________________
(૬૮) મન ઉપલબ્ધિથી સર્વે અનુપલબ્ધિથી,નાસ્તિત્વને સ્વીકારીએ છીએ કહ્યું છે કે – यावद् इश्यं परस्तावद् भागः सच नदृश्यते. इत्यादि
જેટલું દેખાય છે તેટલેજ ભાગ પછવાડે છે. અને તે દેખાતે નથી વિગેરે તથા મંછાથી આત્માનું અસ્તિત્વ નથી (નાસ્તિત્વ છે). પ્રશ્ન, આયચ્છા તે શું છે? ઉત્તર' અભિસંધી (અનાયાસે) અર્થની પ્રાપ્તિ થાય તે યદચ્છા છે. ' अतकितो पस्थि तमेव सर्व, चित्रं जनानां सुख दुःख
mત, काकस्य तालेन यथाभि घातो, न बुद्धि पूर्वोत्र वृथाभि
માનઃ શા सत्यं पिशावास्म वने वसामो, भेरिं करात्रैरपि न
પૃપા થદાણિતિ રોશ વાત્રા, મr પિશાવાદ
___ परिताडयन्ति ॥२॥ ' વિના વિચારનું આ માણસનું આશ્ચર્યકારક સુખ દુખનું થવું તે ઉપસ્થિત થયેલું જ છે. જેમ કાગડાના બેસવાથી તાડનું પડવું થાય તે જેમ કાગડાએ પાડયું નથી તેમ જગતમાં જે કંઈ થાય છે, તે બુદ્ધિ પૂર્વક નથી. પણ તેમાં કોનું છેટું અભિમાન છે (કે મેં આ કર્યું) ૧.