________________
[૬૧]
કારણ કે તેના તેની 'સાથે હંમેશાં સન્નિધાનનેા સભવ છે. ત્યાગવા ચેાગ્ય, ગ્રહણ કરવા ચેોગ્ય. ત્યાગવું લેવુ', એ ખધાની પ્રવૃતિના અનુમાન વડે આપણી માફક પારકા - માની પણ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે એજ દિશાએ ઉપ માન આદિ પ્રમાણને પણ પોતાની બુદ્ધિ વડે પેાતાના વિષયમાં ડાહ્યા માણસે યથા સંભવ ચેાજવાં કેવળ માનીન્દ્ર (જિ નેશ્વર ) ના આ આગમ વડેજ વિશિષ્ટ સજ્ઞા નિષેધના દ્વાર વડે હું છું એમ આત્માના ઉલ્લેખ વડે આત્માને સદ્ભાવ સિદ્ધ કર્યો છે. અને જૈનાગમ શિવાયના બીજા આગમે અનામ પુરૂષના બનાવેલાં હાવાથી અ પ્રમાણુજ છે.
અહિ' આત્મા છે. એનાજ વડે ક્રિયાવાદિના બધા ભેદો સમાયા અને આત્મા નથી, એ વચનવડે આ ક્રિયાવાદીઓના મતાના આની અ'દર સમાવેશ કરેલા છે. અને અજ્ઞાની તથા નૈનિયકના બધા ભેદો તેમાં સમાતા હૈાવાથી સમાવ્યા છે. જૈનેતરના ભેદો આ પ્રમાણે છે.
असिय मयं किरियाणं, अकिरिय वाईण होइ चुलसीई अन्नाणिव सत्तट्ठी, वेणह आणं च बत्तीसा ॥ १ ॥
૧૮૦) ભૈદ ક્રિયાવાદીઓના છે અને અ ક્રિયાવાદીના ૮૪) ભેદ છે અને અજ્ઞાનીના ૬૭) ભેદ છે. તથા વિનવ્યવાદી આના ૩૨, ભેદ છે.
તેમાં જીવ, અજીવ, આશ્રર્સ, અન્ધ, પુન્ય, પાપ, સવર,