક્ષણ છે, ક્ષેત્રા ચીર્ણમાં વાહિક દેશમાં સકતુ (સાથે) ખાય છે, અને કેકણમાં પિયા ખાય છે. હવે કાલા ચીર્ણમાં જેમકે ઉનાળામાં રસવાળ ચંદનને લેપ લગાવે છે તથા કાષાયિકી ગંધ. રસવાળી લગાવે છે તથા પાટલ, સિરીશ, અને મલ્લિકા,
એ ફલે વહાલાં લાગે છે તેની ગાથા. सरसो चन्दन पंको, अग्बइ सरसाय गन्ध कासाई